< ରୋମିଣଃ 2 >

1 ହେ ପରଦୂଷକ ମନୁଷ୍ୟ ଯଃ କଶ୍ଚନ ତ୍ୱଂ ଭୱସି ତୱୋତ୍ତରଦାନାଯ ପନ୍ଥା ନାସ୍ତି ଯତୋ ଯସ୍ମାତ୍ କର୍ମ୍ମଣଃ ପରସ୍ତ୍ୱଯା ଦୂଷ୍ୟତେ ତସ୍ମାତ୍ ତ୍ୱମପି ଦୂଷ୍ୟସେ, ଯତସ୍ତଂ ଦୂଷଯନ୍ନପି ତ୍ୱଂ ତଦ୍ୱଦ୍ ଆଚରସି|
તેથી, હે બીજાઓનો ન્યાય કરનાર મનુષ્ય, તું ગમે તે હોય, પણ બહાનું કાઢી શકશે નહિ, કેમ કે જે વિષે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે; કેમ કે ન્યાય કરનાર તું પોતે પણ એવાં જ કામ કરે છે.
2 କିନ୍ତ୍ୱେତାଦୃଗାଚାରିଭ୍ୟୋ ଯଂ ଦଣ୍ଡମ୍ ଈଶ୍ୱରୋ ନିଶ୍ଚିନୋତି ସ ଯଥାର୍ଥ ଇତି ୱଯଂ ଜାନୀମଃ|
પણ આપણે જાણીએ છીએ કે એવો વ્યવહાર કરનારાઓ પર ઈશ્વરનો ન્યાયચુકાદો સત્યને આધારે આવે છે.
3 ଅତଏୱ ହେ ମାନୁଷ ତ୍ୱଂ ଯାଦୃଗାଚାରିଣୋ ଦୂଷଯସି ସ୍ୱଯଂ ଯଦି ତାଦୃଗାଚରସି ତର୍ହି ତ୍ୱମ୍ ଈଶ୍ୱରଦଣ୍ଡାତ୍ ପଲାଯିତୁଂ ଶକ୍ଷ୍ୟସୀତି କିଂ ବୁଧ୍ୟସେ?
અને, હે મનુષ્ય, તું એવાં કામ કરનારનો ન્યાય કરે છે અને પોતે જ તે પ્રમાણે કરે છે. શું તું ઈશ્વરના ન્યાયમાં બચશે ખરો?
4 ଅପରଂ ତୱ ମନସଃ ପରିୱର୍ତ୍ତନଂ କର୍ତ୍ତୁମ୍ ଇଶ୍ୱରସ୍ୟାନୁଗ୍ରହୋ ଭୱତି ତନ୍ନ ବୁଦ୍ଧ୍ୱା ତ୍ୱଂ କିଂ ତଦୀଯାନୁଗ୍ରହକ୍ଷମାଚିରସହିଷ୍ଣୁତ୍ୱନିଧିଂ ତୁଚ୍ଛୀକରୋଷି?
અથવા ઈશ્વરની દયા તને પસ્તાવા તરફ પ્રેરે છે એવી અજ્ઞાનતામાં શું તેમની દયાની, સહનશીલતાની અને ધીરજની સંપત્તિને તુચ્છ ગણે છે?
5 ତଥା ସ୍ୱାନ୍ତଃକରଣସ୍ୟ କଠୋରତ୍ୱାତ୍ ଖେଦରାହିତ୍ୟାଚ୍ଚେଶ୍ୱରସ୍ୟ ନ୍ୟାଯ୍ୟୱିଚାରପ୍ରକାଶନସ୍ୟ କ୍ରୋଧସ୍ୟ ଚ ଦିନଂ ଯାୱତ୍ କିଂ ସ୍ୱାର୍ଥଂ କୋପଂ ସଞ୍ଚିନୋଷି?
તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચુકાદો જાહેર થશે.
6 କିନ୍ତୁ ସ ଏକୈକମନୁଜାଯ ତତ୍କର୍ମ୍ମାନୁସାରେଣ ପ୍ରତିଫଲଂ ଦାସ୍ୟତି;
તે દરેકને પોતપોતાનાં કામ પ્રમાણે બદલો આપશે.
7 ୱସ୍ତୁତସ୍ତୁ ଯେ ଜନା ଧୈର୍ୟ୍ୟଂ ଧୃତ୍ୱା ସତ୍କର୍ମ୍ମ କୁର୍ୱ୍ୱନ୍ତୋ ମହିମା ସତ୍କାରୋଽମରତ୍ୱଞ୍ଚୈତାନି ମୃଗଯନ୍ତେ ତେଭ୍ୟୋଽନନ୍ତାଯୁ ର୍ଦାସ୍ୟତି| (aiōnios g166)
એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન. (aiōnios g166)
8 ଅପରଂ ଯେ ଜନାଃ ସତ୍ୟଧର୍ମ୍ମମ୍ ଅଗୃହୀତ୍ୱା ୱିପରୀତଧର୍ମ୍ମମ୍ ଗୃହ୍ଲନ୍ତି ତାଦୃଶା ୱିରୋଧିଜନାଃ କୋପଂ କ୍ରୋଧଞ୍ଚ ଭୋକ୍ଷ୍ୟନ୍ତେ|
પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે,
9 ଆ ଯିହୂଦିନୋଽନ୍ୟଦେଶିନଃ ପର୍ୟ୍ୟନ୍ତଂ ଯାୱନ୍ତଃ କୁକର୍ମ୍ମକାରିଣଃ ପ୍ରାଣିନଃ ସନ୍ତି ତେ ସର୍ୱ୍ୱେ ଦୁଃଖଂ ଯାତନାଞ୍ଚ ଗମିଷ୍ୟନ୍ତି;
તેઓના ઉપર કોપ, ક્રોધ, વિપત્તિ અને વેદના આવશે, દુષ્ટતા કરનાર દરેક મનુષ્ય પર આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર.
10 କିନ୍ତୁ ଆ ଯିହୂଦିନୋ ଭିନ୍ନଦେଶିପର୍ୟ୍ୟନ୍ତା ଯାୱନ୍ତଃ ସତ୍କର୍ମ୍ମକାରିଣୋ ଲୋକାଃ ସନ୍ତି ତାନ୍ ପ୍ରତି ମହିମା ସତ୍କାରଃ ଶାନ୍ତିଶ୍ଚ ଭୱିଷ୍ୟନ୍ତି|
૧૦પણ સારું કરનાર દરેક પર, પ્રશંસા, માન અને શાંતિ આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર;
11 ଈଶ୍ୱରସ୍ୟ ୱିଚାରେ ପକ୍ଷପାତୋ ନାସ୍ତି|
૧૧ઈશ્વર પાસે પક્ષપાત નથી.
12 ଅଲବ୍ଧୱ୍ୟୱସ୍ଥାଶାସ୍ତ୍ରୈ ର୍ୟୈଃ ପାପାନି କୃତାନି ୱ୍ୟୱସ୍ଥାଶାସ୍ତ୍ରାଲବ୍ଧତ୍ୱାନୁରୂପସ୍ତେଷାଂ ୱିନାଶୋ ଭୱିଷ୍ୟତି; କିନ୍ତୁ ଲବ୍ଧୱ୍ୟୱସ୍ଥାଶାସ୍ତ୍ରା ଯେ ପାପାନ୍ୟକୁର୍ୱ୍ୱନ୍ ୱ୍ୟୱସ୍ଥାନୁସାରାଦେୱ ତେଷାଂ ୱିଚାରୋ ଭୱିଷ୍ୟତି|
૧૨કેમ કે જેટલાંએ નિયમશાસ્ત્ર વગર પાપ કર્યું, તેઓ નિયમશાસ્ત્ર વગર નાશ પામશે; અને જેટલાંએ નિયમશાસ્ત્ર પામ્યા છતાં પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવશે.
13 ୱ୍ୟୱସ୍ଥାଶ୍ରୋତାର ଈଶ୍ୱରସ୍ୟ ସମୀପେ ନିଷ୍ପାପା ଭୱିଷ୍ୟନ୍ତୀତି ନହି କିନ୍ତୁ ୱ୍ୟୱସ୍ଥାଚାରିଣ ଏୱ ସପୁଣ୍ୟା ଭୱିଷ୍ୟନ୍ତି|
૧૩કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારાં ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી નથી પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાયી ઠરશે;
14 ଯତୋ ଽଲବ୍ଧୱ୍ୟୱସ୍ଥାଶାସ୍ତ୍ରା ଭିନ୍ନଦେଶୀଯଲୋକା ଯଦି ସ୍ୱଭାୱତୋ ୱ୍ୟୱସ୍ଥାନୁରୂପାନ୍ ଆଚାରାନ୍ କୁର୍ୱ୍ୱନ୍ତି ତର୍ହ୍ୟଲବ୍ଧଶାସ୍ତ୍ରାଃ ସନ୍ତୋଽପି ତେ ସ୍ୱେଷାଂ ୱ୍ୟୱସ୍ଥାଶାସ୍ତ୍ରମିୱ ସ୍ୱଯମେୱ ଭୱନ୍ତି|
૧૪કેમ કે બિનયહૂદીઓ જેઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જયારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે કરે છે, ત્યારે તેઓને નિયમ ન છતાં તેઓ પોતાને માટે નિયમરૂપ છે.
15 ତେଷାଂ ମନସି ସାକ୍ଷିସ୍ୱରୂପେ ସତି ତେଷାଂ ୱିତର୍କେଷୁ ଚ କଦା ତାନ୍ ଦୋଷିଣଃ କଦା ୱା ନିର୍ଦୋଷାନ୍ କୃତୱତ୍ସୁ ତେ ସ୍ୱାନ୍ତର୍ଲିଖିତସ୍ୟ ୱ୍ୟୱସ୍ଥାଶାସ୍ତ୍ରସ୍ୟ ପ୍ରମାଣଂ ସ୍ୱଯମେୱ ଦଦତି|
૧૫તેઓની પ્રેરકબુદ્ધિ તેઓની સાથે સાક્ષી આપે છે અને તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે અને તે પ્રમાણે તેઓ પોતાના અંતઃકરણમાં લખેલ નિયમશાસ્ત્ર મુજબનું કામ દેખાડે છે;
16 ଯସ୍ମିନ୍ ଦିନେ ମଯା ପ୍ରକାଶିତସ୍ୟ ସୁସଂୱାଦସ୍ୟାନୁସାରାଦ୍ ଈଶ୍ୱରୋ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟେନ ମାନୁଷାଣାମ୍ ଅନ୍ତଃକରଣାନାଂ ଗୂଢାଭିପ୍ରାଯାନ୍ ଧୃତ୍ୱା ୱିଚାରଯିଷ୍ୟତି ତସ୍ମିନ୍ ୱିଚାରଦିନେ ତତ୍ ପ୍ରକାଶିଷ୍ୟତେ|
૧૬ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યોના ગુપ્ત કામોનો ન્યાય કરશે, તે દિવસે એમ થશે.
17 ପଶ୍ୟ ତ୍ୱଂ ସ୍ୱଯଂ ଯିହୂଦୀତି ୱିଖ୍ୟାତୋ ୱ୍ୟୱସ୍ଥୋପରି ୱିଶ୍ୱାସଂ କରୋଷି,
૧૭પણ જો તું પોતાને યહૂદી કહે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે, ઈશ્વરમાં ગૌરવ ધરાવે છે,
18 ଈଶ୍ୱରମୁଦ୍ଦିଶ୍ୟ ସ୍ୱଂ ଶ୍ଲାଘସେ, ତଥା ୱ୍ୟୱସ୍ଥଯା ଶିକ୍ଷିତୋ ଭୂତ୍ୱା ତସ୍ୟାଭିମତଂ ଜାନାସି, ସର୍ୱ୍ୱାସାଂ କଥାନାଂ ସାରଂ ୱିୱିଂକ୍ଷେ,
૧૮તેમની ઇચ્છા જાણે છે, નિયમશાસ્ત્ર શીખેલો હોઈને જે જુદું છે તે પારખી લે છે
19 ଅପରଂ ଜ୍ଞାନସ୍ୟ ସତ୍ୟତାଯାଶ୍ଚାକରସ୍ୱରୂପଂ ଶାସ୍ତ୍ରଂ ମମ ସମୀପେ ୱିଦ୍ୟତ ଅତୋ ଽନ୍ଧଲୋକାନାଂ ମାର୍ଗଦର୍ଶଯିତା
૧૯જો પોતાના વિષે એવી ખાતરી રાખે છે કે તું દ્રષ્ટિહીનોને દોરનાર, જે અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર,
20 ତିମିରସ୍ଥିତଲୋକାନାଂ ମଧ୍ୟେ ଦୀପ୍ତିସ୍ୱରୂପୋଽଜ୍ଞାନଲୋକେଭ୍ୟୋ ଜ୍ଞାନଦାତା ଶିଶୂନାଂ ଶିକ୍ଷଯିତାହମେୱେତି ମନ୍ୟସେ|
૨૦બુદ્ધિહીનોનો શિક્ષક, બાળકોને શીખવનાર છે અને તને નિયમશાસ્ત્રમાં જ્ઞાન અને સત્યનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે.
21 ପରାନ୍ ଶିକ୍ଷଯନ୍ ସ୍ୱଯଂ ସ୍ୱଂ କିଂ ନ ଶିକ୍ଷଯସି? ୱସ୍ତୁତଶ୍ଚୌର୍ୟ୍ୟନିଷେଧୱ୍ୟୱସ୍ଥାଂ ପ୍ରଚାରଯନ୍ ତ୍ୱଂ କିଂ ସ୍ୱଯମେୱ ଚୋରଯସି?
૨૧ત્યારે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી એવો ઉપદેશ આપનાર, શું તું પોતે ચોરી કરે છે?
22 ତଥା ପରଦାରଗମନଂ ପ୍ରତିଷେଧନ୍ ସ୍ୱଯଂ କିଂ ପରଦାରାନ୍ ଗଚ୍ଛସି? ତଥା ତ୍ୱଂ ସ୍ୱଯଂ ପ୍ରତିମାଦ୍ୱେଷୀ ସନ୍ କିଂ ମନ୍ଦିରସ୍ୟ ଦ୍ରୱ୍ୟାଣି ହରସି?
૨૨વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર, શું તું ભક્તિસ્થાનોને લૂંટે છે?
23 ଯସ୍ତ୍ୱଂ ୱ୍ୟୱସ୍ଥାଂ ଶ୍ଲାଘସେ ସ ତ୍ୱଂ କିଂ ୱ୍ୟୱସ୍ଥାମ୍ ଅୱମତ୍ୟ ନେଶ୍ୱରଂ ସମ୍ମନ୍ୟସେ?
૨૩તું જે નિયમશાસ્ત્ર વિષે ગર્વ કરે છે તે નિયમશાસ્ત્રનો ભંગ કરીને શું ઈશ્વરનું અપમાન કરે છે?
24 ଶାସ୍ତ୍ରେ ଯଥା ଲିଖତି "ଭିନ୍ନଦେଶିନାଂ ସମୀପେ ଯୁଷ୍ମାକଂ ଦୋଷାଦ୍ ଈଶ୍ୱରସ୍ୟ ନାମ୍ନୋ ନିନ୍ଦା ଭୱତି| "
૨૪કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે ‘તમારે લીધે બિનયહૂદીઓમાં ઈશ્વરનું નામ નિંદાપાત્ર થાય છે.’”
25 ଯଦି ୱ୍ୟୱସ୍ଥାଂ ପାଲଯସି ତର୍ହି ତୱ ତ୍ୱକ୍ଛେଦକ୍ରିଯା ସଫଲା ଭୱତି; ଯତି ୱ୍ୟୱସ୍ଥାଂ ଲଙ୍ଘସେ ତର୍ହି ତୱ ତ୍ୱକ୍ଛେଦୋଽତ୍ୱକ୍ଛେଦୋ ଭୱିଷ୍ୟତି|
૨૫જો તું નિયમશાસ્ત્ર પાળનાર હોય, તો સુન્નત લાભકારક છે ખરી; પણ જો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર હોય, તો તે તારી સુન્નત બેસુન્નત થઈ જાય છે.
26 ଯତୋ ୱ୍ୟୱସ୍ଥାଶାସ୍ତ୍ରାଦିଷ୍ଟଧର୍ମ୍ମକର୍ମ୍ମାଚାରୀ ପୁମାନ୍ ଅତ୍ୱକ୍ଛେଦୀ ସନ୍ନପି କିଂ ତ୍ୱକ୍ଛେଦିନାଂ ମଧ୍ୟେ ନ ଗଣଯିଷ୍ୟତେ?
૨૬માટે જો બેસુન્નતી માણસ નિયમશાસ્ત્રના વિધિઓ પાળે તો શું તેની બેસુન્નત સુન્નત તરીકે નહિ ગણાય?
27 କିନ୍ତୁ ଲବ୍ଧଶାସ୍ତ୍ରଶ୍ଛିନ୍ନତ୍ୱକ୍ ଚ ତ୍ୱଂ ଯଦି ୱ୍ୟୱସ୍ଥାଲଙ୍ଘନଂ କରୋଷି ତର୍ହି ୱ୍ୟୱସ୍ଥାପାଲକାଃ ସ୍ୱାଭାୱିକାଚ୍ଛିନ୍ନତ୍ୱଚୋ ଲୋକାସ୍ତ୍ୱାଂ କିଂ ନ ଦୂଷଯିଷ୍ୟନ୍ତି?
૨૭શરીરથી જે બેસુન્નતીઓ છે તેઓ નિયમ પાળીને તને એટલે કે જેની પાસે પવિત્રશાસ્ત્ર અને સુન્નત હોવા છતાં નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારને, શું અપરાધી નહિ ઠરાવશે?
28 ତସ୍ମାଦ୍ ଯୋ ବାହ୍ୟେ ଯିହୂଦୀ ସ ଯିହୂଦୀ ନହି ତଥାଙ୍ଗସ୍ୟ ଯସ୍ତ୍ୱକ୍ଛେଦଃ ସ ତ୍ୱକ୍ଛେଦୋ ନହି;
૨૮કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી અને જે દેખીતી એટલે શરીરની સુન્નત તે સુન્નત નથી.
29 କିନ୍ତୁ ଯୋ ଜନ ଆନ୍ତରିକୋ ଯିହୂଦୀ ସ ଏୱ ଯିହୂଦୀ ଅପରଞ୍ଚ କେୱଲଲିଖିତଯା ୱ୍ୟୱସ୍ଥଯା ନ କିନ୍ତୁ ମାନସିକୋ ଯସ୍ତ୍ୱକ୍ଛେଦୋ ଯସ୍ୟ ଚ ପ୍ରଶଂସା ମନୁଷ୍ୟେଭ୍ୟୋ ନ ଭୂତ୍ୱା ଈଶ୍ୱରାଦ୍ ଭୱତି ସ ଏୱ ତ୍ୱକ୍ଛେଦଃ|
૨૯પણ જે આંતરિક રીતે યહૂદી છે તે જ સાચો યહૂદી છે; અને જે સુન્નત હૃદયની, એટલે કેવળ શાસ્ત્રવચન પ્રમાણેની નહિ પણ આત્મિક, તે જ સાચી સુન્નત છે; અને તેની પ્રશંસા મનુષ્ય તરફથી નથી, પણ ઈશ્વર તરફથી છે.

< ରୋମିଣଃ 2 >