< હિબ્રૂઓને પત્ર 10 >

1 કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમા તેમાં નહોતી, માટે જે બલિદાનો વર્ષોવર્ષ તેઓ હંમેશા કરતા હતા તેથી તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું.
វ្យវស្ថា ភវិឞ្យន្មង្គលានាំ ឆាយាស្វរូបា ន ច វស្តូនាំ មូត៌្តិស្វរូបា តតោ ហេតោ រ្និត្យំ ទីយមានៃរេកវិធៃ រ្វាឞ៌ិកពលិភិះ ឝរណាគតលោកាន៑ សិទ្ធាន៑ កត៌្តុំ កទាបិ ន ឝក្នោតិ។
2 જો એમ હોત, તો બલિદાનો કરવાનું શું બંધ ન થાત? કેમ કે એક વખત પવિત્ર થયા પછી ભજન કરનારાઓનાં અંતઃકરણમાં ફરી પાપોની કંઈ અંતઃવાસના થાત નહિ.
យទ្យឝក្ឞ្យត៑ តហ៌ិ តេឞាំ ពលីនាំ ទានំ កិំ ន ន្យវត៌្តិឞ្យត? យតះ សេវាការិឞ្វេកក្ឫត្វះ បវិត្រីភូតេឞុ តេឞាំ កោៜបិ បាបពោធះ បុន រ្នាភវិឞ្យត៑។
3 પણ તે બલિદાનોથી વર્ષોવર્ષ પાપોનું ફરીથી સ્મરણ થયા કરે છે.
កិន្តុ តៃ រ្ពលិទានៃះ ប្រតិវត្សរំ បាបានាំ ស្មារណំ ជាយតេ។
4 કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપો દૂર કરવાને સમર્થ નથી.
យតោ វ្ឫឞាណាំ ឆាគានាំ វា រុធិរេណ បាបមោចនំ ន សម្ភវតិ។
5 એ માટે દુનિયામાં આવતાં જ તે કહે છે, ‘તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે.
ឯតត្ការណាត៑ ខ្រីឞ្ដេន ជគត៑ ប្រវិឝ្យេទម៑ ឧច្យតេ, យថា, "នេឞ្ដ្វា ពលិំ ន នៃវេទ្យំ ទេហោ មេ និម៌្មិតស្ត្វយា។
6 દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી તમે પ્રસન્ન થતાં ન હતા.
ន ច ត្វំ ពលិភិ រ្ហវ្យៃះ បាបឃ្នៃ រ្វា ប្រតុឞ្យសិ។
7 ત્યારે મેં કહ્યું કે, ‘ઓ ઈશ્વર, જુઓ, શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખ્યું છે, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું.
អវាទិឞំ តទៃវាហំ បឝ្យ កុវ៌្វេ សមាគមំ។ ធម៌្មគ្រន្ថស្យ សគ៌េ មេ វិទ្យតេ លិខិតា កថា។ ឦឝ មនោៜភិលាឞស្តេ មយា សម្បូរយិឞ្យតេ។ "
8 ઉપર જયારે તેમણે કહ્યું કે, ‘બલિદાનો, અર્પણો, દહનાર્પણો, પાપાર્થાર્પણો જે નિયમશાસ્ત્ર પ્રમાણે કરાય છે તેઓની ઇચ્છા રાખી નહિ અને તેઓથી તમે પ્રસન્ન થતાં ન હતા.
ឥត្យស្មិន៑ ប្រថមតោ យេឞាំ ទានំ វ្យវស្ថានុសារាទ៑ ភវតិ តាន្យធិ តេនេទមុក្តំ យថា, ពលិនៃវេទ្យហវ្យានិ បាបឃ្នញ្ចោបចារកំ, នេមានិ វាញ្ឆសិ ត្វំ ហិ ន ចៃតេឞុ ប្រតុឞ្យសីតិ។
9 ત્યારે તેમણે કહ્યું કે, ‘જો, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવું છું;’ બીજાને સ્થાપવા સારુ પહેલાને તે રદ કરે છે.
តតះ បរំ តេនោក្តំ យថា, "បឝ្យ មនោៜភិលាឞំ តេ កត៌្តុំ កុវ៌្វេ សមាគមំ;" ទ្វិតីយម៑ ឯតទ៑ វាក្យំ ស្ថិរីកត៌្តុំ ស ប្រថមំ លុម្បតិ។
10 ૧૦ તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વખત અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.
តេន មនោៜភិលាឞេណ ច វយំ យីឝុខ្រីឞ្ដស្យៃកក្ឫត្វះ ស្វឝរីរោត្សគ៌ាត៑ បវិត្រីក្ឫតា អភវាម។
11 ૧૧ દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદાપિ સક્ષમ નથી.
អបរម៑ ឯកៃកោ យាជកះ ប្រតិទិនម៑ ឧបាសនាំ កុវ៌្វន៑ យៃឝ្ច បាបានិ នាឝយិតុំ កទាបិ ន ឝក្យន្តេ តាទ្ឫឝាន៑ ឯករូបាន៑ ពលីន៑ បុនះ បុនរុត្ស្ឫជន៑ តិឞ្ឋតិ។
12 ૧૨ પણ ખ્રિસ્ત તો, પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.
កិន្ត្វសៅ បាបនាឝកម៑ ឯកំ ពលិំ ទត្វានន្តកាលាត៌្ហម៑ ឦឝ្វរស្យ ទក្ឞិណ ឧបវិឝ្យ
13 ૧૩ હવે પછી તેમના વૈરીઓને તેમના પગ નીચે કચડવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે.
យាវត៑ តស្យ ឝត្រវស្តស្យ បាទបីឋំ ន ភវន្តិ តាវត៑ ប្រតីក្ឞមាណស្តិឞ្ឋតិ។
14 ૧૪ કેમ કે જેઓ પવિત્ર કરાય છે તેઓને તેમણે એક જે અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કરી દીધાં છે.
យត ឯកេន ពលិទានេន សោៜនន្តកាលាត៌្ហំ បូយមានាន៑ លោកាន៑ សាធិតវាន៑។
15 ૧૫ પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે, કેમ કે તેમણે કહ્યું હતું કે,
ឯតស្មិន៑ បវិត្រ អាត្មាប្យស្មាកំ បក្ឞេ ប្រមាណយតិ
16 ૧૬ ‘તે દિવસોમાં જે કરાર હું તેઓની સાથે કરીશ તે એ જ છે કે, હું મારા નિયમો તેઓના હૃદયપટ પર લખીશ અને તેઓના મનમાં મૂકીશ, એમ પ્રભુ કહે છે.’”
"យតោ ហេតោស្តទ្ទិនាត៑ បរម៑ អហំ តៃះ សាទ៌្ធម៑ ឥមំ និយមំ ស្ថិរីករិឞ្យាមីតិ ប្រថមត ឧក្ត្វា បរមេឝ្វរេណេទំ កថិតំ, តេឞាំ ចិត្តេ មម វិធីន៑ ស្ថាបយិឞ្យាមិ តេឞាំ មនះសុ ច តាន៑ លេខិឞ្យាមិ ច,
17 ૧૭ પછી તે કહે છે કે, ‘તેઓનાં પાપ તથા તેઓના અન્યાયને હું ફરી યાદ કરીશ નહિ.’”
អបរញ្ច តេឞាំ បាបាន្យបរាធាំឝ្ច បុនះ កទាបិ ន ស្មារិឞ្យាមិ។ "
18 ૧૮ હવે જ્યાં તેઓના પાપ માફ થયા છે, ત્યાં ફરી પાપને સારુ બીજા અર્પણની જરૂરિયાત નથી.
កិន្តុ យត្រ បាបមោចនំ ភវតិ តត្រ បាបាត៌្ហកពលិទានំ បុន រ្ន ភវតិ។
19 ૧૯ મારા ભાઈઓ, તેણે આપણે માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે.
អតោ ហេ ភ្រាតរះ, យីឝោ រុធិរេណ បវិត្រស្ថានប្រវេឝាយាស្មាកម៑ ឧត្សាហោ ភវតិ,
20 ૨૦ તે માર્ગમાં થઈને ઈસુના રક્તદ્વારા પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે;
យតះ សោៜស្មទត៌្ហំ តិរស្ករិណ្យាត៌្ហតះ ស្វឝរីរេណ នវីនំ ជីវនយុក្តញ្ចៃកំ បន្ថានំ និម៌្មិតវាន៑,
21 ૨૧ વળી ઈશ્વરના ઘર પર આપણે માટે એક મોટો યાજક છે,
អបរញ្ចេឝ្វរីយបរិវារស្យាធ្យក្ឞ ឯកោ មហាយាជកោៜស្មាកមស្តិ។
22 ૨૨ તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા માટે હૃદયો પર છંટકાવ પામીને તથા સ્વચ્છ પાણીથી શરીર ધોઈને, આપણે ખરા હૃદયથી અને વિશ્વાસના પૂરા નિશ્ચય સાથે ઈશ્વરના સાન્નિધ્યમાં જઈએ.
អតោ ហេតោរស្មាភិះ សរលាន្តះករណៃ រ្ទ្ឫឍវិឝ្វាសៃះ បាបពោធាត៑ ប្រក្ឞាលិតមនោភិ រ្និម៌្មលជលេ ស្នាតឝរីរៃឝ្ចេឝ្វរម៑ ឧបាគត្យ ប្រត្យាឝាយាះ ប្រតិជ្ញា និឝ្ចលា ធារយិតវ្យា។
23 ૨૩ આપણે આશાની કરેલી કબૂલાતમાં દ્રઢ રહીએ, કેમ કે જેમણે આશાવચન આપ્યું તે વિશ્વાસપાત્ર છે.
យតោ យស្តាម៑ អង្គីក្ឫតវាន៑ ស វិឝ្វសនីយះ។
24 ૨૪ પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા માટે પરસ્પર ઉત્તેજન પ્રાપ્ત થાય માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.
អបរំ ប្រេម្និ សត្ក្រិយាសុ ចៃកៃកស្យោត្សាហវ្ឫទ្ធ្យត៌្ហម៑ អស្មាភិះ បរស្បរំ មន្ត្រយិតវ្យំ។
25 ૨૫ જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો.
អបរំ កតិបយលោកា យថា កុវ៌្វន្តិ តថាស្មាភិះ សភាករណំ ន បរិត្យក្តវ្យំ បរស្បរម៑ ឧបទេឞ្ដវ្យញ្ច យតស្តត៑ មហាទិនម៑ ឧត្តរោត្តរំ និកដវត៌្តិ ភវតីតិ យុឞ្មាភិ រ្ទ្ឫឝ្យតេ។
26 ૨૬ કેમ કે આપણને સત્યની ઓળખ પ્રાપ્ત થયા પછી પણ જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી,
សត្យមតស្យ ជ្ញានប្រាប្តេះ បរំ យទិ វយំ ស្វំច្ឆយា បាបាចារំ កុម៌្មស្តហ៌ិ បាបានាំ ក្ឫតេ ៜន្យត៑ កិមបិ ពលិទានំ នាវឝិឞ្យតេ
27 ૨૭ પણ ન્યાયચુકાદાની ભયાનક પ્રતિક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ બાકી રહેલું છે.
កិន្តុ វិចារស្យ ភយានកា ប្រតីក្ឞា រិបុនាឝកានលស្យ តាបឝ្ចាវឝិឞ្យតេ។
28 ૨૮ જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો, તેના પર દયા રખાતી ન હતી, પણ બે કે ત્રણ જણની સાક્ષીથી તેને મોતની સજા કરવામાં આવતી હતી.
យះ កឝ្ចិត៑ មូសសោ វ្យវស្ថាម៑ អវមន្យតេ ស ទយាំ វិនា ទ្វយោស្តិស្ឫណាំ វា សាក្ឞិណាំ ប្រមាណេន ហន្យតេ,
29 ૨૯ તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડ્યા છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયા હતા તેમને અશુદ્ધ ગણ્યા છે અને જેણે કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત શિક્ષાને પાત્ર થશે, તે વિષે તમે શું ધારો છો?
តស្មាត៑ កិំ ពុធ្យធ្វេ យោ ជន ឦឝ្វរស្យ បុត្រម៑ អវជានាតិ យេន ច បវិត្រីក្ឫតោ ៜភវត៑ តត៑ និយមស្យ រុធិរម៑ អបវិត្រំ ជានាតិ, អនុគ្រហករម៑ អាត្មានម៑ អបមន្យតេ ច, ស កិយន្មហាឃោរតរទណ្ឌស្យ យោគ្យោ ភវិឞ្យតិ?
30 ૩૦ કેમ કે ‘બદલો વાળવો એ મારું કામ છે, હું બદલો વાળી આપીશ.’” ત્યાર બાદ ફરી, ‘પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,’ એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ.
យតះ បរមេឝ្វរះ កថយតិ, "ទានំ ផលស្យ មត្កម៌្ម សូចិតំ ប្រទទាម្យហំ។ " បុនរបិ, "តទា វិចារយិឞ្យន្តេ បរេឝេន និជាះ ប្រជាះ។ " ឥទំ យះ កថិតវាន៑ តំ វយំ ជានីមះ។
31 ૩૧ જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ અતિ ભયંકર છે.
អមរេឝ្វរស្យ ករយោះ បតនំ មហាភយានកំ។
32 ૩૨ પણ પહેલાના દિવસોનું સ્મરણ કરો, કે જેમાં તમે પ્રકાશિત થયા પછી,
ហេ ភ្រាតរះ, បូវ៌្វទិនានិ ស្មរត យតស្តទានីំ យូយំ ទីប្តិំ ប្រាប្យ ពហុទុគ៌តិរូបំ សំគ្រាមំ សហមានា ឯកតោ និន្ទាក្លេឝៃះ កៅតុកីក្ឫតា អភវត,
33 ૩૩ પહેલાં તો નિંદાઓથી તથા સંકટથી તમે અપમાનરૂપ જેવા થયા અને પછી તો જેઓને સતાવાયા હતા તેઓના ભાગીદાર થઈને દુઃખોનો ભારે હુમલો સહન કર્યો.
អន្យតឝ្ច តទ្ភោគិនាំ សមាំឝិនោ ៜភវត។
34 ૩૪ કેમ કે જેઓ બંધનમાં હતા તેઓ પ્રત્યે તમે કરુણા દર્શાવી અને તમારી સંપત્તિની લૂંટ કરાઈ તેને તમે આનંદથી સહન કર્યું, કેમ કે તમે એ જાણતા હતા, કે તમારે માટે તેના કરતા વધારે યોગ્ય તથા સર્વકાળ રહેનારું ધન સ્વર્ગમાં રાખી મૂકવામાં આવેલું છે.
យូយំ មម ពន្ធនស្យ ទុះខេន ទុះខិនោ ៜភវត, យុឞ្មាកម៑ ឧត្តមា និត្យា ច សម្បត្តិះ ស្វគ៌េ វិទ្យត ឥតិ ជ្ញាត្វា សានន្ទំ សវ៌្វស្វស្យាបហរណម៑ អសហធ្វញ្ច។
35 ૩૫ એ માટે તમારા વિશ્વાસના ફળરૂપી જે મોટો બદલો તમને મળવાનો છે, તેને નાખી ન દો.
អតឯវ មហាបុរស្ការយុក្តំ យុឞ្មាកម៑ ឧត្សាហំ ន បរិត្យជត។
36 ૩૬ કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને આશાવચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.
យតោ យូយំ យេនេឝ្វរស្យេច្ឆាំ បាលយិត្វា ប្រតិជ្ញាយាះ ផលំ លភធ្វំ តទត៌្ហំ យុឞ្មាភិ រ្ធៃយ៌្យាវលម្ពនំ កត៌្តវ្យំ។
37 ૩૭ કેમ કે જે આવવાના છે, તે તદ્દન થોડીવારમાં જ આવશે અને વિલંબ કરશે નહિ.
យេនាគន្តវ្យំ ស ស្វល្បកាលាត៑ បរម៑ អាគមិឞ្យតិ ន ច វិលម្ពិឞ្យតេ។
38 ૩૮ પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે; જો તે પાછો હટે, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.
"បុណ្យវាន៑ ជនោ វិឝ្វាសេន ជីវិឞ្យតិ កិន្តុ យទិ និវត៌្តតេ តហ៌ិ មម មនស្តស្មិន៑ ន តោឞំ យាស្យតិ។ "
39 ૩૯ પણ આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ.
កិន្តុ វយំ វិនាឝជនិកាំ ធម៌្មាត៑ និវ្ឫត្តិំ ន កុវ៌្វាណា អាត្មនះ បរិត្រាណាយ វិឝ្វាសំ កុវ៌្វាមហេ។

< હિબ્રૂઓને પત્ર 10 >