< एज्रा 2 >

1 इस प्रदेश के लोग, जो बाबेल के राजा नबूकदनेज्ज़र द्वारा बंधुआई में ले जाए गए थे और जो बंधुआई से यहूदिया और येरूशलेम, अपने-अपने नगर को लौट आए थे, वे इस प्रकार है
બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:
2 ये वे हैं, जो ज़ेरुब्बाबेल के साथ आए थे: येशुआ, नेहेमियाह, सेराइयाह, रीलाइयाह, मोरदकय, बिलषान, मिसपार, बिगवाई, रेहुम और बाअनाह. इस्राएली प्रजा के पुरुषों की संख्या अपने-अपने कुलों के अनुसार निम्न लिखित है:
ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ. ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.
3 पारोश 2,172
પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.
4 शेपाथियाह 372
શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.
5 आराह 775
આરાહના વંશજો: સાતસો પંચોતેર.
6 पाहाथ-मोआब के वंशजों में से येशुआ एवं योआब के वंशज 2,812
યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.
7 एलाम 1,254
એલામના વંશજો: એક હજાર બસો ચોપન.
8 ज़त्तू 945
ઝાત્તૂના વંશજો: નવસો પિસ્તાળીસ.
9 ज़क्काई 760
ઝાકકાયના વંશજો: સાતસો સાઠ.
10 बानी 642
૧૦બાનીના વંશજો: છસો બેતાળીસ.
11 बेबाइ 623
૧૧બેબાયના વંશજો: છસો ત્રેવીસ.
12 अजगाद 1,222
૧૨આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.
13 अदोनिकम 666
૧૩અદોનિકામના વંશજો: છસો છાસઠ.
14 बिगवाई 2,056
૧૪બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન.
15 आदिन 454
૧૫આદીનના વંશજો: ચારસો ચોપન.
16 हिज़किय्याह की ओर से अतेर के वंशज 98
૧૬આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું.
17 बेज़ाइ के वंशज 323
૧૭બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ.
18 यारोह के वंशज 112
૧૮યોરાના વંશજો: એકસો બાર.
19 हाषूम 223
૧૯હાશુમના લોકો: બસો ત્રેવીસ
20 गिब्बर 95
૨૦ગિબ્બારના લોકો: પંચાણું.
21 बेथलेहेम के निवासी 123
૨૧બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ.
22 नेतोपाह के निवासी 56
૨૨નટોફાના લોકો: છપ્પન.
23 अनाथोथ के निवासी 128
૨૩અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.
24 अज़मावेथ के निवासी 42
૨૪આઝમાવેથના લોકો: બેતાળીસ.
25 किरयथ-यआरीम के कफीराह तथा बएरोथ के निवासी 743
૨૫કિર્યાથ-યારીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ.
26 रामाह तथा गेबा के निवासी 621
૨૬રામા અને ગેબાના લોકો: છસો એકવીસ.
27 मिकमाश के निवासी 122
૨૭મિખ્માશના લોકો: એકસો બાવીસ.
28 बेथेल तथा अय के निवासी 223
૨૮બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ.
29 नेबो के निवासी 52
૨૯નબોના લોકો: બાવન.
30 मकबिष के निवासी 156
૩૦માગ્બીશના લોકો: એકસો છપ્પન.
31 उस अन्य एलाम के वंशज 1,254
૩૧બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન.
32 हारिम के वंशज 320
૩૨હારીમના લોકો: ત્રણસો વીસ.
33 लोद, हदिद तथा ओनो 725
૩૩લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ.
34 येरीख़ो के निवासी 345
૩૪યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ.
35 सेनाआह 3,630
૩૫સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ.
36 पुरोहित: येशुआ के परिवार से येदाइयाह के वंशज 973
૩૬યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.
37 इम्मर 1,052
૩૭ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.
38 पशहूर 1,247
૩૮પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.
39 हारिम 1,017
૩૯હારીમના વંશજો: એક હજાર સત્તર.
40 लेवी: होदवियाह के वंशजों में से कदमिएल तथा येशुआ, होदवियाह के वंशज 74
૪૦લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.
41 गायक: आसफ के वंशज 128
૪૧ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.
42 द्वारपाल: शल्लूम, अतेर, तालमोन, अक्कूब, हतिता और शेबाई 139
૪૨ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.
43 मंदिर सेवक इनके वंशज थे: ज़ीहा, हासुफ़ा, तब्बओथ,
૪૩ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,
44 केरोस, सियाहा, पदोन,
૪૪કેરોસ, સીહા, પાદોન,
45 लेबानाह, हागाबाह, अक्कूब,
૪૫લબાના, હગાબા, આક્કુબ,
46 हागाब, शामलाई, हनान,
૪૬હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો.
47 गिद्देल, गाहर, रेआइयाह,
૪૭ગિદ્દેલ, ગહાર, રાયા,
48 रेज़िन, नेकोदा, गज्ज़ाम,
૪૮રસીન, નકોદા, ગાઝ્ઝામ,
49 उज्जा, पासेह, बेसाई,
૪૯ઉઝઝા, પાસેઆ, બેસાઈ,
50 आसनाह, मिऊनी, नेफिसिम,
૫૦આસના, મેઉનીમ, નફીસીમના વંશજો.
51 बकबुक, हकूफा, हरहूर,
૫૧બાકબુક, હાકૂફા અને હાર્હૂર,
52 बाज़लुथ, मेहिदा, हरषा,
૫૨બાસ્લુથ, મહિદા, હાર્શા,
53 बारकोस, सीसरा, तेमाह,
૫૩બાર્કોસ, સીસરા, તેમા,
54 नेज़ीयाह, हातिफा.
૫૪નસીઆ અને હટીફાના વંશજો.
55 शलोमोन के सेवकों के वंशज: हसोफेरेथ, पेरुदा, सोताई,
૫૫સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,
56 याला, दारकोन, गिद्देल,
૫૬યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ,
57 शेपाथियाह, हत्तील, पोचेरेथ-हज्ज़ेबाइम, आमि.
૫૭શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો.
58 मंदिर के सेवक और शलोमोन के सेवकों की कुल गिनती: 392
૫૮ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.
59 ये वे हैं, जो तेल-मेलाह, तेल-हरषा, करूब, अद्दान तथा इम्मर से आए, तथा इनके पास अपनी वंशावली के सबूत नहीं थे, कि वे इस्राएल के वंशज थे भी या नहीं:
૫૯તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:
60 देलाइयाह के वंशज, तोबियाह के वंशज तथा नेकोदा के वंशज 652
૬૦દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન,
61 पुरोहितों में: होबाइयाह के वंशज, हक्कोज़ के वंशज तथा बारज़िल्लाई, जिसने गिलआदवासी बारज़िल्लाई की पुत्रियों में से एक के साथ विवाह किया था और उसने उन्हीं का नाम रख लिया.
૬૧યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો.
62 इन्होंने अपने पुरखों के पंजीकरण की खोज की, किंतु इन्हें सच्चाई मालूम न हो सकी; तब इन्हें सांस्कृतिक रूप से अपवित्र माना गया तथा इन्हें पुरोहित जवाबदारी से दूर रखा गया.
૬૨તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી
63 अधिपति ने उन्हें आदेश दिया कि वे उस समय तक अति पवित्र भोजन न खाएं, जब तक वहां कोई ऐसा पुरोहित न हो, जो उरीम तथा थुम्मिन से सलाह न ले लें.
૬૩સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ.
64 सारी सभा की पूरी संख्या हुई 42,360.
૬૪સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી.
65 इनके अलावा 7,337 दास-दासियां तथा 200 गायक-गायिकाएं भी थी.
૬૫તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા બસો હતી.
66 उनके 736 घोड़े, 245 खच्चर,
૬૬તેઓનાં જાનવરોમાં, સાતસો છત્રીસ ઘોડા, બસો પિસ્તાળીસ ખચ્ચરો,
67 435 ऊंट तथा 6,720 गधे थे.
૬૭ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં.
68 कुलों के कुछ प्रधान जब येरूशलेम में याहवेह के भवन में पहुंचे, उन्होंने अपनी इच्छा के अनुसार परमेश्वर के भवन को उसी नींव पर दोबारा बनाने के लिए दान दिया.
૬૮જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.
69 उन्होंने अपनी-अपनी क्षमता के अनुसार इस काम के लिए 61,000 सोने के सिक्‍के, 5,000 चांदी के सिक्‍के तथा 100 पुरोहित वस्त्र खजाने में जमा करा दिए.
૬૯તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં.
70 इस समय पुरोहित, लेवी, द्वारपाल, गायक, कुछ सामान्य प्रजाजन, मंदिर के सेवक, जो सभी इस्राएल वंशज ही थे, अपने-अपने नगरों में रहने लगे. पूरा इस्राएल अपने-अपने नगर में बस चुका था.
૭૦યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.

< एज्रा 2 >