< པྲེརིཏཱཿ 5 >

1 ཏདཱ ཨནཱནིཡནཱམཀ ཨེཀོ ཛནོ ཡསྱ བྷཱཪྻྱཱཡཱ ནཱམ སཕཱིརཱ ས སྭཱདྷིཀཱརཾ ཝིཀྲཱིཡ
પણ અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફીરાએ પોતાની મિલકત વેચી.
2 སྭབྷཱཪྻྱཱཾ ཛྙཱཔཡིཏྭཱ ཏནྨཱུལྱསྱཻཀཱཾཤཾ སངྒོཔྱ སྠཱཔཡིཏྭཱ ཏདནྱཱཾཤམཱཏྲམཱནཱིཡ པྲེརིཏཱནཱཾ ཙརཎེཥུ སམརྤིཏཝཱན྄།
સાફીરાની સંમતિથી અનાન્યાએ તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે પણ રાખ્યું; અને કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો.
3 ཏསྨཱཏ྄ པིཏརོཀཐཡཏ྄ ཧེ ཨནཱནིཡ བྷཱུམེ རྨཱུལྱཾ ཀིཉྩིཏ྄ སངྒོཔྱ སྠཱཔཡིཏུཾ པཝིཏྲསྱཱཏྨནཿ སནྣིདྷཽ མྲྀཥཱཝཱཀྱཾ ཀཐཡིཏུཉྩ ཤཻཏཱན྄ ཀུཏསྟཝཱནྟཿཀརཎེ པྲཝྲྀཏྟིམཛནཡཏ྄?
પણ પિતરે કહ્યું કે, ‘ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું, તથા જમીનનાં મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે?
4 སཱ བྷཱུམི ཪྻདཱ ཏཝ ཧསྟགཏཱ ཏདཱ ཀིཾ ཏཝ སྭཱིཡཱ ནཱསཱིཏ྄? ཏརྷི སྭཱནྟཿཀརཎེ ཀུཏ ཨེཏཱདྲྀཤཱི ཀུཀལྤནཱ ཏྭཡཱ ཀྲྀཏཱ? ཏྭཾ ཀེཝལམནུཥྱསྱ ནིཀཊེ མྲྀཥཱཝཱཀྱཾ ནཱཝཱདཱིཿ ཀིནྟྭཱིཤྭརསྱ ནིཀཊེ྅པི།
તે જમીન તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું તેનું મૂલ્ય તારે સ્વાધીન નહોતું? તેં પોતાના મનમાં આવો વિચાર કેમ આવવા દીધો? તેં માણસોને નહિ પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે.’
5 ཨེཏཱཾ ཀཐཱཾ ཤྲུཏྭཻཝ སོ྅ནཱནིཡོ བྷཱུམཽ པཏན྄ པྲཱཎཱན྄ ཨཏྱཛཏ྄, ཏདྭྲྀཏྟཱནྟཾ ཡཱཝནྟོ ལོཀཱ ཨཤྲྀཎྭན྄ ཏེཥཱཾ སཪྻྭེཥཱཾ མཧཱབྷཡམ྄ ཨཛཱཡཏ྄།
એ વાતો સાંભળતાં જ અનાન્યાએ પડીને પોતાનો પ્રાણ છોડ્યો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણી બીક લાગી.
6 ཏདཱ ཡུཝལོཀཱསྟཾ ཝསྟྲེཎཱཙྪཱདྱ བཧི རྣཱིཏྭཱ ཤྨཤཱནེ྅སྠཱཔཡན྄།
પછી જુવાનોએ ઊઠીને તેને વસ્ત્રમાં વીંટાળ્યો, અને બહાર લઈ જઈને દફનાવ્યો.
7 ཏཏཿ པྲཧརཻཀཱནནྟརཾ ཀིཾ ཝྲྀཏྟཾ ཏནྣཱཝགཏྱ ཏསྱ བྷཱཪྻྱཱཔི ཏཏྲ སམུཔསྠིཏཱ།
ત્રણેક કલાક પછી તેની પત્ની અંદર આવી, જે થયું હતું તેની તેને ખબર નહોતી.
8 ཏཏཿ པིཏརསྟཱམ྄ ཨཔྲྀཙྪཏ྄, ཡུཝཱབྷྱཱམ྄ ཨེཏཱཝནྨུདྲཱབྷྱོ བྷཱུམི ཪྻིཀྲཱིཏཱ ན ཝཱ? ཨེཏཏྭཾ ཝད; ཏདཱ སཱ པྲཏྱཝཱདཱིཏ྄ སཏྱམ྄ ཨེཏཱཝདྦྷྱོ མུདྲཱབྷྱ ཨེཝ།
ત્યારે પિતરે સાફીરાને પૂછ્યું કે, મને કહે, તમે શું આટલી જ કિંમતે તે જમીન વેચી? તેણે તેને કહ્યું કે, હા, એટલી જ કિંમતે.
9 ཏཏཿ པིཏརོཀཐཡཏ྄ ཡུཝཱཾ ཀཐཾ པརམེཤྭརསྱཱཏྨཱནཾ པརཱིཀྵིཏུམ྄ ཨེཀམནྟྲཎཱཝབྷཝཏཱཾ? པཤྱ ཡེ ཏཝ པཏིཾ ཤྨཤཱནེ སྠཱཔིཏཝནྟསྟེ དྭཱརསྱ སམཱིཔེ སམུཔཏིཥྛནྟི ཏྭཱམཔི བཧིརྣེཥྱནྟི།
ત્યારે પિતરે તેને કહ્યું કે, પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બન્નેએ કેમ સંપ કર્યો છે? જો, તારા પતિને દફનાવનારાંઓ હવે બારણા પાસે આવી પહોંચ્યા છે, અને તેઓ તને પણ લઈ જશે.
10 ཏཏཿ སཱཔི ཏསྱ ཙརཎསནྣིདྷཽ པཏིཏྭཱ པྲཱཎཱན྄ ཨཏྱཱཀྵཱིཏ྄། པཤྩཱཏ྄ ཏེ ཡུཝཱནོ྅བྷྱནྟརམ྄ ཨཱགཏྱ ཏཱམཔི མྲྀཏཱཾ དྲྀཥྚྭཱ བཧི རྣཱིཏྭཱ ཏསྱཱཿ པཏྱུཿ པཱརྴྭེ ཤྨཤཱནེ སྠཱཔིཏཝནྟཿ།
૧૦તત્કાળ સાફીરાએ તેમના પગ પાસે પડીને પોતાનો પ્રાણ છોડ્યો; પછી તે જુવાનોએ આવીને તેને મરણ પામેલી જોઈ, અને બહાર લઈ જઈને તેને તેના પતિની કબર પાસે દફનાવી.
11 ཏསྨཱཏ྄ མཎྜལྱཱཿ སཪྻྭེ ལོཀཱ ཨནྱལོཀཱཤྩ ཏཱཾ ཝཱརྟྟཱཾ ཤྲུཏྭཱ སཱདྷྭསཾ གཏཱཿ།
૧૧આથી આખા વિશ્વાસી સમુદાયને તથા જે લોકોએ એ વાતો સાંભળી તે સર્વને ઘણો ડર લાગ્યો.
12 ཏཏཿ པརཾ པྲེརིཏཱནཱཾ ཧསྟཻ རློཀཱནཱཾ མདྷྱེ བཧྭཱཤྩཪྻྱཱཎྱདྦྷུཏཱནི ཀརྨྨཱཎྱཀྲིཡནྟ; ཏདཱ ཤིཥྱཱཿ སཪྻྭ ཨེཀཙིཏྟཱིབྷཱུཡ སུལེམཱནོ ྅ལིནྡེ སམྦྷཱུཡཱསན྄།
૧૨પ્રેરિતોની હસ્તક લોકોમાં ઘણાં ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થયાં. તેઓ સર્વ એક ચિત્તે સુલેમાનની પરસાળમાં નિયમિત મળતા હતા;
13 ཏེཥཱཾ སངྒྷཱནྟརྒོ བྷཝིཏུཾ ཀོཔི པྲགལྦྷཏཱཾ ནཱགམཏ྄ ཀིནྟུ ལོཀཱསྟཱན྄ སམཱདྲིཡནྟ།
૧૩પણ બીજાઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિંમત થતી ન હતી; તોપણ લોકો તેઓને માન આપતા.
14 སྟྲིཡཿ པུརུཥཱཤྩ བཧཝོ ལོཀཱ ཝིཤྭཱསྱ པྲབྷུཾ ཤརཎམཱཔནྣཱཿ།
૧૪અને પ્રભુ પર વિશ્વાસ કરનારાં, સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ, વધારે પ્રમાણમાં ઉમેરાતાં ગયા;
15 པིཏརསྱ གམནཱགམནཱབྷྱཱཾ ཀེནཱཔི པྲཀཱརེཎ ཏསྱ ཚཱཡཱ ཀསྨིཾཤྩིཛྫནེ ལགིཥྱཏཱིཏྱཱཤཡཱ ལོཀཱ རོགིཎཿ ཤིཝིཀཡཱ ཁཊྭཡཱ ཙཱནཱིཡ པཐི པཐི སྠཱཔིཏཝནྟཿ།
૧૫એટલે સુધી કે તેઓએ માંદાઓને લાવીને પથારીઓ તથા ખાટલાઓ પર સુવાડ્યાં, જેથી પિતર પાસે થઈને જાય તો તેનો પડછાયો પણ તેઓમાંના કોઈનાં ઉપર પડે.
16 ཙཏུརྡིཀྶྠནགརེབྷྱོ བཧཝོ ལོཀཱཿ སམྦྷཱུཡ རོགིཎོ྅པཝིཏྲབྷུཏགྲསྟཱཾཤྩ ཡིརཱུཤཱལམམ྄ ཨཱནཡན྄ ཏཏཿ སཪྻྭེ སྭསྠཱ ཨཀྲིཡནྟ།
૧૬વળી યરુશાલેમની આસપાસનાં શહેરોમાંના ઘણાં લોક બીમારોને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાંઓને લઈને ત્યાં આવતા હતા, અને તેઓ બધાને સાજાં કરવામાં આવતાં હતાં.
17 ཨནནྟརཾ མཧཱཡཱཛཀཿ སིདཱུཀིནཱཾ མཏགྲཱཧིཎསྟེཥཱཾ སཧཙརཱཤྩ
૧૭પણ પ્રમુખ યાજક તથા તેના સઘળા સાથીઓ જેઓ સદૂકી પંથના હતા, તેઓને ખૂબ ઈર્ષા આવી,
18 མཧཱཀྲོདྷཱནྟྭིཏཱཿ སནྟཿ པྲེརིཏཱན྄ དྷྲྀཏྭཱ ནཱིཙལོཀཱནཱཾ ཀཱརཱཡཱཾ བདྡྷྭཱ སྠཱཔིཏཝནྟཿ།
૧૮અને પ્રેરિતોને પકડીને તેઓએ તેમને જેલમાં પૂર્યા.
19 ཀིནྟུ རཱཏྲཽ པརམེཤྭརསྱ དཱུཏཿ ཀཱརཱཡཱ དྭཱརཾ མོཙཡིཏྭཱ ཏཱན྄ བཧིརཱནཱིཡཱཀཐཡཏ྄,
૧૯પણ રાત્રે પ્રભુના સ્વર્ગદૂતે જેલના બારણાં ઉઘાડ્યાં, અને તેઓને બહાર લાવીને કહ્યું કે,
20 ཡཱུཡཾ གཏྭཱ མནྡིརེ དཎྜཱཡམཱནཱཿ སནྟོ ལོཀཱན྄ པྲཏཱིམཱཾ ཛཱིཝནདཱཡིཀཱཾ སཪྻྭཱཾ ཀཐཱཾ པྲཙཱརཡཏ།
૨૦તમે જાઓ, અને ભક્તિસ્થાનમાં ઊભા રહીને એ જીવન વિષેની બધી વાતો લોકોને સંભળાવો.
21 ཨིཏི ཤྲུཏྭཱ ཏེ པྲཏྱཱུཥེ མནྡིར ཨུཔསྠཱཡ ཨུཔདིཥྚཝནྟཿ། ཏདཱ སཧཙརགཎེན སཧིཏོ མཧཱཡཱཛཀ ཨཱགཏྱ མནྟྲིགཎམ྄ ཨིསྲཱཡེལྭཾཤསྱ སཪྻྭཱན྄ རཱཛསབྷཱསདཿ སབྷཱསྠཱན྄ ཀྲྀཏྭཱ ཀཱརཱཡཱསྟཱན྄ ཨཱཔཡིཏུཾ པདཱཏིགཎཾ པྲེརིཏཝཱན྄།
૨૧એ સાંભળીને પિતર તથા યોહાને વહેલી સવારે ભક્તિસ્થાનમાં જઈને પ્રવચન કર્યું. પણ પ્રમુખ યાજક તથા તેના સાથીઓએ આવીને સભા બોલાવી ભક્તિસ્થાનમાં ઇઝરાયલી લોકોના વડીલોને એકઠા કર્યા અને પિતર તથા યોહાનને લાવવાને માટે જેલમાં માણસ મોકલ્યા.
22 ཏཏསྟེ གཏྭཱ ཀཱརཱཡཱཾ ཏཱན྄ ཨཔྲཱཔྱ པྲཏྱཱགཏྱ ཨིཏི ཝཱརྟྟཱམ྄ ཨཝཱདིཥུཿ,
૨૨પણ સિપાઈઓ ત્યાં ગયા ત્યારે તેઓ તેમને જેલમાં મળ્યા નહિ; તેઓએ પાછા આવીને ખબર આપી કે,
23 ཝཡཾ ཏཏྲ གཏྭཱ ནིཪྻྭིགྷྣཾ ཀཱརཱཡཱ དྭཱརཾ རུདྡྷཾ རཀྵཀཱཾཤྩ དྭཱརསྱ བཧིརྡཎྜཱཡམཱནཱན྄ ཨདརྴཱམ ཨེཝ ཀིནྟུ དྭཱརཾ མོཙཡིཏྭཱ ཏནྨདྷྱེ ཀམཔི དྲཥྚུཾ ན པྲཱཔྟཱཿ།
૨૩અમે જેલના દરવાજાને સારી રીતે બંધ કરેલ તથા ચોકીદારોને દરવાજા આગળ ઊભા રહેલા જોયા; પણ અમે દરવાજો ઉઘાડ્યો ત્યારે અમને અંદર કોઈ માલૂમ પડ્યા નહિ.
24 ཨེཏཱཾ ཀཐཱཾ ཤྲུཏྭཱ མཧཱཡཱཛཀོ མནྡིརསྱ སེནཱཔཏིཿ པྲདྷཱནཡཱཛཀཱཤྩ, ཨིཏ པརཾ ཀིམཔརཾ བྷཝིཥྱཏཱིཏི ཙིནྟཡིཏྭཱ སནྡིགྡྷཙིཏྟཱ ཨབྷཝན྄།
૨૪હવે જ્યારે ભક્તિસ્થાનના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણ પામ્યા કે, આનું શું પરિણામ આવશે?
25 ཨེཏསྨིནྣེཝ སམཡེ ཀཤྩིཏ྄ ཛན ཨཱགཏྱ ཝཱརྟྟཱམེཏཱམ྄ ཨཝདཏ྄ པཤྱཏ ཡཱུཡཾ ཡཱན྄ མཱནཝཱན྄ ཀཱརཱཡཱམ྄ ཨསྠཱཔཡཏ ཏེ མནྡིརེ ཏིཥྛནྟོ ལོཀཱན྄ ཨུཔདིཤནྟི།
૨૫એટલામાં એક વ્યક્તિએ આવી તેઓને ખબર આપી કે, જુઓ, જે માણસોને તમે જેલમાં પૂર્યા હતા, તેઓ તો ભક્તિસ્થાનમાં ઊભા રહીને લોકોને ઉપદેશ આપે છે.
26 ཏདཱ མནྡིརསྱ སེནཱཔཏིཿ པདཱཏཡཤྩ ཏཏྲ གཏྭཱ ཙེལློཀཱཿ པཱཥཱཎཱན྄ ནིཀྵིཔྱཱསྨཱན྄ མཱརཡནྟཱིཏི བྷིཡཱ ཝིནཏྱཱཙཱརཾ ཏཱན྄ ཨཱནཡན྄།
૨૬ત્યારે સરદાર સિપાઈઓને સાથે લઈને જબરદસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો; કેમ કે તેઓ લોકોથી બીતા હતા કે, કદાચ તેઓ અમને પથ્થરે મારે.
27 ཏེ མཧཱསབྷཱཡཱ མདྷྱེ ཏཱན྄ ཨསྠཱཔཡན྄ ཏཏཿ པརཾ མཧཱཡཱཛཀསྟཱན྄ ཨཔྲྀཙྪཏ྄,
૨૭તેઓએ તેઓને લાવીને સભા આગળ હાજર કર્યા, અને પ્રમુખ યાજકે તેઓને પૂછ્યું કે,
28 ཨནེན ནཱམྣཱ སམུཔདེཥྚུཾ ཝཡཾ ཀིཾ དྲྀཌྷཾ ན ནྱཥེདྷཱམ? ཏཐཱཔི པཤྱཏ ཡཱུཡཾ སྭེཥཱཾ ཏེནོཔདེཤེནེ ཡིརཱུཤཱལམཾ པརིཔཱུརྞཾ ཀྲྀཏྭཱ ཏསྱ ཛནསྱ རཀྟཔཱཏཛནིཏཱཔརཱདྷམ྄ ཨསྨཱན྄ པྲཏྱཱནེཏུཾ ཙེཥྚདྷྭེ།
૨૮“અમે તમને સખત મના કરી હતી કે તમારે બોધ કરતાં એ નામ લેવું નહિ; પણ જુઓ, તમે તો તમારા પ્રવચનથી યરુશાલેમને ગજવી મૂક્યું છે, એ માણસનું રક્ત પાડવાનો દોષ તમે અમારા પર મૂકવા માગો છો.”
29 ཏཏཿ པིཏརོནྱཔྲེརིཏཱཤྩ པྲཏྱཝདན྄ མཱནུཥསྱཱཛྙཱགྲཧཎཱད྄ ཨཱིཤྭརསྱཱཛྙཱགྲཧཎམ྄ ཨསྨཱཀམུཙིཏམ྄།
૨૯પણ પિતર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો કે, માણસોના કરતાં અમારે ઈશ્વરનું વધારે માનવું જોઈએ.
30 ཡཾ ཡཱིཤུཾ ཡཱུཡཾ ཀྲུཤེ ཝེདྷིཏྭཱཧཏ ཏམ྄ ཨསྨཱཀཾ པཻཏྲྀཀ ཨཱིཤྭར ཨུཏྠཱཔྱ
૩૦જે ઈસુને તમે વધસ્તંભ પર જડીને મારી નાખ્યા, તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે ઉઠાડ્યાં છે.
31 ཨིསྲཱཡེལྭཾཤཱནཱཾ མནཿཔརིཝརྟྟནཾ པཱཔཀྵམཱཉྩ ཀརྟྟུཾ རཱཛཱནཾ པརིཏྲཱཏཱརཉྩ ཀྲྀཏྭཱ སྭདཀྵིཎཔཱརྴྭེ ཏསྱཱནྣཏིམ྄ ཨཀརོཏ྄།
૩૧તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા ઉદ્ધારક થવાને ઊંચા કર્યા છે, કે તેઓ ઇઝરાયલને પશ્ચાતાપ કરાવે તથા તેઓને પાપની માફી આપે.
32 ཨེཏསྨིན྄ ཝཡམཔི སཱཀྵིཎ ཨཱསྨཧེ, ཏཏ྄ ཀེཝལཾ ནཧི, ཨཱིཤྭར ཨཱཛྙཱགྲཱཧིབྷྱོ ཡཾ པཝིཏྲམ྄ ཨཱཏྨནཾ དཏྟཝཱན྄ སོཔི སཱཀྵྱསྟི།
૩૨અમે એ વાતોના સાક્ષી છીએ, અને ઈશ્વરે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યા છે તેઓ પણ સાક્ષી છે.
33 ཨེཏདྭཱཀྱེ ཤྲུཏེ ཏེཥཱཾ ཧྲྀདཡཱནི ཝིདྡྷཱནྱབྷཝན྄ ཏཏསྟེ ཏཱན྄ ཧནྟུཾ མནྟྲིཏཝནྟཿ།
૩૩આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયા, અને તેઓએ તેમને મારી નાખવાનો નિર્ણય કર્યો.
34 ཨེཏསྨིནྣེཝ སམཡེ ཏཏྶབྷཱསྠཱནཱཾ སཪྻྭལོཀཱནཱཾ མདྷྱེ སུཁྱཱཏོ གམིལཱིཡེལྣཱམཀ ཨེཀོ ཛནོ ཝྱཝསྠཱཔཀཿ ཕིརཱུཤིལོཀ ཨུཏྠཱཡ པྲེརིཏཱན྄ ཀྵཎཱརྠཾ སྠཱནཱནྟརཾ གནྟུམ྄ ཨཱདིཤྱ ཀཐིཏཝཱན྄,
૩૪પણ ગમાલીએલ નામે એક ફરોશી ન્યાયશાસ્ત્રી, જેને સર્વ લોકો માન આપતા હતા, તેણે સભામાં ઊભા થઈને હુકમ કર્યો કે આ વ્યક્તિઓને થોડીવાર સુધી બહાર લઈ જાઓ.
35 ཧེ ཨིསྲཱཡེལྭཾཤཱིཡཱཿ སཪྻྭེ ཡཱུཡམ྄ ཨེཏཱན྄ མཱནུཥཱན྄ པྲཏི ཡཏ྄ ཀརྟྟུམ྄ ཨུདྱཏཱསྟསྨིན྄ སཱཝདྷཱནཱ བྷཝཏ།
૩૫પછી તેણે તેઓને કહ્યું કે, ઓ ઇઝરાયલી માણસો, આ લોકોને તમે જે કરવા ઇચ્છો છો તે વિષે સાવચેત રહો.
36 ཨིཏཿ པཱུཪྻྭཾ ཐཱུདཱནཱམཻཀོ ཛན ཨུཔསྠཱཡ སྭཾ ཀམཔི མཧཱཔུརུཥམ྄ ཨཝདཏ྄, ཏཏཿ པྲཱཡེཎ ཙཏུཿཤཏལོཀཱསྟསྱ མཏགྲཱཧིཎོབྷཝན྄ པཤྩཱཏ྄ ས ཧཏོབྷཝཏ྄ ཏསྱཱཛྙཱགྲཱཧིཎོ ཡཱཝནྟོ ལོཀཱསྟེ སཪྻྭེ ཝིརྐཱིརྞཱཿ སནྟོ ྅ཀྲྀཏཀཱཪྻྱཱ ཨབྷཝན྄།
૩૬કેમ કે કેટલાક સમય પહેલાં થ્યુદાએ બળવો કરીને કહ્યું કે, હું એક મહાન વ્યક્તિ છું; તેની સાથે આશરે ચારસો માણસ સામેલ થયા હતા, તે માર્યા ગયા, અને જેટલાંએ તેનું માન્યું તેઓ સર્વ નાશ પામ્યા.
37 ཏསྨཱཛྫནཱཏ྄ པརཾ ནཱམལེཁནསམཡེ གཱལཱིལཱིཡཡིཧཱུདཱནཱམཻཀོ ཛན ཨུཔསྠཱཡ བཧཱུལློཀཱན྄ སྭམཏཾ གྲཱཧཱིཏཝཱན྄ ཏཏཿ སོཔི ཝྱནཤྱཏ྄ ཏསྱཱཛྙཱགྲཱཧིཎོ ཡཱཝནྟོ ལོཀཱ ཨཱསན྄ ཏེ སཪྻྭེ ཝིཀཱིརྞཱ ཨབྷཝན྄།
૩૭એના પછી વસ્તી ગણતરીના સમયે ગાલીલના યહૂદાએ બળવો કરીને ઘણાં લોકોને પોતાની પાછળ ખેંચ્યા; તે પણ નાશ પામ્યો, અને જેટલાં લોકોએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ ગયા.
38 ཨདྷུནཱ ཝདཱམི, ཡཱུཡམ྄ ཨེཏཱན྄ མནུཥྱཱན྄ པྲཏི ཀིམཔི ན ཀྲྀཏྭཱ ཀྵཱནྟཱ བྷཝཏ, ཡཏ ཨེཥ སངྐལྤ ཨེཏཏ྄ ཀརྨྨ ཙ ཡདི མནུཥྱཱདབྷཝཏ྄ ཏརྷི ཝིཕལཾ བྷཝིཥྱཏི།
૩૮હવે હું તમને કહું છું કે, આ માણસોથી તમે દૂર રહો, અને તેઓને રહેવા દો; કેમ કે જો એ મત અથવા એ કામ માણસોથી હશે તો તે ઊથલી પડશે;
39 ཡདཱིཤྭརཱདབྷཝཏ྄ ཏརྷི ཡཱུཡཾ ཏསྱཱནྱཐཱ ཀརྟྟུཾ ན ཤཀྵྱཐ, ཝརམ྄ ཨཱིཤྭརརོདྷཀཱ བྷཝིཥྱཐ།
૩૯પણ જો ઈશ્વરથી હશે તો તમારાથી તે ઊથલાવી નંખાશે નહિ; નહિ તો કદાચ તમે ઈશ્વરની સામે પણ લડનારા જણાશો.
40 ཏདཱ ཏསྱ མནྟྲཎཱཾ སྭཱིཀྲྀཏྱ ཏེ པྲེརིཏཱན྄ ཨཱཧཱུཡ པྲཧྲྀཏྱ ཡཱིཤོ རྣཱམྣཱ ཀཱམཔི ཀཐཱཾ ཀཐཡིཏུཾ ནིཥིདྷྱ ཝྱསརྫན྄།
૪૦તેઓએ તેમનું માન્યું; પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધાં.
41 ཀིནྟུ ཏསྱ ནཱམཱརྠཾ ཝཡཾ ལཛྫཱབྷོགསྱ ཡོགྱཏྭེན གཎིཏཱ ཨིཏྱཏྲ ཏེ སཱནནྡཱཿ སནྟཿ སབྷཱསྠཱནཱཾ སཱཀྵཱད྄ ཨགཙྪན྄།
૪૧તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા, તેથી તેઓ આનંદ કરતા સભામાંથી ચાલ્યા ગયા.
42 ཏཏཿ པརཾ པྲཏིདིནཾ མནྡིརེ གྲྀཧེ གྲྀཧེ ཙཱཝིཤྲཱམམ྄ ཨུཔདིཤྱ ཡཱིཤུཁྲཱིཥྚསྱ སུསཾཝཱདཾ པྲཙཱརིཏཝནྟཿ།
૪૨પણ તેઓએ નિત્ય ભક્તિસ્થાનમાં તથા ઘરે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું.

< པྲེརིཏཱཿ 5 >