< રોમનોને પત્ર 2 >
1 ૧ તેથી, હે બીજાઓનો ન્યાય કરનાર મનુષ્ય, તું ગમે તે હોય, પણ બહાનું કાઢી શકશે નહિ, કેમ કે જે વિષે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે; કેમ કે ન્યાય કરનાર તું પોતે પણ એવાં જ કામ કરે છે.
ⲁ̅ⲉⲧⲃⲉ ⲡⲁⲓ ⲙⲛⲧⲕϣⲁϫⲉ ⲙⲙⲁⲩ ⲉϫⲱ ⲱ ⲡⲣⲱⲙⲉ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲕⲕⲣⲓⲛⲉ ϩⲙ ⲡϩⲁⲡ ⲅⲁⲣ ⲉⲕⲕⲣⲓⲛⲉ ⲛⲕⲉⲟⲩⲁ ⲛϩⲏⲧϥ ⲕϭⲁⲓⲟ ⲙⲙⲟⲕ ⲟⲩⲁⲁⲕ ⲕⲉⲓⲣⲉ ⲅⲁⲣ ϩⲱⲱⲕ ⲙⲙⲟⲟⲩ ⲡⲉⲧⲕⲕⲣⲓⲛⲉ
2 ૨ પણ આપણે જાણીએ છીએ કે એવો વ્યવહાર કરનારાઓ પર ઈશ્વરનો ન્યાયચુકાદો સત્યને આધારે આવે છે.
ⲃ̅ⲧⲛⲥⲟⲟⲩⲛ ⲅⲁⲣ ϫⲉ ⲡϩⲁⲡ ⲙⲡⲛⲟⲩⲧⲉ ϣⲟⲟⲡ ⲙⲙⲉ ⲉϫⲛ ⲛⲉⲧⲉⲓⲣⲉ ⲛⲛⲁⲓ ⲛⲧⲉⲉⲓⲙⲓⲛⲉ
3 ૩ અને, હે મનુષ્ય, તું એવાં કામ કરનારનો ન્યાય કરે છે અને પોતે જ તે પ્રમાણે કરે છે. શું તું ઈશ્વરના ન્યાયમાં બચશે ખરો?
ⲅ̅ⲉⲕⲙⲉⲉⲩⲉ ⲇⲉ ⲉⲡⲁⲓ ⲱ ⲡⲣⲱⲙⲉ ⲡⲉⲧⲕⲕⲣⲓⲛⲉ ⲛⲛⲉⲧⲉⲓⲣⲉ ⲛⲧⲉⲉⲓϩⲉ ⲁⲩⲱ ⲉⲕⲉⲓⲣⲉ ⲙⲙⲟⲟⲩ ϫⲉ ⲕⲛⲁⲣⲃⲟⲗ ⲛⲧⲟⲕ ⲉⲡϩⲁⲡ ⲙⲡⲛⲟⲩⲧⲉ
4 ૪ અથવા ઈશ્વરની દયા તને પસ્તાવા તરફ પ્રેરે છે એવી અજ્ઞાનતામાં શું તેમની દયાની, સહનશીલતાની અને ધીરજની સંપત્તિને તુચ્છ ગણે છે?
ⲇ̅ϫⲛ ⲙⲙⲟⲛ ⲉⲕⲕⲁⲧⲁⲫⲣⲟⲛⲓ ⲛⲧⲙⲛⲧⲣⲙⲙⲁⲟ ⲛⲧⲉϥⲙⲛⲧⲭⲣⲏⲥⲧⲟⲥ ⲙⲛ ⲧⲉϥⲁⲛⲟⲭⲏ ⲁⲩⲱ ⲧⲉϥⲙⲛⲧϩⲁⲣϣϩⲏⲧ ⲉⲕⲟ ⲛⲁⲧⲥⲟⲟⲩⲛ ϫⲉ ⲉⲣⲉⲧⲙⲛⲧⲭⲣⲏⲥⲧⲟⲥ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉⲓⲛⲉ ⲙⲙⲟⲕ ⲉⲩⲙⲉⲧⲁⲛⲟⲓⲁ
5 ૫ તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચુકાદો જાહેર થશે.
ⲉ̅ⲕⲁⲧⲁ ⲡⲉⲕⲛϣⲟⲧ ⲇⲉ ⲙⲛ ⲡⲉⲕϩⲏⲧ ⲉⲧⲉⲛϥⲙⲉⲧⲁⲛⲟⲓ ⲁⲛ ⲉⲕⲥⲱⲟⲩϩ ⲛⲁⲕ ⲉϩⲟⲩⲛ ⲛⲟⲩⲟⲣⲅⲏ ϩⲙ ⲡⲉϩⲟⲟⲩ ⲛⲧⲟⲣⲅⲏ ⲙⲛ ⲡϭⲱⲗⲡ ⲉⲃⲟⲗ ⲙⲡϩⲁⲡ ⲙⲙⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ
6 ૬ તે દરેકને પોતપોતાનાં કામ પ્રમાણે બદલો આપશે.
ⲋ̅ⲡⲁⲓ ⲉⲧⲛⲁⲧⲱⲱⲃⲉ ⲙⲡⲟⲩⲁ ⲡⲟⲩⲁ ⲕⲁⲧⲁ ⲛⲉϥϩⲃⲏⲩⲉ
7 ૭ એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન. (aiōnios )
ⲍ̅ⲛⲉⲧϣⲟⲟⲡ ⲙⲉⲛ ⲕⲁⲧⲁ ⲑⲩⲡⲟⲙⲟⲛⲏ ⲙⲡϩⲱⲃ ⲉⲧⲛⲁⲛⲟⲩϥ ⲉⲧϣⲓⲛⲉ ⲛⲥⲁ ⲡⲉⲟⲟⲩ ⲙⲛ ⲡⲧⲁⲉⲓⲟ ⲙⲛⲧⲙⲛⲧⲁⲧⲧⲁⲕⲟ ⲛⲟⲩⲱⲛϩ ϣⲁ ⲉⲛⲉϩ (aiōnios )
8 ૮ પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે,
ⲏ̅ⲛⲉⲃⲟⲗ ⲇⲉ ϩⲛ ⲟⲩϯⲧⲱⲛ ⲉⲧⲟ ⲛⲁⲧⲥⲱⲧⲙ ⲛⲥⲁ ⲧⲙⲉ ⲉⲧⲡⲓⲑⲉ ⲇⲉ ⲉⲡϫⲓ ⲛϭⲟⲛⲥ ⲟⲩⲟⲣⲅⲏ ⲙⲛ ⲟⲩϭⲱⲛⲧ
9 ૯ તેઓના ઉપર કોપ, ક્રોધ, વિપત્તિ અને વેદના આવશે, દુષ્ટતા કરનાર દરેક મનુષ્ય પર આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર.
ⲑ̅ⲙⲛ ⲟⲩⲑⲗⲓⲯⲓⲥ ⲙⲛ ⲟⲩⲗⲱϫϩ ⲉϫⲛ ⲯⲩⲭⲏ ⲛⲓⲙ ⲛⲣⲱⲙⲉ ⲉⲧⲣϩⲱⲃ ⲉⲡⲡⲉⲑⲟⲟⲩ ⲧⲁ ⲡⲓⲟⲩⲇⲁⲓ ⲛϣⲟⲣⲡ ⲙⲛ ⲡⲟⲩⲉⲓⲉⲛⲓⲛ
10 ૧૦ પણ સારું કરનાર દરેક પર, પ્રશંસા, માન અને શાંતિ આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર;
ⲓ̅ⲡⲉⲟⲟⲩ ⲇⲉ ⲙⲛ ⲡⲧⲁⲉⲓⲟ ⲙⲛ ϯⲣⲏⲛⲏ ⲛⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲣϩⲱⲃ ⲉⲡⲡⲉⲧⲛⲁⲛⲟⲩϥ ⲙⲡⲓⲟⲩⲇⲁⲓ ⲛϣⲟⲣⲡ ⲙⲛ ⲡⲟⲩⲉⲓⲉⲛⲓⲛ
11 ૧૧ ઈશ્વર પાસે પક્ષપાત નથી.
ⲓ̅ⲁ̅ⲙⲛϫⲓϩⲟ ⲅⲁⲣ ϩⲁⲧⲙ ⲡⲛⲟⲩⲧⲉ
12 ૧૨ કેમ કે જેટલાંએ નિયમશાસ્ત્ર વગર પાપ કર્યું, તેઓ નિયમશાસ્ત્ર વગર નાશ પામશે; અને જેટલાંએ નિયમશાસ્ત્ર પામ્યા છતાં પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવશે.
ⲓ̅ⲃ̅ⲛⲉⲛⲧⲁⲩⲣⲛⲟⲃⲉ ⲅⲁⲣ ⲁϫⲛ ⲛⲟⲙⲟⲥ ⲉⲩⲛⲁϩⲉ ⲟⲛ ⲉⲃⲟⲗ ⲁϫⲛ ⲛⲟⲙⲟⲥ ⲁⲩⲱ ⲛⲉⲛⲧⲁⲩⲣⲛⲟⲃⲉ ϩⲙ ⲡⲛⲟⲙⲟⲥ ⲉⲩⲛⲁⲕⲣⲓⲛⲉ ⲙⲙⲟⲟⲩ ϩⲓⲧⲙ ⲡⲛⲟⲙⲟⲥ
13 ૧૩ કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારાં ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી નથી પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાયી ઠરશે;
ⲓ̅ⲅ̅ⲛⲉⲧⲥⲱⲧⲙ ⲅⲁⲣ ⲁⲛ ⲉⲡⲛⲟⲙⲟⲥ ⲛⲉ ⲛⲇⲓⲕⲁⲓⲟⲥ ⲛⲛⲁϩⲣⲙ ⲡⲛⲟⲩⲧⲉ ⲁⲗⲗⲁ ⲛⲉⲧⲉⲓⲣⲉ ⲙⲡⲛⲟⲙⲟⲥ ⲛⲉⲧⲟⲩⲛⲁⲧⲙⲁⲉⲓⲟⲟⲩ
14 ૧૪ કેમ કે બિનયહૂદીઓ જેઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જયારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે કરે છે, ત્યારે તેઓને નિયમ ન છતાં તેઓ પોતાને માટે નિયમરૂપ છે.
ⲓ̅ⲇ̅ϩⲟⲧⲁⲛ ⲅⲁⲣ ⲛϩⲉⲑⲛⲟⲥ ⲉⲧⲉⲙⲛⲧⲟⲩ ⲛⲟⲙⲟⲥ ⲫⲩⲥⲉⲓ ⲥⲉⲉⲓⲣⲉ ⲛⲛⲁ ⲡⲛⲟⲙⲟⲥ ⲛⲁⲓ ⲉⲧⲉⲙⲛⲧⲟⲩ ⲛⲟⲙⲟⲥ ⲥⲉϣⲟⲟⲡ ⲛⲁⲩ ⲛⲛⲟⲙⲟⲥ ⲙⲁⲩⲁⲁⲩ
15 ૧૫ તેઓની પ્રેરકબુદ્ધિ તેઓની સાથે સાક્ષી આપે છે અને તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે અને તે પ્રમાણે તેઓ પોતાના અંતઃકરણમાં લખેલ નિયમશાસ્ત્ર મુજબનું કામ દેખાડે છે;
ⲓ̅ⲉ̅ⲛⲁⲓ ⲉⲩⲧⲟⲩⲟ ⲙⲙⲟⲕ ⲉⲡϩⲱⲃ ⲙⲡⲛⲟⲙⲟⲥ ⲉϥⲥⲏϩ ϩⲙ ⲡⲉⲩϩⲏⲧ ⲉⲣⲉⲧⲉⲩⲥⲩⲛⲓⲇⲏⲥⲓⲥ ⲣⲙⲛⲧⲣⲉ ⲛⲙⲙⲁⲩ ⲁⲩⲱ ⲛⲧⲙⲏⲧⲉ ⲛⲛⲉⲩⲙⲟⲕⲙⲉⲕ ϩⲓ ⲟⲩⲥⲟⲡ ⲉⲩⲅⲁⲧⲏⲅⲟⲣⲓ ⲏ ⲟⲛ ⲉⲩⲟⲩⲱϩⲙ
16 ૧૬ ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યોના ગુપ્ત કામોનો ન્યાય કરશે, તે દિવસે એમ થશે.
ⲓ̅ⲋ̅ϩⲙ ⲡⲉϩⲟⲟⲩ ⲉⲧⲉⲣⲉⲡⲛⲟⲩⲧⲉ ⲛⲁⲕⲣⲓⲛⲉ ⲙⲛ ⲡⲉⲑⲏⲡ ⲛⲛⲣⲱⲙⲉ ⲕⲁⲧⲁ ⲡⲁⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲟⲛ ϩⲓⲧⲛ ⲓⲏⲥ ⲡⲉⲭⲥ
17 ૧૭ પણ જો તું પોતાને યહૂદી કહે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે, ઈશ્વરમાં ગૌરવ ધરાવે છે,
ⲓ̅ⲍ̅ⲉϣϫⲉ ⲛⲧⲟⲕ ⲇⲉ ⲉⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟⲕ ϫⲉ ⲡⲓⲟⲩⲇⲁⲓ ⲁⲩⲱ ⲕⲙⲧⲟⲛ ⲙⲙⲟⲕ ϩⲙ ⲡⲛⲟⲙⲟⲥ ⲕϣⲟⲩϣⲟⲩ ⲙⲙⲟⲕ ϩⲙ ⲡⲛⲟⲩⲧⲉ
18 ૧૮ તેમની ઇચ્છા જાણે છે, નિયમશાસ્ત્ર શીખેલો હોઈને જે જુદું છે તે પારખી લે છે
ⲓ̅ⲏ̅ⲁⲩⲱ ⲕⲥⲟⲟⲩⲛ ⲙⲡⲉϥⲟⲩⲱϣ ⲕⲇⲟⲕⲓⲙⲁⲍⲉ ⲛⲛⲉⲧⲣⲛⲟϥⲣⲉ ⲉⲩⲧⲥⲁⲃⲟ ⲙⲙⲟⲕ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲛⲟⲙⲟⲥ
19 ૧૯ જો પોતાના વિષે એવી ખાતરી રાખે છે કે તું દ્રષ્ટિહીનોને દોરનાર, જે અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર,
ⲓ̅ⲑ̅ⲉⲕⲛⲁϩⲧⲉ ⲉⲣⲟⲕ ϫⲉ ⲉⲕⲟ ⲛϫⲁⲩⲙⲟⲉⲓⲧ ⲛⲛⲃⲗⲗⲉ ⲛⲟⲩⲟⲉⲓⲛ ⲛⲛⲉⲧϩⲙ ⲡⲕⲁⲕⲉ
20 ૨૦ બુદ્ધિહીનોનો શિક્ષક, બાળકોને શીખવનાર છે અને તને નિયમશાસ્ત્રમાં જ્ઞાન અને સત્યનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે.
ⲕ̅ⲛⲣⲉϥϯ ⲥⲃⲱ ⲛⲁⲑⲏⲧ ⲛⲥⲁϩ ⲛⲛϣⲏⲣⲉ ϣⲏⲙ ⲉⲩⲛⲧⲁⲕ ⲙⲙⲁⲩ ⲙⲡϩⲣⲃ ⲙⲡⲥⲟⲟⲩⲛ ⲛⲧⲙⲉ ϩⲙ ⲡⲛⲟⲙⲟⲥ
21 ૨૧ ત્યારે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી એવો ઉપદેશ આપનાર, શું તું પોતે ચોરી કરે છે?
ⲕ̅ⲁ̅ⲡⲉⲧϯ ⲥⲃⲱ ϭⲉ ⲛⲕⲉⲟⲩⲁ ⲉⲧⲃⲉ ⲟⲩ ⲛⲅϯ ⲥⲃⲱ ⲛⲁⲕ ⲁⲛ ⲡⲉⲧⲧⲁϣⲉⲟⲉⲓϣ ϫⲉ ⲙⲡⲣϫⲓ ⲟⲩⲉ ⲕϫⲓⲟⲩⲉ
22 ૨૨ વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર, શું તું ભક્તિસ્થાનોને લૂંટે છે?
ⲕ̅ⲃ̅ⲡⲉⲧϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲙⲡⲣⲣⲛⲟⲉⲓⲕ ⲕⲟ ⲛⲛⲟⲉⲓⲕ ⲡⲉⲧϥⲱⲧⲉ ⲛⲛⲉⲓⲇⲱⲗⲟⲛ ⲕϣⲱⲗ ⲛⲛⲉⲣⲡⲏⲩⲉ
23 ૨૩ તું જે નિયમશાસ્ત્ર વિષે ગર્વ કરે છે તે નિયમશાસ્ત્રનો ભંગ કરીને શું ઈશ્વરનું અપમાન કરે છે?
ⲕ̅ⲅ̅ⲉⲕϣⲟⲩϣⲟⲩ ⲙⲙⲟⲕ ϩⲙ ⲡⲛⲟⲙⲟⲥ ϩⲓⲧⲙ ⲡⲧⲣⲉⲕⲡⲁⲣⲁⲃⲁ ⲙⲡⲛⲟⲙⲟⲥ ⲕⲥⲱϣ ⲙⲡⲛⲟⲩⲧⲉ
24 ૨૪ કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે ‘તમારે લીધે બિનયહૂદીઓમાં ઈશ્વરનું નામ નિંદાપાત્ર થાય છે.’”
ⲕ̅ⲇ̅ⲡⲣⲁⲛ ⲅⲁⲣ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉⲩϫⲓⲟⲩⲁ ⲉⲣⲟϥ ϩⲛ ⲛϩⲉⲑⲛⲟⲥ ⲉⲧⲃⲉ ⲧⲏⲩⲧⲛ ⲕⲁⲧⲁ ⲑⲉ ⲉⲧⲥⲏϩ
25 ૨૫ જો તું નિયમશાસ્ત્ર પાળનાર હોય, તો સુન્નત લાભકારક છે ખરી; પણ જો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર હોય, તો તે તારી સુન્નત બેસુન્નત થઈ જાય છે.
ⲕ̅ⲉ̅ⲡⲥⲃⲃⲉ ⲅⲁⲣ ⲣⲛⲟϥⲣⲉ ⲉⲕϣⲁⲛⲣ ⲡⲛⲟⲙⲟⲥ ⲉϣⲱⲡⲉ ⲇⲉ ⲛⲧⲕ ⲟⲩⲡⲁⲣⲁⲃⲁⲧⲏⲥ ⲛⲧⲉ ⲡⲛⲟⲙⲟⲥ ⲁⲡⲉⲕⲥⲃⲃⲉ ϣⲱⲡⲉ ⲙⲙⲛⲧⲁⲧⲥⲃⲃⲉ
26 ૨૬ માટે જો બેસુન્નતી માણસ નિયમશાસ્ત્રના વિધિઓ પાળે તો શું તેની બેસુન્નત સુન્નત તરીકે નહિ ગણાય?
ⲕ̅ⲋ̅ⲉϣⲱⲡⲉ ϭⲉ ⲉⲣϣⲁⲛⲧⲙⲛⲧⲁⲧⲥⲃⲃⲉ ϩⲁⲣⲉϩ ⲉⲛⲇⲓⲕⲁⲓⲱⲙⲁ ⲙⲡⲛⲟⲙⲟⲥ ⲉⲛⲥⲉⲛⲁⲉⲡ ⲧⲉϥⲙⲛⲧⲁⲧⲥⲃⲃⲉ ⲁⲛ ⲡⲉ ⲉⲩⲥⲃⲃⲉ
27 ૨૭ શરીરથી જે બેસુન્નતીઓ છે તેઓ નિયમ પાળીને તને એટલે કે જેની પાસે પવિત્રશાસ્ત્ર અને સુન્નત હોવા છતાં નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારને, શું અપરાધી નહિ ઠરાવશે?
ⲕ̅ⲍ̅ⲛⲧⲉⲧⲙⲛⲧⲁⲧⲥⲃⲃⲉ ⲧⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲉⲫⲩⲥⲓⲥ ⲉⲁⲥϫⲉⲕ ⲡⲛⲟⲙⲟⲥ ⲉⲃⲟⲗ ⲛⲥⲕⲣⲓⲛⲉ ⲙⲙⲟⲕ ⲡⲉⲃⲟⲗ ϩⲓⲧⲙ ⲡⲉⲥϩⲁⲓ ⲙⲛ ⲡⲥⲃⲃⲉ ⲉⲧⲟ ⲙⲡⲁⲣⲁⲃⲁⲧⲏⲥ ⲙⲡⲛⲟⲙⲟⲥ
28 ૨૮ કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી અને જે દેખીતી એટલે શરીરની સુન્નત તે સુન્નત નથી.
ⲕ̅ⲏ̅ⲙⲡⲓⲟⲩⲇⲁⲓ ⲅⲁⲣ ⲉⲧⲟⲩⲟⲛϩ ⲉⲃⲟⲗ ⲡⲉ ⲡⲓⲟⲩⲇⲁⲓ ⲟⲩⲇⲉ ⲙⲡⲥⲃⲃⲉ ⲁⲛ ⲉⲧⲟⲩⲟⲛϩ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲥⲁⲣⲝ ⲡⲉ ⲡⲥⲃⲃⲉ
29 ૨૯ પણ જે આંતરિક રીતે યહૂદી છે તે જ સાચો યહૂદી છે; અને જે સુન્નત હૃદયની, એટલે કેવળ શાસ્ત્રવચન પ્રમાણેની નહિ પણ આત્મિક, તે જ સાચી સુન્નત છે; અને તેની પ્રશંસા મનુષ્ય તરફથી નથી, પણ ઈશ્વર તરફથી છે.
ⲕ̅ⲑ̅ⲁⲗⲗⲁ ⲡⲓⲟⲩⲇⲁⲓ ⲉⲑⲏⲡ ⲡⲉ ⲡⲓⲟⲩⲇⲁⲓ ⲁⲩⲱ ⲡⲥⲃⲃⲉ ⲡⲉ ⲡⲥⲃⲃⲉ ⲙⲡϩⲏⲧ ϩⲛ ⲟⲩⲡⲛⲁ ϩⲛ ⲟⲩⲥϩⲁⲓ ⲁⲛ ⲡⲁⲓ ⲉⲧⲉⲣⲉⲡⲉϥⲧⲁⲉⲓⲟ ϣⲟⲟⲡ ⲁⲛ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲣⲱⲙⲉ ⲁⲗⲗⲁ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲙ ⲡⲛⲟⲩⲧⲉ