< ગલાતીઓને પત્ર 1 >
1 ૧ હું પાઉલ પ્રેરિત, કોઈ માણસો કે માણસો દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત અને તેમને મૃત્યુમાંથી સજીવન કરનાર ઈશ્વર દ્વારા પ્રેરિત થવા માટે તેડાયેલો છું.
മനുഷ്യേഭ്യോ നഹി മനുഷ്യൈരപി നഹി കിന്തു യീശുഖ്രീഷ്ടേന മൃതഗണമധ്യാത് തസ്യോത്ഥാപയിത്രാ പിത്രേശ്വരേണ ച പ്രേരിതോ യോഽഹം പൗലഃ സോഽഹം
2 ૨ હું પોતે તથા અહીંના તમામ ભાઈઓ ગલાતિયાની તમામ મંડળીઓને વિશ્વાસી સમુદાયોને શુભેચ્છા પાઠવતા આ પત્ર લખીએ છીએ.
മത്സഹവർത്തിനോ ഭ്രാതരശ്ച വയം ഗാലാതീയദേശസ്ഥാഃ സമിതീഃ പ്രതി പത്രം ലിഖാമഃ|
3 ૩ ઈશ્વરપિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો,
പിത്രേശ്വരേണാസ്മാംക പ്രഭുനാ യീശുനാ ഖ്രീഷ്ടേന ച യുഷ്മഭ്യമ് അനുഗ്രഹഃ ശാന്തിശ്ച ദീയതാം|
4 ૪ જેમણે આપણાં પાપોને સારુ પોતાનું અર્પણ કર્યું, કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે, આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે. (aiōn )
അസ്മാകം താതേശ്വരേസ്യേച്ഛാനുസാരേണ വർത്തമാനാത് കുത്സിതസംസാരാദ് അസ്മാൻ നിസ്താരയിതും യോ (aiōn )
5 ૫ ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો. આમીન. (aiōn )
യീശുരസ്മാകം പാപഹേതോരാത്മോത്സർഗം കൃതവാൻ സ സർവ്വദാ ധന്യോ ഭൂയാത്| തഥാസ്തു| (aiōn )
6 ૬ મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે, જેમણે તમને ખ્રિસ્તની કૃપા દ્વારા તેડાવ્યાં, તેમની પાસેથી તમે આટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ વળી ગયા છો.
ഖ്രീഷ്ടസ്യാനുഗ്രഹേണ യോ യുഷ്മാൻ ആഹൂതവാൻ തസ്മാന്നിവൃത്യ യൂയമ് അതിതൂർണമ് അന്യം സുസംവാദമ് അന്വവർത്തത തത്രാഹം വിസ്മയം മന്യേ|
7 ૭ એ કોઈ બીજી સુવાર્તા નથી, પણ કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તા ઉલટાવી નાખવા ચાહે છે.
സോഽന്യസുസംവാദഃ സുസംവാദോ നഹി കിന്തു കേചിത് മാനവാ യുഷ്മാൻ ചഞ്ചലീകുർവ്വന്തി ഖ്രീഷ്ടീയസുസംവാദസ്യ വിപര്യ്യയം കർത്തും ചേഷ്ടന്തേ ച|
8 ૮ પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી, તે સિવાય બીજી કોઈ સુવાર્તા, જો અમે અથવા કોઈ સ્વર્ગદૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ.
യുഷ്മാകം സന്നിധൗ യഃ സുസംവാദോഽസ്മാഭി ർഘോഷിതസ്തസ്മാദ് അന്യഃ സുസംവാദോഽസ്മാകം സ്വർഗീയദൂതാനാം വാ മധ്യേ കേനചിദ് യദി ഘോഷ്യതേ തർഹി സ ശപ്തോ ഭവതു|
9 ૯ જેમ અમે પહેલાં કહ્યું હતું, તેમ હમણાં હું ફરીથી કહું છું, કે જે સુવાર્તા તમે પ્રાપ્ત કરી, તે સિવાય બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ.
പൂർവ്വം യദ്വദ് അകഥയാമ, ഇദാനീമഹം പുനസ്തദ്വത് കഥയാമി യൂയം യം സുസംവാദം ഗൃഹീതവന്തസ്തസ്മാദ് അന്യോ യേന കേനചിദ് യുഷ്മത്സന്നിധൗ ഘോഷ്യതേ സ ശപ്തോ ഭവതു|
10 ૧૦ તો શું હું અત્યારે માણસોની કૃપા ઇચ્છું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને ખુશ કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને ખુશ રાખતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી.
സാമ്പ്രതം കമഹമ് അനുനയാമി? ഈശ്വരം കിംവാ മാനവാൻ? അഹം കിം മാനുഷേഭ്യോ രോചിതും യതേ? യദ്യഹമ് ഇദാനീമപി മാനുഷേഭ്യോ രുരുചിഷേയ തർഹി ഖ്രീഷ്ടസ്യ പരിചാരകോ ന ഭവാമി|
11 ૧૧ પણ, ભાઈઓ, હું તમને જણાવું છું કે, જે સુવાર્તા મેં પ્રગટ કરી, તે માણસે આપેલી નથી.
ഹേ ഭ്രാതരഃ, മയാ യഃ സുസംവാദോ ഘോഷിതഃ സ മാനുഷാന്ന ലബ്ധസ്തദഹം യുഷ്മാൻ ജ്ഞാപയാമി|
12 ૧૨ કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યાથી પામ્યો છું.
അഹം കസ്മാച്ചിത് മനുഷ്യാത് തം ന ഗൃഹീതവാൻ ന വാ ശിക്ഷിതവാൻ കേവലം യീശോഃ ഖ്രീഷ്ടസ്യ പ്രകാശനാദേവ|
13 ૧૩ હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારે મારું જે જીવન હતું તે વિષે તો તમે સાંભળ્યું છે, કે હું ઈશ્વરની મંડળીને અતિશય સતાવતો અને તેની પાયમાલી કરતો હતો.
പുരാ യിഹൂദിമതാചാരീ യദാഹമ് ആസം തദാ യാദൃശമ് ആചരണമ് അകരവമ് ഈശ്വരസ്യ സമിതിം പ്രത്യതീവോപദ്രവം കുർവ്വൻ യാദൃക് താം വ്യനാശയം തദവശ്യം ശ്രുതം യുഷ്മാഭിഃ|
14 ૧૪ અને મારા પિતૃઓના ધર્મ વિષે હું બહુ ઝનૂની બનીને, મારા જાતિ ભાઈઓમાંના ઘણાં સાથીઓ કરતાં યહૂદી સંપ્રદાયમાં વધારે પારંગત થયો.
അപരഞ്ച പൂർവ്വപുരുഷപരമ്പരാഗതേഷു വാക്യേഷ്വന്യാപേക്ഷാതീവാസക്തഃ സൻ അഹം യിഹൂദിധർമ്മതേ മമ സമവയസ്കാൻ ബഹൂൻ സ്വജാതീയാൻ അത്യശയി|
15 ૧૫ પણ ઈશ્વર જેમણે મને મારા જન્મનાં દિવસથી જ અલગ કર્યો હતો તથા પોતાની કૃપામાં મને તેડાવ્યો હતો, તેમને જયારે એ પસંદ પડ્યું
കിഞ്ച യ ഈശ്വരോ മാതൃഗർഭസ്ഥം മാം പൃഥക് കൃത്വാ സ്വീയാനുഗ്രഹേണാഹൂതവാൻ
16 ૧૬ કે તે પોતાના દીકરાને મારામાં પ્રગટ કરે, એ માટે કે હું તેમની સુવાર્તા બિનયહૂદીઓમાં પ્રગટ કરું, ત્યારે મેં કોઈ જ મનુષ્યની સલાહ લીધી નહિ,
സ യദാ മയി സ്വപുത്രം പ്രകാശിതും ഭിന്നദേശീയാനാം സമീപേ ഭയാ തം ഘോഷയിതുഞ്ചാഭ്യലഷത് തദാഹം ക്രവ്യശോണിതാഭ്യാം സഹ ന മന്ത്രയിത്വാ
17 ૧૭ કે મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરુશાલેમ ગયો નહિ પણ અરબસ્તાનમાં ગયો અને ફરીથી દમસ્કસમાં પાછો આવ્યો.
പൂർവ്വനിയുക്താനാം പ്രേരിതാനാം സമീപം യിരൂശാലമം ന ഗത്വാരവദേശം ഗതവാൻ പശ്ചാത് തത്സ്ഥാനാദ് ദമ്മേഷകനഗരം പരാവൃത്യാഗതവാൻ|
18 ૧૮ ત્યાર પછી ત્રણ વરસ બાદ કેફા પિતર ને મળવાને હું યરુશાલેમ ગયો, અને તેની સાથે પંદર દિવસ રહ્યો;
തതഃ പരം വർഷത്രയേ വ്യതീതേഽഹം പിതരം സമ്ഭാഷിതും യിരൂശാലമം ഗത്വാ പഞ്ചദശദിനാനി തേന സാർദ്ധമ് അതിഷ്ഠം|
19 ૧૯ પણ પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહિ, કેવળ પ્રભુના ભાઈ યાકૂબને મળ્યો.
കിന്തു തം പ്രഭോ ർഭ്രാതരം യാകൂബഞ്ച വിനാ പ്രേരിതാനാം നാന്യം കമപ്യപശ്യം|
20 ૨૦ જુઓ, હું તમને જે લખું છું, તે ઈશ્વરની સમક્ષ કહું છું; હું જૂઠું કહેતો નથી.
യാന്യേതാനി വാക്യാനി മയാ ലിഖ്യന്തേ താന്യനൃതാനി ന സന്തി തദ് ഈശ്വരോ ജാനാതി|
21 ૨૧ પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો.
തതഃ പരമ് അഹം സുരിയാം കിലികിയാഞ്ച ദേശൗ ഗതവാൻ|
22 ૨૨ અને ખ્રિસ્તમાંના યહૂદિયા પ્રાંતની મંડળીઓને મારી ઓળખ થઈ નહોતી.
തദാനീം യിഹൂദാദേശസ്ഥാനാം ഖ്രീഷ്ടസ്യ സമിതീനാം ലോകാഃ സാക്ഷാത് മമ പരിചയമപ്രാപ്യ കേവലം ജനശ്രുതിമിമാം ലബ്ധവന്തഃ,
23 ૨૩ તેઓએ એટલું જ સાંભળ્યું હતું કે, અગાઉ જે અમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે નાશ કરતો હતો, તે હમણાં એ જ વિશ્વાસને પ્રગટ કરે છે.
യോ ജനഃ പൂർവ്വമ് അസ്മാൻ പ്രത്യുപദ്രവമകരോത് സ തദാ യം ധർമ്മമനാശയത് തമേവേദാനീം പ്രചാരയതീതി|
24 ૨૪ મારે લીધે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો.
തസ്മാത് തേ മാമധീശ്വരം ധന്യമവദൻ|