< པྲེརིཏཱཿ 13 >

1 ཨཔརཉྩ བརྞབྦཱཿ, ཤིམོན྄ ཡཾ ནིགྲཾ ཝདནྟི, ཀུརཱིནཱིཡལཱུཀིཡོ ཧེརོདཱ རཱཛྙཱ སཧ ཀྲྀཏཝིདྱཱབྷྱཱསོ མིནཧེམ྄, ཤཽལཤྩཻཏེ ཡེ ཀིཡནྟོ ཛནཱ བྷཝིཥྱདྭཱདིན ཨུཔདེཥྚཱརཤྩཱནྟིཡཁིཡཱནགརསྠམཎྜལྱཱམ྄ ཨཱསན྄,
હવે અંત્યોખમાં જે વિશ્વાસી સમુદાય હતો તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બાર્નાબાસ તથા શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, તથા કુરેનીનો લુકિયસ, તથા હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ, તથા શાઉલ.
2 ཏེ ཡདོཔཝཱསཾ ཀྲྀཏྭེཤྭརམ྄ ཨསེཝནྟ ཏསྨིན྄ སམཡེ པཝིཏྲ ཨཱཏྨཱ ཀཐིཏཝཱན྄ ཨཧཾ ཡསྨིན྄ ཀརྨྨཎི བརྞབྦཱཤཻལཽ ནིཡུཀྟཝཱན྄ ཏཏྐརྨྨ ཀརྟྟུཾ ཏཽ པྲྀཐཀ྄ ཀུརུཏ།
તેઓ પ્રભુનું ભજન કરતા તથા ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે, જે સેવાકામ કરવા સારુ મેં બાર્નાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે સેવાકામને વાસ્તે તેઓને મારે સારુ અલગ કરો.
3 ཏཏསྟཻརུཔཝཱསཔྲཱརྠནཡོཿ ཀྲྀཏཡོཿ སཏོསྟེ ཏཡོ རྒཱཏྲཡོ རྷསྟཱརྤཎཾ ཀྲྀཏྭཱ ཏཽ ཝྱསྲྀཛན྄།
ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા.
4 ཏཏཿ པརཾ ཏཽ པཝིཏྲེཎཱཏྨནཱ པྲེརིཏཽ སནྟཽ སིལཱུཀིཡཱནགརམ྄ ཨུཔསྠཱཡ སམུདྲཔཐེན ཀུཔྲོཔདྭཱིཔམ྄ ཨགཙྪཏཱཾ།
એ પ્રમાણે પવિત્ર આત્માનાં મોકલવાથી તેઓ સલૂકિયા ગયા; તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાઈપ્રસમાં ગયા.
5 ཏཏཿ སཱལཱམཱིནགརམ྄ ཨུཔསྠཱཡ ཏཏྲ ཡིཧཱུདཱིཡཱནཱཾ བྷཛནབྷཝནཱནི གཏྭེཤྭརསྱ ཀཐཱཾ པྲཱཙཱརཡཏཱཾ; ཡོཧནཔི ཏཏྶཧཙརོ྅བྷཝཏ྄།
તેઓ સાલામિસ આવ્યા, ત્યારે તેઓએ યહૂદીઓના સભાસ્થાનોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર્યું; યોહાન પણ સહાયક તરીકે તેઓની સાથે હતો.
6 ཨིཏྠཾ ཏེ ཏསྱོཔདྭཱིཔསྱ སཪྻྭཏྲ བྷྲམནྟཿ པཱཕནགརམ྄ ཨུཔསྠིཏཱཿ; ཏཏྲ སུཝིཝེཙཀེན སརྫིཡཔཽལནཱམྣཱ ཏདྡེཤཱདྷིཔཏིནཱ སཧ བྷཝིཥྱདྭཱདིནོ ཝེཤདྷཱརཱི བཪྻཱིཤུནཱམཱ ཡོ མཱཡཱཝཱི ཡིཧཱུདཱི ཨཱསཱིཏ྄ ཏཾ སཱཀྵཱཏ྄ པྲཱཔྟཝཏཿ།
તેઓ તે ટાપુ ઓળંગીને પાફોસ ગયા, ત્યાં બાર-ઈસુ નામનો એક યહૂદી તેઓને મળ્યો, તે જાદુગર તથા જૂઠો પ્રબોધક હતો.
7 ཏདྡེཤཱདྷིཔ ཨཱིཤྭརསྱ ཀཐཱཾ ཤྲོཏུཾ ཝཱཉྪན྄ པཽལབརྞབྦཽ ནྱམནྟྲཡཏ྄།
ટાપુનો હાકેમ, સર્જિયસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે હાકેમે બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને ઈશ્વરનું વચન સાંભળવાની ઇચ્છા બતાવી.
8 ཀིནྟྭིལུམཱ ཡཾ མཱཡཱཝིནཾ ཝདནྟི ས དེཤཱདྷིཔཏིཾ དྷརྨྨམཱརྒཱད྄ བཧིརྦྷཱུཏཾ ཀརྟྟུམ྄ ཨཡཏཏ།
પણ એલિમાસ જાદુગર કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકેમને વિશ્વાસ કરતાં અટકાવવાના ઇરાદા સાથે તેઓની સામો થયો.
9 ཏསྨཱཏ྄ ཤོལོ྅རྠཱཏ྄ པཽལཿ པཝིཏྲེཎཱཏྨནཱ པརིཔཱུརྞཿ སན྄ ཏཾ མཱཡཱཝིནཾ པྲཏྱནནྱདྲྀཥྚིཾ ཀྲྀཏྭཱཀཐཡཏ྄,
પણ શાઉલે જે પાઉલ પણ કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એક નજરે જોઈને કહ્યું કે,
10 ཧེ ནརཀིན྄ དྷརྨྨདྭེཥིན྄ ཀཽཊིལྱདུཥྐརྨྨཔརིཔཱུརྞ, ཏྭཾ ཀིཾ པྲབྷོཿ སཏྱཔཐསྱ ཝིཔཪྻྱཡཀརཎཱཏ྄ ཀདཱཔི ན ནིཝརྟྟིཥྱསེ?
૧૦‘અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?’
11 ཨདྷུནཱ པརམེཤྭརསྟཝ སམུཙིཏཾ ཀརིཥྱཏི ཏེན ཀཏིཔཡདིནཱནི ཏྭམ྄ ཨནྡྷཿ སན྄ སཱུཪྻྱམཔི ན དྲཀྵྱསི། ཏཏྐྵཎཱད྄ རཱཏྲིཝད྄ ཨནྡྷཀཱརསྟསྱ དྲྀཥྚིམ྄ ཨཱཙྪཱདིཏཝཱན྄; ཏསྨཱཏ྄ ཏསྱ ཧསྟཾ དྷརྟྟུཾ ས ལོཀམནྭིཙྪན྄ ཨིཏསྟཏོ བྷྲམཎཾ ཀྲྀཏཝཱན྄།
૧૧હવે, જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું અંધ રહેશે, અને તને સૂર્ય દેખાશે નહિ. ત્યારે એકાએક ઘૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં, અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી.
12 ཨེནཱཾ གྷཊནཱཾ དྲྀཥྚྭཱ ས དེཤཱདྷིཔཏིཿ པྲབྷཱུཔདེཤཱད྄ ཝིསྨིཏྱ ཝིཤྭཱསཾ ཀྲྀཏཝཱན྄།
૧૨અને જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.
13 ཏདནནྟརཾ པཽལསྟཏྶངྒིནཽ ཙ པཱཕནགརཱཏ྄ པྲོཏཾ ཙཱལཡིཏྭཱ པམྥུལིཡཱདེཤསྱ པརྒཱིནགརམ྄ ཨགཙྪན྄ ཀིནྟུ ཡོཧན྄ ཏཡོཿ སམཱིཔཱད྄ ཨེཏྱ ཡིརཱུཤཱལམཾ པྲཏྱཱགཙྪཏ྄།
૧૩પછી પાઉલ તથા તેના સાથીઓ પાફોસથી વહાણમાં બેસીને પામ્ફૂલિયાના પેર્ગા બંદરમાં આવ્યા, અને યોહાન તેઓને મૂકીને યરુશાલેમ પાછો ચાલ્યો ગયો.
14 པཤྩཱཏ྄ ཏཽ པརྒཱིཏོ ཡཱཏྲཱཾ ཀྲྀཏྭཱ པིསིདིཡཱདེཤསྱ ཨཱནྟིཡཁིཡཱནགརམ྄ ཨུཔསྠཱཡ ཝིཤྲཱམཝཱརེ བྷཛནབྷཝནཾ པྲཝིཤྱ སམུཔཱཝིཤཏཱཾ།
૧૪પણ તેઓ પેર્ગાથી આગળ જતા પીસીદિયાના અંત્યોખ આવ્યા; અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને બેઠા.
15 ཝྱཝསྠཱབྷཝིཥྱདྭཱཀྱཡོཿ པཋིཏཡོཿ སཏོ རྷེ བྷྲཱཏརཽ ལོཀཱན྄ པྲཏི ཡུཝཡོཿ ཀཱཙིད྄ ཨུཔདེཤཀཐཱ ཡདྱསྟི ཏརྷི ཏཱཾ ཝདཏཾ ཏཽ པྲཏི ཏསྱ བྷཛནབྷཝནསྱཱདྷིཔཏཡཿ ཀཐཱམ྄ ཨེཏཱཾ ཀཐཡིཏྭཱ པྲཻཥཡན྄།
૧૫ત્યારે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના વચનોનું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવ્યું કે, ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.
16 ཨཏཿ པཽལ ཨུཏྟིཥྛན྄ ཧསྟེན སངྐེཏཾ ཀུཪྻྭན྄ ཀཐིཏཝཱན྄ ཧེ ཨིསྲཱཡེལཱིཡམནུཥྱཱ ཨཱིཤྭརཔརཱཡཎཱཿ སཪྻྭེ ལོཀཱ ཡཱུཡམ྄ ཨཝདྷདྡྷཾ།
૧૬ત્યારે પાઉલ ઊભો થઈને અને હાથથી ઇશારો કરીને બોલ્યો કે, ઓ ઇઝરાયલી માણસો તથા તમે ઈશ્વરનું સન્માન જાળવનારાઓ, સાંભળો;
17 ཨེཏེཥཱམིསྲཱཡེལློཀཱནཱམ྄ ཨཱིཤྭརོ྅སྨཱཀཾ པཱུཪྻྭཔརུཥཱན྄ མནོནཱིཏཱན྄ ཀཏྭཱ གྲྀཧཱིཏཝཱན྄ ཏཏོ མིསརི དེཤེ པྲཝསནཀཱལེ ཏེཥཱམུནྣཏིཾ ཀྲྀཏྭཱ ཏསྨཱཏ྄ སྭཱིཡབཱཧུབལེན ཏཱན྄ བཧིཿ ཀྲྀཏྭཱ སམཱནཡཏ྄།
૧૭આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે આપણા પૂર્વજોને પસંદ કર્યા, અને તેઓ મિસર દેશમાં રહેતા હતા, ત્યારે તેઓને આઝાદ કર્યા, અને તે તેઓને ત્યાંથી પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યા.
18 ཙཏྭཱརིཾཤདྭཏྶརཱན྄ ཡཱཝཙྩ མཧཱཔྲཱནྟརེ ཏེཥཱཾ བྷརཎཾ ཀྲྀཏྭཱ
૧૮ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી.
19 ཀིནཱནྡེཤཱནྟཪྻྭརྟྟཱིཎི སཔྟརཱཛྱཱནི ནཱཤཡིཏྭཱ གུཊིཀཱཔཱཏེན ཏེཥུ སཪྻྭདེཤེཥུ ཏེབྷྱོ྅དྷིཀཱརཾ དཏྟཝཱན྄།
૧૯અને કનાન દેશમાંના સાત રાજ્યોના લોકોનો નાશ કરીને તેમણે તેઓનો દેશ આશરે ચારસો પચાસ વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો;
20 པཉྩཱཤདདྷིཀཙཏུཿཤཏེཥུ ཝཏྶརེཥུ གཏེཥུ ཙ ཤིམཱུཡེལྦྷཝིཥྱདྭཱདིཔཪྻྱནྟཾ ཏེཥཱམུཔརི ཝིཙཱརཡིཏྲྀན྄ ནིཡུཀྟཝཱན྄།
૨૦એ પછી તેમણે શમુએલ પ્રબોધકના સમય સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા.
21 ཏཻཤྩ རཱཛྙི པྲཱརྠིཏེ, ཨཱིཤྭརོ བིནྱཱམཱིནོ ཝཾཤཛཱཏསྱ ཀཱིཤཿ པུཏྲཾ ཤཽལཾ ཙཏྭཱརིཾཤདྭརྵཔཪྻྱནྟཾ ཏེཥཱམུཔརི རཱཛཱནཾ ཀྲྀཏཝཱན྄།
૨૧ત્યાર પછી તેઓએ રાજા માગ્યો; ત્યારે ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો.
22 པཤྩཱཏ྄ ཏཾ པདཙྱུཏཾ ཀྲྀཏྭཱ ཡོ མདིཥྚཀྲིཡཱཿ སཪྻྭཱཿ ཀརིཥྱཏི ཏཱདྲྀཤཾ མམ མནོབྷིམཏམ྄ ཨེཀཾ ཛནཾ ཡིཤཡཿ པུཏྲཾ དཱཡཱུདཾ པྲཱཔྟཝཱན྄ ཨིདཾ པྲམཱཎཾ ཡསྨིན྄ དཱཡཱུདི ས དཏྟཝཱན྄ ཏཾ དཱཡཱུདཾ ཏེཥཱམུཔརི རཱཛཏྭཾ ཀརྟྟུམ྄ ཨུཏྤཱདིཏཝཱན།
૨૨પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા સારુ ઊભો કર્યો, અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી કે, ‘મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.’
23 ཏསྱ སྭཔྲཏིཤྲུཏསྱ ཝཱཀྱསྱཱནུསཱརེཎ ཨིསྲཱཡེལློཀཱནཱཾ ནིམིཏྟཾ ཏེཥཱཾ མནུཥྱཱཎཱཾ ཝཾཤཱད྄ ཨཱིཤྭར ཨེཀཾ ཡཱིཤུཾ (ཏྲཱཏཱརམ྄) ཨུདཔཱདཡཏ྄།
૨૩એ માણસના વંશમાંથી ઈશ્વરે વચન પ્રમાણે ઇઝરાયલને સારુ એક ઉદ્ધારકને એટલે ઈસુને ઊભા કર્યા.
24 ཏསྱ པྲཀཱཤནཱཏ྄ པཱུཪྻྭཾ ཡོཧན྄ ཨིསྲཱཡེལློཀཱནཱཾ སནྣིདྷཽ མནཿཔརཱཝརྟྟནརཱུཔཾ མཛྫནཾ པྲཱཙཱརཡཏ྄།
૨૪તેમના આવ્યા અગાઉ યોહાને બધા ઇઝરાયલી લોકોને પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કર્યું હતું.
25 ཡསྱ ཙ ཀརྨྨཎོ བྷཱརཾ པྲཔྟཝཱན྄ ཡོཧན྄ ཏན྄ ནིཥྤཱདཡན྄ ཨེཏཱཾ ཀཐཱཾ ཀཐིཏཝཱན྄, ཡཱུཡཾ མཱཾ ཀཾ ཛནཾ ཛཱནཱིཐ? ཨཧམ྄ ཨབྷིཥིཀྟཏྲཱཏཱ ནཧི, ཀིནྟུ པཤྱཏ ཡསྱ པཱདཡོཿ པཱདུཀཡོ རྦནྡྷནེ མོཙཡིཏུམཔི ཡོགྱོ ན བྷཝཱམི ཏཱདྲྀཤ ཨེཀོ ཛནོ མམ པཤྩཱད྄ ཨུཔཏིཥྛཏི།
૨૫યોહાન પોતાની દોડ પૂરી કરી રહેવા આવ્યો હતો એ દરમિયાન તે બોલ્યો કે, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે નથી. પણ જુઓ, જે મારી પાછળ આવે છે, જેમનાં પગનાં ચંપલની દોરી છોડવાને હું યોગ્ય નથી.’
26 ཧེ ཨིབྲཱཧཱིམོ ཝཾཤཛཱཏཱ བྷྲཱཏརོ ཧེ ཨཱིཤྭརབྷཱིཏཱཿ སཪྻྭལོཀཱ ཡུཥྨཱན྄ པྲཏི པརིཏྲཱཎསྱ ཀཐཻཥཱ པྲེརིཏཱ།
૨૬ભાઈઓ, ઇબ્રાહિમનાં વંશજો તથા ઈશ્વરનું ભય રાખનારા વિદેશીઓ, આપણી પાસે એ ઉદ્ધારની વાત મોકલવામાં આવી છે.
27 ཡིརཱུཤཱལམྣིཝཱསིནསྟེཥཱམ྄ ཨདྷིཔཏཡཤྩ ཏསྱ ཡཱིཤོཿ པརིཙཡཾ ན པྲཱཔྱ པྲཏིཝིཤྲཱམཝཱརཾ པཋྱམཱནཱནཱཾ བྷཝིཥྱདྭཱདིཀཐཱནཱམ྄ ཨབྷིཔྲཱཡམ྄ ཨབུདྡྷྭཱ ཙ ཏསྱ ཝདྷེན ཏཱཿ ཀཐཱཿ སཕལཱ ཨཀུཪྻྭན྄།
૨૭કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી.
28 པྲཱཎཧནནསྱ ཀམཔི ཧེཏུམ྄ ཨཔྲཱཔྱཱཔི པཱིལཱཏསྱ ནིཀཊེ ཏསྱ ཝདྷཾ པྲཱརྠཡནྟ།
૨૮મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો.
29 ཏསྨིན྄ ཡཱཿ ཀཐཱ ལིཁིཏཱཿ སནྟི ཏདནུསཱརེཎ ཀརྨྨ སམྤཱདྱ ཏཾ ཀྲུཤཱད྄ ཨཝཏཱཪྻྱ ཤྨཤཱནེ ཤཱཡིཏཝནྟཿ།
૨૯તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.
30 ཀིནྟྭཱིཤྭརཿ ཤྨཤཱནཱཏ྄ ཏམུདསྠཱཔཡཏ྄,
૩૦પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.
31 པུནཤྩ གཱལཱིལཔྲདེཤཱད྄ ཡིརཱུཤཱལམནགརཾ ཏེན སཱརྡྡྷཾ ཡེ ལོཀཱ ཨཱགཙྪན྄ ས བཧུདིནཱནི ཏེབྷྱོ དརྴནཾ དཏྟཝཱན྄, ཨཏསྟ ཨིདཱནཱིཾ ལོཀཱན྄ པྲཏི ཏསྱ སཱཀྵིཎཿ སནྟི།
૩૧અને તેમની સાથે ગાલીલથી યરુશાલેમમાં આવેલા માણસોને ઘણાં દિવસ સુધી તે દર્શન આપતા રહ્યા, અને તેઓ હમણાં લોકોની આગળ તેમના સાક્ષી છે.
32 ཨསྨཱཀཾ པཱུཪྻྭཔུརུཥཱཎཱཾ སམཀྵམ྄ ཨཱིཤྭརོ ཡསྨིན྄ པྲཏིཛྙཱཏཝཱན྄ ཡཐཱ, ཏྭཾ མེ པུཏྲོསི ཙཱདྱ ཏྭཱཾ སམུཏྠཱཔིཏཝཱནཧམ྄།
૩૨અને જે આશાવચનો આપણા પૂર્વજોને આપવામાં આવ્યા હતા તેનો શુભસંદેશ અમે તમારી પાસે લાવ્યા છીએ કે,
33 ཨིདཾ ཡདྭཙནཾ དྭིཏཱིཡགཱིཏེ ལིཁིཏམཱསྟེ ཏད྄ ཡཱིཤོརུཏྠཱནེན ཏེཥཱཾ སནྟཱནཱ ཡེ ཝཡམ྄ ཨསྨཱཀཾ སནྣིདྷཽ ཏེན པྲཏྱཀྵཱི ཀྲྀཏཾ, ཡུཥྨཱན྄ ཨིམཾ སུསཾཝཱདཾ ཛྙཱཔཡཱམི།
૩૩ઈસુને મૃત્યુમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણાં છોકરાં પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે, અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.
34 པརམེཤྭརེཎ ཤྨཤཱནཱད྄ ཨུཏྠཱཔིཏཾ ཏདཱིཡཾ ཤརཱིརཾ ཀདཱཔི ན ཀྵེཥྱཏེ, ཨེཏསྨིན྄ ས སྭཡཾ ཀཐིཏཝཱན྄ ཡཐཱ དཱཡཱུདཾ པྲཏི པྲཏིཛྙཱཏོ ཡོ ཝརསྟམཧཾ ཏུབྷྱཾ དཱསྱཱམི།
૩૪તેમણે તેમને મરણમાંથી ઉઠાડ્યાં, અને તેમનો દેહ સડો પામશે નહિ, તે વિષે તેમણે એમ કહ્યું છે કે, દાઉદ પરના પવિત્ર તથા નિશ્ચિત આશીર્વાદો હું તમને આપીશ.
35 ཨེཏདནྱསྨིན྄ གཱིཏེ྅པི ཀཐིཏཝཱན྄། སྭཀཱིཡཾ པུཎྱཝནྟཾ ཏྭཾ ཀྵཡིཏུཾ ན ཙ དཱསྱསི།
૩૫એ માટે તેઓ બીજા વચનોમાં પણ કહે છે કે, તમે પોતાના પવિત્રના દેહને સડવા દેશો નહીં.
36 དཱཡཱུདཱ ཨཱིཤྭརཱབྷིམཏསེཝཱཡཻ ནིཛཱཡུཥི ཝྱཡིཏེ སཏི ས མཧཱནིདྲཱཾ པྲཱཔྱ ནིཛཻཿ པཱུཪྻྭཔུརུཥཻཿ སཧ མིལིཏཿ སན྄ ཨཀྵཱིཡཏ;
૩૬કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની બાજુમાં દફનાવવામાં આવ્યો, અને તેનો દેહ સડો પામ્યો.
37 ཀིནྟུ ཡམཱིཤྭརཿ ཤྨཤཱནཱད྄ ཨུདསྠཱཔཡཏ྄ ས ནཱཀྵཱིཡཏ།
૩૭પણ જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના દેહને સડો લાગ્યો નહિ.
38 ཨཏོ ཧེ བྷྲཱཏརཿ, ཨནེན ཛནེན པཱཔམོཙནཾ བྷཝཏཱིཏི ཡུཥྨཱན྄ པྲཏི པྲཙཱརིཏམ྄ ཨཱསྟེ།
૩૮એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એમના દ્વારા પાપોની માફી છે; તે તમને પ્રગટ કરવામાં આવે છે.
39 ཕལཏོ མཱུསཱཝྱཝསྠཡཱ ཡཱུཡཾ ཡེབྷྱོ དོཥེབྷྱོ མུཀྟཱ བྷཝིཏུཾ ན ཤཀྵྱཐ ཏེབྷྱཿ སཪྻྭདོཥེབྷྱ ཨེཏསྨིན྄ ཛནེ ཝིཤྭཱསིནཿ སཪྻྭེ མུཀྟཱ བྷཝིཥྱནྟཱིཏི ཡུཥྨཱབྷི རྫྙཱཡཏཱཾ།
૩૯અને જે બાબતો વિષે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહિ, તે સર્વ વિષે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.
40 ཨཔརཉྩ། ཨཝཛྙཱཀཱརིཎོ ལོཀཱཤྩཀྵུརུནྨཱིལྱ པཤྱཏ། ཏཐཻཝཱསམྦྷཝཾ ཛྙཱཏྭཱ སྱཱཏ ཡཱུཡཾ ཝིལཛྫིཏཱཿ། ཡཏོ ཡུཥྨཱསུ ཏིཥྛཏྶུ ཀརིཥྱེ ཀརྨྨ ཏཱདྲྀཤཾ། ཡེནཻཝ ཏསྱ ཝྲྀཏྟཱནྟེ ཡུཥྨབྷྱཾ ཀཐིཏེ྅པི ཧི། ཡཱུཡཾ ན ཏནྟུ ཝྲྀཏྟཱནྟཾ པྲཏྱེཥྱཐ ཀདཱཙན༎
૪૦માટે સાવધાન રહો, રખેને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે,
41 ཡེཡཾ ཀཐཱ བྷཝིཥྱདྭཱདིནཱཾ གྲནྠེཥུ ལིཁིཏཱསྟེ སཱཝདྷཱནཱ བྷཝཏ ས ཀཐཱ ཡཐཱ ཡུཥྨཱན྄ པྲཏི ན གྷཊཏེ།
૪૧‘ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને આશ્ચર્ય અનુભવો અને નાશ પામો; કેમ કે તમારા દિવસોમાં હું એવું કાર્ય કરવાનો છું કે, તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.’
42 ཡིཧཱུདཱིཡབྷཛནབྷཝནཱན྄ ནིརྒཏཡོསྟཡོ རྦྷིནྣདེཤཱིཡཻ ཪྻཀྵྱམཱཎཱ པྲཱརྠནཱ ཀྲྀཏཱ, ཨཱགཱམིནི ཝིཤྲཱམཝཱརེ྅པི ཀཐེཡམ྄ ཨསྨཱན྄ པྲཏི པྲཙཱརིཏཱ བྷཝཏྭིཏི།
૪૨અને તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે, ‘આવતા વિશ્રામવારે એ વચનો ફરીથી અમને કહી સંભળાવજો’.
43 སབྷཱཡཱ བྷངྒེ སཏི བཧཝོ ཡིཧཱུདཱིཡལོཀཱ ཡིཧཱུདཱིཡམཏགྲཱཧིཎོ བྷཀྟལོཀཱཤྩ བརྞབྦཱཔཽལཡོཿ པཤྩཱད྄ ཨཱགཙྪན྄, ཏེན ཏཽ ཏཻཿ སཧ ནཱནཱཀཐཱཿ ཀཐཡིཏྭེཤྭརཱནུགྲཧཱཤྲཡེ སྠཱཏུཾ ཏཱན྄ པྲཱཝརྟྟཡཏཱཾ།
૪૩સભાનું વિસર્જન થયા પછી યહૂદીઓ તથા નવા યહૂદી થયેલા ભક્તિમય માણસોમાંના ઘણાં પાઉલ તથા બાર્નાબાસની પાછળ ગયા; તેઓએ તેઓની સાથે વાત કરી, અને તેમને સમજાવ્યું કે ઈશ્વરની કૃપામાં ટકી રહેવું.
44 པརཝིཤྲཱམཝཱརེ ནགརསྱ པྲཱཡེཎ སཪྻྭེ ལཱཀཱ ཨཱིཤྭརཱིཡཱཾ ཀཐཱཾ ཤྲོཏུཾ མིལིཏཱཿ,
૪૪બીજે વિશ્રામવારે લગભગ આખું શહેર ઈશ્વરનું વચન સાંભળવા ભેગું થયું.
45 ཀིནྟུ ཡིཧཱུདཱིཡལོཀཱ ཛནནིཝཧཾ ཝིལོཀྱ ཨཱིརྵྱཡཱ པརིཔཱུརྞཱཿ སནྟོ ཝིཔརཱིཏཀཐཱཀཐནེནེཤྭརནིནྡཡཱ ཙ པཽལེནོཀྟཱཾ ཀཐཱཾ ཁཎྜཡིཏུཾ ཙེཥྚིཏཝནྟཿ།
૪૫પણ લોકોની ભીડ જોઈને યહૂદીઓને અદેખાઈ આવી. તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને તેનું અપમાન કર્યું.
46 ཏཏཿ པཽལབརྞབྦཱཝཀྵོབྷཽ ཀཐིཏཝནྟཽ པྲཐམཾ ཡུཥྨཱཀཾ སནྣིདྷཱཝཱིཤྭརཱིཡཀཐཱཡཱཿ པྲཙཱརཎམ྄ ཨུཙིཏམཱསཱིཏ྄ ཀིནྟུཾ ཏདགྲཱཧྱཏྭཀརཎེན ཡཱུཡཾ སྭཱན྄ ཨནནྟཱཡུཥོ྅ཡོགྱཱན྄ དརྴཡཐ, ཨེཏཏྐཱརཎཱད྄ ཝཡམ྄ ཨནྱདེཤཱིཡལོཀཱནཱཾ སམཱིཔཾ གཙྪཱམཿ། (aiōnios g166)
૪૬ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, ‘ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ. (aiōnios g166)
47 པྲབྷུརསྨཱན྄ ཨིཏྠམ྄ ཨཱདིཥྚཝཱན྄ ཡཐཱ, ཡཱཝཙྩ ཛགཏཿ སཱིམཱཾ ལོཀཱནཱཾ ཏྲཱཎཀཱརཎཱཏ྄། མཡཱནྱདེཤམདྷྱེ ཏྭཾ སྠཱཔིཏོ བྷཱུཿ པྲདཱིཔཝཏ྄༎
૪૭કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, “મેં તમને બિનયહૂદીઓને સારુ અજવાળા તરીકે ઠરાવ્યાં છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉદ્ધાર સિદ્ધ કરનારા થાઓ.”
48 ཏདཱ ཀཐཱམཱིདྲྀཤཱིཾ ཤྲུཏྭཱ བྷིནྣདེཤཱིཡཱ ཨཱཧླཱདིཏཱཿ སནྟཿ པྲབྷོཿ ཀཐཱཾ དྷནྱཱཾ དྷནྱཱམ྄ ཨཝདན྄, ཡཱཝནྟོ ལོཀཱཤྩ པརམཱཡུཿ པྲཱཔྟིནིམིཏྟཾ ནིརཱུཔིཏཱ ཨཱསན྄ ཏེ ཝྱཤྭསན྄། (aiōnios g166)
૪૮એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલાં નિર્માણ કરાયેલા હતા તેટલાંએ વિશ્વાસ કર્યો. (aiōnios g166)
49 ཨིཏྠཾ པྲབྷོཿ ཀཐཱ སཪྻྭེདེཤཾ ཝྱཱཔྣོཏ྄།
૪૯તે આખા પ્રદેશમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ.
50 ཀིནྟུ ཡིཧཱུདཱིཡཱ ནགརསྱ པྲདྷཱནཔུརུཥཱན྄ སམྨཱནྱཱཿ ཀཐིཔཡཱ བྷཀྟཱ ཡོཥིཏཤྩ ཀུཔྲཝྲྀཏྟིཾ གྲཱཧཡིཏྭཱ པཽལབརྞབྦཽ ཏཱཌཡིཏྭཱ ཏསྨཱཏ྄ པྲདེཤཱད྄ དཱུརཱིཀྲྀཏཝནྟཿ།
૫૦પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન મહિલાઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બાર્નાબાસને કાઢી મૂક્યા.
51 ཨཏཿ ཀཱརཎཱཏ྄ ཏཽ ནིཛཔདདྷཱུལཱིསྟེཥཱཾ པྲཱཏིཀཱུལྱེན པཱཏཡིཏྭེཀནིཡཾ ནགརཾ གཏཽ།
૫૧પણ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને તેઓ ઈકોનિયા ગયા.
52 ཏཏཿ ཤིཥྱགཎ ཨཱནནྡེན པཝིཏྲེཎཱཏྨནཱ ཙ པརིཔཱུརྞོབྷཝཏ྄།
૫૨શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા.

< པྲེརིཏཱཿ 13 >