< એફેસીઓને પત્ર 1 >

1 એફેસસમાં જે સંતો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને, ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થયેલો પાઉલ લખે છે:
ഈശ്വരസ്യേച്ഛയാ യീശുഖ്രീഷ്ടസ്യ പ്രേരിതഃ പൗല ഇഫിഷനഗരസ്ഥാൻ പവിത്രാൻ ഖ്രീഷ്ടയീശൗ വിശ്വാസിനോ ലോകാൻ പ്രതി പത്രം ലിഖതി|
2 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત હો.
അസ്മാകം താതസ്യേശ്വരസ്യ പ്രഭോ ര്യീശുഖ്രീഷ്ടസ്യ ചാനുഗ്രഹഃ ശാന്തിശ്ച യുഷ്മാസു വർത്തതാം|
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા અને ઈશ્વરની સ્તુતિ હો; તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે;
അസ്മാകം പ്രഭോ ര്യീശോഃ ഖ്രീഷ്ടസ്യ താത ഈശ്വരോ ധന്യോ ഭവതു; യതഃ സ ഖ്രീഷ്ടേനാസ്മഭ്യം സർവ്വമ് ആധ്യാത്മികം സ്വർഗീയവരം ദത്തവാൻ|
4 એ પ્રમાણે ઈશ્વરે સૃષ્ટિના સર્જન અગાઉ આપણને તેમનાંમાં ઈસુ ખ્રિસ્તમાં પસંદ કર્યા છે, એ સારુ કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.
വയം യത് തസ്യ സമക്ഷം പ്രേമ്നാ പവിത്രാ നിഷ്കലങ്കാശ്ച ഭവാമസ്തദർഥം സ ജഗതഃ സൃഷ്ടേ പൂർവ്വം തേനാസ്മാൻ അഭിരോചിതവാൻ, നിജാഭിലഷിതാനുരോധാച്ച
5 તેમણે ઈશ્વરપિતાએ પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, પોતાને સારુ, આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમના ઈશ્વરના પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યા
യീശുനാ ഖ്രീഷ്ടേന സ്വസ്യ നിമിത്തം പുത്രത്വപദേഽസ്മാൻ സ്വകീയാനുഗ്രഹസ്യ മഹത്ത്വസ്യ പ്രശംസാർഥം പൂർവ്വം നിയുക്തവാൻ|
6 કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય; એ કૃપા તેમણે પોતાના વહાલા પુત્ર ઈસુ દ્વારા આપણને મફત આપી છે.
തസ്മാദ് അനുഗ്രഹാത് സ യേന പ്രിയതമേന പുത്രേണാസ്മാൻ അനുഗൃഹീതവാൻ,
7 ઈસુ ખ્રિસ્તનાં રક્તદ્વારા, તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.
വയം തസ്യ ശോണിതേന മുക്തിമ് അർഥതഃ പാപക്ഷമാം ലബ്ധവന്തഃ|
8 સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં તેમણે આપણા પર એ કૃપાની બહુ વૃદ્ધિ કરી છે.
തസ്യ യ ഈദൃശോഽനുഗ്രഹനിധിസ്തസ്മാത് സോഽസ്മഭ്യം സർവ്വവിധം ജ്ഞാനം ബുദ്ധിഞ്ച ബാഹുല്യരൂപേണ വിതരിതവാൻ|
9 તેમણે ઈસુ ખ્રિસ્તમાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્નતા પ્રમાણે, પોતાની ઇચ્છાનો મર્મ આપણને જણાવ્યો,
സ്വർഗപൃഥിവ്യോ ര്യദ്യദ് വിദ്യതേ തത്സർവ്വം സ ഖ്രീഷ്ടേ സംഗ്രഹീഷ്യതീതി ഹിതൈഷിണാ
10 ૧૦ કે, સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં, સ્વર્ગમાંના તથા પૃથ્વી પરનાં સર્વનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે, હા ખ્રિસ્તમાં.
തേന കൃതോ യോ മനോരഥഃ സമ്പൂർണതാം ഗതവത്സു സമയേഷു സാധയിതവ്യസ്തമധി സ സ്വകീയാഭിലാഷസ്യ നിഗൂഢം ഭാവമ് അസ്മാൻ ജ്ഞാപിതവാൻ|
11 ૧૧ જેમનાંમાં આપણે તેમના વારસો નિમાયા અને જે પોતાની ઇચ્છા પ્રમાણે સર્વ કરે છે, તેમના સંકલ્પ પ્રમાણે, આપણે અગાઉથી નિર્મિત થયા હતા;
പൂർവ്വം ഖ്രീഷ്ടേ വിശ്വാസിനോ യേ വയമ് അസ്മത്തോ യത് തസ്യ മഹിമ്നഃ പ്രശംസാ ജായതേ,
12 ૧૨ જેથી ખ્રિસ્ત પર પહેલાંથી આશા રાખનારા અમે તેમના મહિમાની સ્તુતિને સારુ થઈએ.
തദർഥം യഃ സ്വകീയേച്ഛായാഃ മന്ത്രണാതഃ സർവ്വാണി സാധയതി തസ്യ മനോരഥാദ് വയം ഖ്രീഷ്ടേന പൂർവ്വം നിരൂപിതാഃ സന്തോഽധികാരിണോ ജാതാഃ|
13 ૧૩ તમે પણ, સત્યનું વચન એટલે તમારા ઉદ્ધારની સુવાર્તા સાંભળીને, અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને, તેમનાંમાં આશાવચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા;
യൂയമപി സത്യം വാക്യമ് അർഥതോ യുഷ്മത്പരിത്രാണസ്യ സുസംവാദം നിശമ്യ തസ്മിന്നേവ ഖ്രീഷ്ടേ വിശ്വസിതവന്തഃ പ്രതിജ്ഞാതേന പവിത്രേണാത്മനാ മുദ്രയേവാങ്കിതാശ്ച|
14 ૧૪ ઈશ્વરના આત્મા પોતાના દ્રવ્યરૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં પ્રભુના મહિમાને અર્થે આપણા વારસાની ખાતરી છે.
യതസ്തസ്യ മഹിമ്നഃ പ്രകാശായ തേന ക്രീതാനാം ലോകാനാം മുക്തി ര്യാവന്ന ഭവിഷ്യതി താവത് സ ആത്മാസ്മാകമ് അധികാരിത്വസ്യ സത്യങ്കാരസ്യ പണസ്വരൂപോ ഭവതി|
15 ૧૫ એ માટે હું પણ, પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા તમામ સંતો પ્રત્યે તમારા પ્રેમ વિષે સાંભળીને,
പ്രഭൗ യീശൗ യുഷ്മാകം വിശ്വാസഃ സർവ്വേഷു പവിത്രലോകേഷു പ്രേമ ചാസ്ത ഇതി വാർത്താം ശ്രുത്വാഹമപി
16 ૧૬ તમારે સારુ આભાર માનવાનું ચૂકતો નથી; મારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીને માગુ છું કે.
യുഷ്മാനധി നിരന്തരമ് ഈശ്വരം ധന്യം വദൻ പ്രാർഥനാസമയേ ച യുഷ്മാൻ സ്മരൻ വരമിമം യാചാമി|
17 ૧૭ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાના વિષેના ડહાપણને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે;
അസ്മാകം പ്രഭോ ര്യീശുഖ്രീഷ്ടസ്യ താതോ യഃ പ്രഭാവാകര ഈശ്വരഃ സ സ്വകീയതത്ത്വജ്ഞാനായ യുഷ്മഭ്യം ജ്ഞാനജനകമ് പ്രകാശിതവാക്യബോധകഞ്ചാത്മാനം ദേയാത്|
18 ૧૮ અને તમારાં અંતર્નયનો પ્રકાશિત થઈ ગયા હોવાથી તેમના આમંત્રણની આશા અને સંતોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ શી છે.
യുഷ്മാകം ജ്ഞാനചക്ഷൂംഷി ച ദീപ്തിയുക്താനി കൃത്വാ തസ്യാഹ്വാനം കീദൃശ്യാ പ്രത്യാശയാ സമ്ബലിതം പവിത്രലോകാനാം മധ്യേ തേന ദത്തോഽധികാരഃ കീദൃശഃ പ്രഭാവനിധി ർവിശ്വാസിഷു ചാസ്മാസു പ്രകാശമാനസ്യ
19 ૧૯ અને તેમની મહાન શક્તિના પરાક્રમ પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિ શી છે, તે તમે સમજો.
തദീയമഹാപരാക്രമസ്യ മഹത്വം കീദൃഗ് അനുപമം തത് സർവ്വം യുഷ്മാൻ ജ്ഞാപയതു|
20 ૨૦ ઈશ્વરે તે પરાક્રમ ખ્રિસ્તમાં બતાવીને ઈસુને મૂએલાંમાંથી સજીવન કર્યા,
യതഃ സ യസ്യാഃ ശക്തേഃ പ്രബലതാം ഖ്രീഷ്ടേ പ്രകാശയൻ മൃതഗണമധ്യാത് തമ് ഉത്ഥാപിതവാൻ,
21 ૨૧ અને સર્વ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, આધિપત્ય તથા પ્રત્યેક નામ જે કેવળ આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા. (aiōn g165)
അധിപതിത്വപദം ശാസനപദം പരാക്രമോ രാജത്വഞ്ചേതിനാമാനി യാവന്തി പദാനീഹ ലോകേ പരലോകേ ച വിദ്യന്തേ തേഷാം സർവ്വേഷാമ് ഊർദ്ധ്വേ സ്വർഗേ നിജദക്ഷിണപാർശ്വേ തമ് ഉപവേശിതവാൻ, (aiōn g165)
22 ૨૨ અને સઘળાંને તેમણે તેમના પગ નીચે રાખ્યાં, અને તેમને સર્વ પર વિશ્વાસી સમુદાયના શિરપતિ તરીકે નિર્માણ કર્યા;
സർവ്വാണി തസ്യ ചരണയോരധോ നിഹിതവാൻ യാ സമിതിസ്തസ്യ ശരീരം സർവ്വത്ര സർവ്വേഷാം പൂരയിതുഃ പൂരകഞ്ച ഭവതി തം തസ്യാ മൂർദ്ധാനം കൃത്വാ
23 ૨૩ વિશ્વાસી સમુદાય તો ખ્રિસ્તનું શરીર છે, ખ્રિસ્ત તેમાં સંપૂર્ણ રીતે વસેલા છે; તે સર્વમાં સર્વ છે.
സർവ്വേഷാമ് ഉപര്യ്യുപരി നിയുക്തവാംശ്ച സൈവ ശക്തിരസ്മാസ്വപി തേന പ്രകാശ്യതേ|

< એફેસીઓને પત્ર 1 >