< మథిః 21 >

1 అనన్తరం తేషు యిరూశాలమ్నగరస్య సమీపవేర్త్తినో జైతుననామకధరాధరస్య సమీపస్థ్తిం బైత్ఫగిగ్రామమ్ ఆగతేషు, యీశుః శిష్యద్వయం ప్రేషయన్ జగాద,
જયારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા અને તેઓ જૈતૂન નામના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને
2 యువాం సమ్ముఖస్థగ్రామం గత్వా బద్ధాం యాం సవత్సాం గర్ద్దభీం హఠాత్ ప్రాప్స్యథః, తాం మోచయిత్వా మదన్తికమ్ ఆనయతం|
કહ્યું કે, “તમે સામેના ગામમાં જાઓ, તેમાં પ્રવેશતા જ તમને બાંધેલી એક ગધેડી તથા તેની પાસે બચ્ચું જોવા મળશે; તેઓને છોડીને મારી પાસે લાવો.
3 తత్ర యది కశ్చిత్ కిఞ్చిద్ వక్ష్యతి, తర్హి వదిష్యథః, ఏతస్యాం ప్రభోః ప్రయోజనమాస్తే, తేన స తత్క్షణాత్ ప్రహేష్యతి|
જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, ‘પ્રભુને તેઓની જરૂર છે,’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”
4 సీయోనః కన్యకాం యూయం భాషధ్వమితి భారతీం| పశ్య తే నమ్రశీలః సన్ నృప ఆరుహ్య గర్దభీం| అర్థాదారుహ్య తద్వత్సమాయాస్యతి త్వదన్తికం|
હવે આ એટલા માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે,
5 భవిష్యద్వాదినోక్తం వచనమిదం తదా సఫలమభూత్|
“સિયોનની દીકરીને એમ કહો કે, જુઓ, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર, હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને આવે છે.”
6 అనన్తరం తౌ శ్ష్యి యీశో ర్యథానిదేశం తం గ్రామం గత్వా
ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને જે ફરમાવ્યું હતું તેમ કર્યું.
7 గర్దభీం తద్వత్సఞ్చ సమానీతవన్తౌ, పశ్చాత్ తదుపరి స్వీయవసనానీ పాతయిత్వా తమారోహయామాసతుః|
તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના વસ્ત્ર તેઓ પર નાખ્યાં, અને ઈસુ તેના પર સવાર થયા.
8 తతో బహవో లోకా నిజవసనాని పథి ప్రసారయితుమారేభిరే, కతిపయా జనాశ్చ పాదపపర్ణాదికం ఛిత్వా పథి విస్తారయామాసుః|
લોકોમાંના ઘણાંખરાએ પોતાના વસ્ત્ર રસ્તામાં પાથર્યા, બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.
9 అగ్రగామినః పశ్చాద్గామినశ్చ మనుజా ఉచ్చైర్జయ జయ దాయూదః సన్తానేతి జగదుః పరమేశ్వరస్య నామ్నా య ఆయాతి స ధన్యః, సర్వ్వోపరిస్థస్వర్గేపి జయతి|
હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, “દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!”
10 ఇత్థం తస్మిన్ యిరూశాలమం ప్రవిష్టే కోఽయమితి కథనాత్ కృత్స్నం నగరం చఞ్చలమభవత్|
૧૦તેઓ જયારે યરુશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે, ‘એ કોણ છે?’
11 తత్ర లోకోః కథయామాసుః, ఏష గాలీల్ప్రదేశీయ-నాసరతీయ-భవిష్యద్వాదీ యీశుః|
૧૧ત્યારે લોકોએ કહ્યું કે, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાસરેથના, તે એ છે.”
12 అనన్తరం యీశురీశ్వరస్య మన్దిరం ప్రవిశ్య తన్మధ్యాత్ క్రయవిక్రయిణో వహిశ్చకార; వణిజాం ముద్రాసనానీ కపోతవిక్రయిణాఞ్చసనానీ చ న్యువ్జయామాస|
૧૨પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા. ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં.
13 అపరం తానువాచ, ఏషా లిపిరాస్తే, "మమ గృహం ప్రార్థనాగృహమితి విఖ్యాస్యతి", కిన్తు యూయం తద్ దస్యూనాం గహ్వరం కృతవన్తః|
૧૩ઈસુએ તેઓને કહ્યું કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે,’ એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર બનાવ્યું છે.”
14 తదనన్తరమ్ అన్ధఖఞ్చలోకాస్తస్య సమీపమాగతాః, స తాన్ నిరామయాన్ కృతవాన్|
૧૪ત્યાર પછી અંધજનો તથા અપંગો તેમની પાસે ભક્તિસ્થાનમાં આવ્યા અને તેમણે તેઓને સાજાં કર્યા.
15 యదా ప్రధానయాజకా అధ్యాపకాశ్చ తేన కృతాన్యేతాని చిత్రకర్మ్మాణి దదృశుః, జయ జయ దాయూదః సన్తాన, మన్దిరే బాలకానామ్ ఏతాదృశమ్ ఉచ్చధ్వనిం శుశ్రువుశ్చ, తదా మహాక్రుద్ధా బభూవః,
૧૫પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે ‘દાઉદના દીકરાને હોસાન્ના’ પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.
16 తం పప్రచ్ఛుశ్చ, ఇమే యద్ వదన్తి, తత్ కిం త్వం శృణోషి? తతో యీశుస్తాన్ అవోచత్, సత్యమ్; స్తన్యపాయిశిశూనాఞ్చ బాలకానాఞ్చ వక్త్రతః| స్వకీయం మహిమానం త్వం సంప్రకాశయసి స్వయం| ఏతద్వాక్యం యూయం కిం నాపఠత?
૧૬તેઓએ ઈસુને કહ્યું કે, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘હા!’ “બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?”
17 తతస్తాన్ విహాయ స నగరాద్ బైథనియాగ్రామం గత్వా తత్ర రజనీం యాపయామాస|
૧૭પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને ઈસુએ રાતવાસો કર્યો.
18 అనన్తరం ప్రభాతే సతి యీశుః పునరపి నగరమాగచ్ఛన్ క్షుధార్త్తో బభూవ|
૧૮હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી.
19 తతో మార్గపార్శ్వ ఉడుమ్బరవృక్షమేకం విలోక్య తత్సమీపం గత్వా పత్రాణి వినా కిమపి న ప్రాప్య తం పాదపం ప్రోవాచ, అద్యారభ్య కదాపి త్వయి ఫలం న భవతు; తేన తత్క్షణాత్ స ఉడుమ్బరమాహీరుహః శుష్కతాం గతః| (aiōn g165)
૧૯રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, “હવેથી તારા પર કદી ફળ ન લાગો;” અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ. (aiōn g165)
20 తద్ దృష్ట్వా శిష్యా ఆశ్చర్య్యం విజ్ఞాయ కథయామాసుః, ఆః, ఉడుమ్వరపాదపోఽతితూర్ణం శుష్కోఽభవత్|
૨૦તે જોઈને શિષ્યો આશ્ચર્ય પામીને બોલ્યા કે, “અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગઈ?”
21 తతో యీశుస్తానువాచ, యుష్మానహం సత్యం వదామి, యది యూయమసన్దిగ్ధాః ప్రతీథ, తర్హి యూయమపి కేవలోడుమ్వరపాదపం ప్రతీత్థం కర్త్తుం శక్ష్యథ, తన్న, త్వం చలిత్వా సాగరే పతేతి వాక్యం యుష్మాభిరస్మిన శైలే ప్రోక్తేపి తదైవ తద్ ఘటిష్యతే|
૨૧ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, ‘તું ઊંચકાઈને સમુદ્રમાં પડ,’ તો તેમ જ થશે.
22 తథా విశ్వస్య ప్రార్థ్య యుష్మాభి ర్యద్ యాచిష్యతే, తదేవ ప్రాప్స్యతే|
૨૨જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું તમે પામશો.”
23 అనన్తరం మన్దిరం ప్రవిశ్యోపదేశనసమయే తత్సమీపం ప్రధానయాజకాః ప్రాచీనలోకాశ్చాగత్య పప్రచ్ఛుః, త్వయా కేన సామర్థ్యనైతాని కర్మ్మాణి క్రియన్తే? కేన వా తుభ్యమేతాని సామర్థ్యాని దత్తాని?
૨૩પછી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને તે અધિકાર તને કોણે આપ્યો?”
24 తతో యీశుః ప్రత్యవదత్, అహమపి యుష్మాన్ వాచమేకాం పృచ్ఛామి, యది యూయం తదుత్తరం దాతుం శక్ష్యథ, తదా కేన సామర్థ్యేన కర్మ్మాణ్యేతాని కరోమి, తదహం యుష్మాన్ వక్ష్యామి|
૨૪ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “હું પણ તમને એક વાત પૂછીશ. તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.
25 యోహనో మజ్జనం కస్యాజ్ఞయాభవత్? కిమీశ్వరస్య మనుష్యస్య వా? తతస్తే పరస్పరం వివిచ్య కథయామాసుః, యదీశ్వరస్యేతి వదామస్తర్హి యూయం తం కుతో న ప్రత్యైత? వాచమేతాం వక్ష్యతి|
૨૫જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો તે ક્યાંથી હતું સ્વર્ગથી કે માણસોથી?” ત્યારે તેઓએ પરસ્પર વિચાર કરીને કહ્યું, “જો આપણે કહીએ કે ‘સ્વર્ગથી,’ તો ઈસુ આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ?
26 మనుష్యస్యేతి వక్తుమపి లోకేభ్యో బిభీమః, యతః సర్వ్వైరపి యోహన్ భవిష్యద్వాదీతి జ్ఞాయతే|
૨૬અથવા જો આપણે કહીએ કે ‘માણસોથી,’ તો લોકોથી આપણને બીક છે, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.”
27 తస్మాత్ తే యీశుం ప్రత్యవదన్, తద్ వయం న విద్మః| తదా స తానుక్తవాన్, తర్హి కేన సామరథ్యేన కర్మ్మాణ్యేతాన్యహం కరోమి, తదప్యహం యుష్మాన్ న వక్ష్యామి|
૨૭પછી તેઓએ ઈસુને ઉત્તર આપતાં કહ્યું કે, ‘અમે નથી જાણતા’. તેમણે પણ તેઓને કહ્યું કે, “હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.
28 కస్యచిజ్జనస్య ద్వౌ సుతావాస్తాం స ఏకస్య సుతస్య సమీపం గత్వా జగాద, హే సుత, త్వమద్య మమ ద్రాక్షాక్షేత్రే కర్మ్మ కర్తుం వ్రజ|
૨૮પણ તમે શું ધારો છો? એક વ્યક્તિને બે દીકરા હતા; તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે, ‘દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’
29 తతః స ఉక్తవాన్, న యాస్యామి, కిన్తు శేషేఽనుతప్య జగామ|
૨૯ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘હું નથી જવાનો;’ તોપણ પછીથી તે પસ્તાઈને ગયો.
30 అనన్తరం సోన్యసుతస్య సమీపం గత్వా తథైవ కథ్తివాన్; తతః స ప్రత్యువాచ, మహేచ్ఛ యామి, కిన్తు న గతః|
૩૦અને બીજા પાસે આવીને તેણે તેમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે ‘હું જાઉં છું, સાહેબ,’ તોપણ તે ગયો નહિ.
31 ఏతయోః పుత్రయో ర్మధ్యే పితురభిమతం కేన పాలితం? యుష్మాభిః కిం బుధ్యతే? తతస్తే ప్రత్యూచుః, ప్రథమేన పుత్రేణ| తదానీం యీశుస్తానువాచ, అహం యుష్మాన్ తథ్యం వదామి, చణ్డాలా గణికాశ్చ యుష్మాకమగ్రత ఈశ్వరస్య రాజ్యం ప్రవిశన్తి|
૩૧તો તે બન્નેમાંથી કોણે પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? તેઓએ ઈસુને કહ્યું કે, ‘પહેલાએ.’ ઈસુ તેઓને કહે છે કે, “હું તમને નિશ્ચે કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે.
32 యతో యుష్మాకం సమీపం యోహని ధర్మ్మపథేనాగతే యూయం తం న ప్రతీథ, కిన్తు చణ్డాలా గణికాశ్చ తం ప్రత్యాయన్, తద్ విలోక్యాపి యూయం ప్రత్యేతుం నాఖిద్యధ్వం|
૩૨કેમ કે યોહાન ન્યાયીપણાને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ ન કર્યો પણ દાણીઓએ તથા વારંગનાઓ તેના પર વિશ્વાસ કર્યો; એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.
33 అపరమేకం దృష్టాన్తం శృణుత, కశ్చిద్ గృహస్థః క్షేత్రే ద్రాక్షాలతా రోపయిత్వా తచ్చతుర్దిక్షు వారణీం విధాయ తన్మధ్యే ద్రాక్షాయన్త్రం స్థాపితవాన్, మాఞ్చఞ్చ నిర్మ్మితవాన్, తతః కృషకేషు తత్ క్షేత్రం సమర్ప్య స్వయం దూరదేశం జగామ|
૩૩એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો.
34 తదనన్తరం ఫలసమయ ఉపస్థితే స ఫలాని ప్రాప్తుం కృషీవలానాం సమీపం నిజదాసాన్ ప్రేషయామాస|
૩૪ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા.
35 కిన్తు కృషీవలాస్తస్య తాన్ దాసేయాన్ ధృత్వా కఞ్చన ప్రహృతవన్తః, కఞ్చన పాషాణైరాహతవన్తః, కఞ్చన చ హతవన్తః|
૩૫ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો.
36 పునరపి స ప్రభుః ప్రథమతోఽధికదాసేయాన్ ప్రేషయామాస, కిన్తు తే తాన్ ప్రత్యపి తథైవ చక్రుః|
૩૬પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું.
37 అనన్తరం మమ సుతే గతే తం సమాదరిష్యన్తే, ఇత్యుక్త్వా శేషే స నిజసుతం తేషాం సన్నిధిం ప్రేషయామాస|
૩૭પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’”
38 కిన్తు తే కృషీవలాః సుతం వీక్ష్య పరస్పరమ్ ఇతి మన్త్రయితుమ్ ఆరేభిరే, అయముత్తరాధికారీ వయమేనం నిహత్యాస్యాధికారం స్వవశీకరిష్యామః|
૩૮પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.’
39 పశ్చాత్ తే తం ధృత్వా ద్రాక్షాక్షేత్రాద్ బహిః పాతయిత్వాబధిషుః|
૩૯ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો.
40 యదా స ద్రాక్షాక్షేత్రపతిరాగమిష్యతి, తదా తాన్ కృషీవలాన్ కిం కరిష్యతి?
૪૦એ માટે જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?”
41 తతస్తే ప్రత్యవదన్, తాన్ కలుషిణో దారుణయాతనాభిరాహనిష్యతి, యే చ సమయానుక్రమాత్ ఫలాని దాస్యన్తి, తాదృశేషు కృషీవలేషు క్షేత్రం సమర్పయిష్యతి|
૪૧તેઓએ ઈસુને કહ્યું કે, “તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.”
42 తదా యీశునా తే గదితాః, గ్రహణం న కృతం యస్య పాషాణస్య నిచాయకైః| ప్రధానప్రస్తరః కోణే సఏవ సంభవిష్యతి| ఏతత్ పరేశితుః కర్మ్మాస్మదృష్టావద్భుతం భవేత్| ధర్మ్మగ్రన్థే లిఖితమేతద్వచనం యుష్మాభిః కిం నాపాఠి?
૪૨ઈસુએ તેઓને કહ્યું કે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,’ એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું?
43 తస్మాదహం యుష్మాన్ వదామి, యుష్మత్త ఈశ్వరీయరాజ్యమపనీయ ఫలోత్పాదయిత్రన్యజాతయే దాయిష్యతే|
૪૩એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે.
44 యో జన ఏతత్పాషాణోపరి పతిష్యతి, తం స భంక్ష్యతే, కిన్త్వయం పాషాణో యస్యోపరి పతిష్యతి, తం స ధూలివత్ చూర్ణీకరిష్యతి|
૪૪આ પથ્થર પર જે પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.”
45 తదానీం ప్రాధనయాజకాః ఫిరూశినశ్చ తస్యేమాం దృష్టాన్తకథాం శ్రుత్వా సోఽస్మానుద్దిశ్య కథితవాన్, ఇతి విజ్ఞాయ తం ధర్త్తుం చేష్టితవన్తః;
૪૫મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તેઓ અમારા સંબંધી બોલે છે.
46 కిన్తు లోకేభ్యో బిభ్యుః, యతో లోకైః స భవిష్యద్వాదీత్యజ్ఞాయి|
૪૬તેઓ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા પણ તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.

< మథిః 21 >