< ఎజ్రా 2 >

1 నెబుకద్నెజరు రాజు బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్ళిన వారికి ఆ దేశంలో పుట్టి చెర నుండి విడుదల పొంది యెరూషలేము, యూదా దేశాల్లో తమ తమ పట్టణాలకు వెళ్ళడానికి అనుమతి పొందినవారు.
બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:
2 వారిలో జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా, అనేవాళ్ళు ఉన్నారు. బబులోను నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజల లెక్క ఇది.
ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ. ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.
3 పరోషు వంశం వారు 2, 172 మంది.
પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.
4 షెఫట్య వంశం వారు 372 మంది.
શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.
5 ఆరహు వంశం వారు 775 మంది.
આરાહના વંશજો: સાતસો પંચોતેર.
6 పహత్మోయాబు వంశం వారు యేషూవ యోవాబు వంశం వారితో కలిపి 2, 812 మంది.
યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.
7 ఏలాము వంశం వారు 1, 254 మంది.
એલામના વંશજો: એક હજાર બસો ચોપન.
8 జత్తూ వంశం వారు 945 మంది.
ઝાત્તૂના વંશજો: નવસો પિસ્તાળીસ.
9 జక్కయి వంశం వారు 760 మంది.
ઝાકકાયના વંશજો: સાતસો સાઠ.
10 ౧౦ బానీ వంశం వారు 642 మంది.
૧૦બાનીના વંશજો: છસો બેતાળીસ.
11 ౧౧ బేబై వంశం వారు 643 మంది.
૧૧બેબાયના વંશજો: છસો ત્રેવીસ.
12 ౧౨ అజ్గాదు వంశం వారు 1, 222 మంది.
૧૨આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.
13 ౧౩ అదొనీకాము వంశం వారు 666 మంది.
૧૩અદોનિકામના વંશજો: છસો છાસઠ.
14 ౧౪ బిగ్వయి వంశం వారు 2,056 మంది.
૧૪બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન.
15 ౧౫ ఆదీను వంశం వారు 454 మంది.
૧૫આદીનના વંશજો: ચારસો ચોપન.
16 ౧౬ అటేరు వంశం వారు హిజ్కియాతో కలిపి 98 మంది.
૧૬આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું.
17 ౧౭ బెజయి వంశం వారు 323 మంది.
૧૭બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ.
18 ౧౮ యోరా వంశం వారు 112 మంది.
૧૮યોરાના વંશજો: એકસો બાર.
19 ౧౯ హాషుము వంశం వారు 223 మంది,
૧૯હાશુમના લોકો: બસો ત્રેવીસ
20 ౨౦ గిబ్బారు వంశం వారు 95 మంది.
૨૦ગિબ્બારના લોકો: પંચાણું.
21 ౨౧ బేత్లెహేము వంశం వారు 123 మంది.
૨૧બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ.
22 ౨౨ నెటోపా వంశం వారు 56 మంది.
૨૨નટોફાના લોકો: છપ્પન.
23 ౨౩ అనాతోతు వంశం వారు 128 మంది.
૨૩અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.
24 ౨౪ అజ్మావెతు వంశం వారు 42 మంది,
૨૪આઝમાવેથના લોકો: બેતાળીસ.
25 ౨౫ కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు వంశాల వారు 743 మంది.
૨૫કિર્યાથ-યારીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ.
26 ౨౬ రమా గెబ వంశం వారు 621 మంది.
૨૬રામા અને ગેબાના લોકો: છસો એકવીસ.
27 ౨౭ మిక్మషు వంశం వారు 123 మంది.
૨૭મિખ્માશના લોકો: એકસો બાવીસ.
28 ౨౮ బేతేలు, హాయి గ్రామం వారు 222 మంది.
૨૮બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ.
29 ౨౯ నెబో వంశం వారు 52 మంది.
૨૯નબોના લોકો: બાવન.
30 ౩౦ మగ్బీషు వంశం వారు 156 మంది.
૩૦માગ્બીશના લોકો: એકસો છપ્પન.
31 ౩౧ వేరొక ఏలాము వంశం వారు 1, 254 మంది.
૩૧બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન.
32 ౩౨ హారీము వంశం వారు 320 మంది.
૩૨હારીમના લોકો: ત્રણસો વીસ.
33 ౩౩ లోదు, హదీదు, ఓనో గ్రామాల వారు 725 మంది.
૩૩લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ.
34 ౩౪ యెరికో వంశం వారు 345 మంది.
૩૪યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ.
35 ౩౫ సెనాయా వంశం వారు 3, 630 మంది.
૩૫સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ.
36 ౩౬ యాజకుల్లో యేషూవ సంతానమైన యెదాయా వంశం వారు 953 మంది.
૩૬યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.
37 ౩౭ ఇమ్మేరు వంశం వారు 1,052 మంది.
૩૭ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.
38 ౩౮ పషూరు వంశం వారు 1, 247 మంది.
૩૮પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.
39 ౩౯ హారీము వంశం వారు 1,017 మంది.
૩૯હારીમના વંશજો: એક હજાર સત્તર.
40 ౪౦ లేవీయ గోత్రానికి చెందిన యేషూవ, కద్మీయేలు, హోదవ్యా, అనేవారి వంశం వారు మొత్తం 74 మంది.
૪૦લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.
41 ౪౧ గాయకులైన ఆసాపు వంశం వారు 128 మంది.
૪૧ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.
42 ౪౨ ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వంశం వారు 139 మంది.
૪૨ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.
43 ౪౩ నెతీనీయులకు చెందిన జీహా, హశూపా, టబ్బాయోతు వంశాల వారు.
૪૩ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,
44 ౪౪ కేరోసు, సీయహా, పాదోను వంశాల వారు.
૪૪કેરોસ, સીહા, પાદોન,
45 ౪౫ లెబానా, హగాబా, అక్కూబు వంశాల వారు.
૪૫લબાના, હગાબા, આક્કુબ,
46 ౪౬ హాగాబు, షల్మయి, హానాను వంశాల వారు.
૪૬હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો.
47 ౪౭ గిద్దేలు, గహరు, రెవాయా వంశాల వారు.
૪૭ગિદ્દેલ, ગહાર, રાયા,
48 ౪౮ రెజీను, నెకోదా, గజ్జాము వంశాల వారు.
૪૮રસીન, નકોદા, ગાઝ્ઝામ,
49 ౪౯ ఉజ్జా, పాసెయ, బేసాయి వంశాల వారు.
૪૯ઉઝઝા, પાસેઆ, બેસાઈ,
50 ౫౦ అస్నా, మెహూనీము, నెపూసీము వంశాల వారు.
૫૦આસના, મેઉનીમ, નફીસીમના વંશજો.
51 ౫౧ బక్బూకు, హకూపా, హర్హూరు వంశం వారు.
૫૧બાકબુક, હાકૂફા અને હાર્હૂર,
52 ౫౨ బజ్లీతు, మెహీదా, హర్షా వంశాల వారు.
૫૨બાસ્લુથ, મહિદા, હાર્શા,
53 ౫౩ బర్కోసు, సీసెరా, తెమహు వంశాల వారు.
૫૩બાર્કોસ, સીસરા, તેમા,
54 ౫౪ నెజీయహు, హటీపా వంశాల వారు.
૫૪નસીઆ અને હટીફાના વંશજો.
55 ౫౫ సొలొమోను సేవకుల వారసులు, సొటయి, సోపెరెతు, పెరూదా వంశాల వారు.
૫૫સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,
56 ౫౬ యహలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు.
૫૬યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ,
57 ౫౭ షెఫట్య, హట్టీలు, జెబాయీముకు చెందిన పొకెరెతు, ఆమీ వంశాల వారు.
૫૭શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો.
58 ౫౮ నెతీనీయులు, సొలొమోను సేవకుల వారసులు మొత్తం 392 మంది,
૫૮ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.
59 ౫౯ ఇంకా తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు, అనే ప్రాంతాల నుండి మరి కొందరు వచ్చారు. అయితే వీరు తమ తండ్రుల కుటుంబాల, వంశాల రుజువులు చూపలేక పోవడం వల్ల వీరు ఇశ్రాయేలీయులో కాదో తెలియలేదు.
૫૯તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:
60 ౬౦ వీళ్ళు దెలాయ్యా, టోబీయా, నెకోదా వంశాలవారు. వీరు 652 మంది,
૬૦દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન,
61 ౬౧ ఇంకా యాజకుల వారసులైన హబాయ్యా, హాక్కోజు వంశాలవారు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమార్తెల్లో ఒకామెను పెండ్లి చేసికొన్న వారి పేర్లను బట్టి బర్జిల్లయి అనే వ్యక్తి వంశం వారు.
૬૧યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો.
62 ౬౨ వీరు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ వారు తమ యాజక వృత్తిలో అపవిత్రులయ్యారు కాబట్టి వారి పేర్లు కనబడలేదు.
૬૨તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી
63 ౬౩ ఊరీము, తుమ్మీము ధరించుకొనే ఒక యాజకుడు నియామకం అయ్యే వరకూ దేవునికి ప్రతిష్ఠితమైన పదార్థాలను తినకూడదని వారి గవర్నర్ వారికి ఆజ్ఞాపించాడు.
૬૩સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ.
64 ౬౪ సమకూడిన ప్రజలు మొత్తం 42, 360 మంది అయ్యారు.
૬૪સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી.
65 ౬౫ వీరు కాకుండా వీరి దాసులు, దాసీలు 7, 337 మంది, గాయకులు, గాయనిలు 200 మంది ఉన్నారు.
૬૫તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા બસો હતી.
66 ౬౬ వారి దగ్గర గుర్రాలు 736, కంచర గాడిదలు 245,
૬૬તેઓનાં જાનવરોમાં, સાતસો છત્રીસ ઘોડા, બસો પિસ્તાળીસ ખચ્ચરો,
67 ౬౭ ఒంటెలు 435, గాడిదలు 6, 720 ఉన్నాయి.
૬૭ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં.
68 ౬౮ గోత్రాల ప్రముఖులు కొందరు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి వచ్చి, దేవుని మందిరం కట్టడానికి స్వచ్చందంగా కానుకలు అర్పించారు.
૬૮જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.
69 ౬౯ ఆలయ నిర్మాణ పని కోసం తమ శక్తి కొద్ది 500 కిలోల బంగారం, 2, 800 కిలోల వెండి, ఖజానాకు ఇచ్చారు. 100 యాజక వస్త్రాలు ఇచ్చారు.
૬૯તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં.
70 ౭౦ యాజకులు, లేవీయులు, ప్రజల్లో కొందరు, గాయకులు, ద్వారపాలకులు, నెతీనీయులు తమ తమ పట్టణాలకు వచ్చి నివాసమున్నారు. ఇశ్రాయేలీయులంతా తమ తమ పట్టణాల్లో నివసించారు.
૭૦યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.

< ఎజ్రా 2 >