< ମାର୍କଃ 11 >

1 ଅନନ୍ତରଂ ତେଷୁ ଯିରୂଶାଲମଃ ସମୀପସ୍ଥଯୋ ର୍ବୈତ୍ଫଗୀବୈଥନୀଯପୁରଯୋରନ୍ତିକସ୍ଥଂ ଜୈତୁନନାମାଦ୍ରିମାଗତେଷୁ ଯୀଶୁଃ ପ୍ରେଷଣକାଲେ ଦ୍ୱୌ ଶିଷ୍ୟାୱିଦଂ ୱାକ୍ୟଂ ଜଗାଦ,
તેઓ યરુશાલેમની નજદીક, જૈતૂનનાં પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયા પાસે આવે છે, ત્યારે ઈસુ બે શિષ્યોને આગળ મોકલે છે.
2 ଯୁୱାମମୁଂ ସମ୍ମୁଖସ୍ଥଂ ଗ୍ରାମଂ ଯାତଂ, ତତ୍ର ପ୍ରୱିଶ୍ୟ ଯୋ ନରଂ ନାୱହତ୍ ତଂ ଗର୍ଦ୍ଦଭଶାୱକଂ ଦ୍ରକ୍ଷ୍ୟଥସ୍ତଂ ମୋଚଯିତ୍ୱାନଯତଂ|
અને તેઓને કહે છે કે, ‘સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેનાં પર કોઈ માણસ કદી સવાર થયું નથી, તે તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો.
3 କିନ୍ତୁ ଯୁୱାଂ କର୍ମ୍ମେଦଂ କୁତଃ କୁରୁଥଃ? କଥାମିମାଂ ଯଦି କୋପି ପୃଚ୍ଛତି ତର୍ହି ପ୍ରଭୋରତ୍ର ପ୍ରଯୋଜନମସ୍ତୀତି କଥିତେ ସ ଶୀଘ୍ରଂ ତମତ୍ର ପ୍ରେଷଯିଷ୍ୟତି|
જો કોઈ તમને પૂછે કે, તમે શા માટે એમ કરો છો તો કહેજો કે, પ્રભુને તેની જરૂર છે. અને તે જલ્દી એને અહીં પાછું લાવવા મોકલશે.’”
4 ତତସ୍ତୌ ଗତ୍ୱା ଦ୍ୱିମାର୍ଗମେଲନେ କସ୍ୟଚିଦ୍ ଦ୍ୱାରସ୍ୟ ପାର୍ଶ୍ୱେ ତଂ ଗର୍ଦ୍ଦଭଶାୱକଂ ପ୍ରାପ୍ୟ ମୋଚଯତଃ,
તેઓ ગયા. અને ઘરની બહાર ખુલ્લાં રસ્તામાં બાંધેલો વછેરો તેઓને જોવા મળ્યો અને તેઓ તેને છોડવા લાગ્યા.
5 ଏତର୍ହି ତତ୍ରୋପସ୍ଥିତଲୋକାନାଂ କଶ୍ଚିଦ୍ ଅପୃଚ୍ଛତ୍, ଗର୍ଦ୍ଦଭଶିଶୁଂ କୁତୋ ମୋଚଯଥଃ?
જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે તેઓને કહ્યું કે, ‘વછેરાને તમે શું કરવા છોડો છો?’”
6 ତଦା ଯୀଶୋରାଜ୍ଞାନୁସାରେଣ ତେଭ୍ୟଃ ପ୍ରତ୍ୟୁଦିତେ ତତ୍କ୍ଷଣଂ ତମାଦାତୁଂ ତେଽନୁଜଜ୍ଞୁଃ|
જેમ ઈસુએ તેઓને આજ્ઞા આપી હતી, તેમ શિષ્યોએ લોકોને કહ્યું. અને તેઓએ તેમને જવા દીધાં.
7 ଅଥ ତୌ ଯୀଶୋଃ ସନ୍ନିଧିଂ ଗର୍ଦ୍ଦଭଶିଶୁମ୍ ଆନୀଯ ତଦୁପରି ସ୍ୱୱସ୍ତ୍ରାଣି ପାତଯାମାସତୁଃ; ତତଃ ସ ତଦୁପରି ସମୁପୱିଷ୍ଟଃ|
તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા; તેના પર પોતાનાં વસ્ત્ર બિછાવ્યાં અને તેના પર ઈસુ બેઠા.
8 ତଦାନେକେ ପଥି ସ୍ୱୱାସାଂସି ପାତଯାମାସୁଃ, ପରୈଶ୍ଚ ତରୁଶାଖାଶ୍ଛିତୱା ମାର୍ଗେ ୱିକୀର୍ଣାଃ|
ઘણાંઓએ પોતાના ડગલા રસ્તામાં પાથર્યાં અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.
9 ଅପରଞ୍ଚ ପଶ୍ଚାଦ୍ଗାମିନୋଽଗ୍ରଗାମିନଶ୍ଚ ସର୍ୱ୍ୱେ ଜନା ଉଚୈଃସ୍ୱରେଣ ୱକ୍ତୁମାରେଭିରେ, ଜଯ ଜଯ ଯଃ ପରମେଶ୍ୱରସ୍ୟ ନାମ୍ନାଗଚ୍ଛତି ସ ଧନ୍ୟ ଇତି|
આગળ તથા પાછળ ચાલનારાંઓએ બૂમ પાડતાં કહ્યું કે, ‘હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે, તે આશીર્વાદિત છે.
10 ତଥାସ୍ମାକମଂ ପୂର୍ୱ୍ୱପୁରୁଷସ୍ୟ ଦାଯୂଦୋ ଯଦ୍ରାଜ୍ୟଂ ପରମେଶ୍ୱରନାମ୍ନାଯାତି ତଦପି ଧନ୍ୟଂ, ସର୍ୱ୍ୱସ୍ମାଦୁଚ୍ଛ୍ରାଯେ ସ୍ୱର୍ଗେ ଈଶ୍ୱରସ୍ୟ ଜଯୋ ଭୱେତ୍|
૧૦આપણા પિતા દાઉદનું રાજ્ય જે આવે છે, તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!’”
11 ଇତ୍ଥଂ ଯୀଶୁ ର୍ୟିରୂଶାଲମି ମନ୍ଦିରଂ ପ୍ରୱିଶ୍ୟ ଚତୁର୍ଦିକ୍ସ୍ଥାନି ସର୍ୱ୍ୱାଣି ୱସ୍ତୂନି ଦୃଷ୍ଟୱାନ୍; ଅଥ ସାଯଂକାଲ ଉପସ୍ଥିତେ ଦ୍ୱାଦଶଶିଷ୍ୟସହିତୋ ବୈଥନିଯଂ ଜଗାମ|
૧૧ઈસુ યરુશાલેમમાં જઈને ભક્તિસ્થાનમાં ગયા અને ચારેબાજુ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુદ્ધાં નીકળીને તે બેથાનિયામાં ગયા.
12 ଅପରେହନି ବୈଥନିଯାଦ୍ ଆଗମନସମଯେ କ୍ଷୁଧାର୍ତ୍ତୋ ବଭୂୱ|
૧૨બીજે દિવસે તેઓ બેથાનિયામાંથી બહાર આવ્યા પછી, ઈસુને ભૂખ લાગી.
13 ତତୋ ଦୂରେ ସପତ୍ରମୁଡୁମ୍ବରପାଦପଂ ୱିଲୋକ୍ୟ ତତ୍ର କିଞ୍ଚିତ୍ ଫଲଂ ପ୍ରାପ୍ତୁଂ ତସ୍ୟ ସନ୍ନିକୃଷ୍ଟଂ ଯଯୌ, ତଦାନୀଂ ଫଲପାତନସ୍ୟ ସମଯୋ ନାଗଚ୍ଛତି| ତତସ୍ତତ୍ରୋପସ୍ଥିତଃ ପତ୍ରାଣି ୱିନା କିମପ୍ୟପରଂ ନ ପ୍ରାପ୍ୟ ସ କଥିତୱାନ୍,
૧૩એક અંજીરી જેને પાંદડાં હતાં તેને દૂરથી જોઈને ઈસુ તેની પાસે ગયા કે કદાચ તે પરથી કંઈ ફળ મળે; અને તેઓ તેની પાસે આવ્યા, ત્યારે પાંદડાં વિના તેમને કંઈ મળ્યું નહિ; કેમ કે અંજીરોની ઋતુ ન હતી.
14 ଅଦ୍ୟାରଭ୍ୟ କୋପି ମାନୱସ୍ତ୍ୱତ୍ତଃ ଫଲଂ ନ ଭୁଞ୍ଜୀତ; ଇମାଂ କଥାଂ ତସ୍ୟ ଶିଷ୍ୟାଃ ଶୁଶ୍ରୁୱୁଃ| (aiōn g165)
૧૪ઈસુએ તેને કહ્યું કે, ‘હવેથી કદી કોઈ તારા પરથી ફળ નહિ ખાય’ અને તેમના શિષ્યોએ તે સાંભળ્યું. (aiōn g165)
15 ତଦନନ୍ତରଂ ତେଷୁ ଯିରୂଶାଲମମାଯାତେଷୁ ଯୀଶୁ ର୍ମନ୍ଦିରଂ ଗତ୍ୱା ତତ୍ରସ୍ଥାନାଂ ବଣିଜାଂ ମୁଦ୍ରାସନାନି ପାରାୱତୱିକ୍ରେତୃଣାମ୍ ଆସନାନି ଚ ନ୍ୟୁବ୍ଜଯାଞ୍ଚକାର ସର୍ୱ୍ୱାନ୍ କ୍ରେତୃନ୍ ୱିକ୍ରେତୃଂଶ୍ଚ ବହିଶ୍ଚକାର|
૧૫તેઓ યરુશાલેમમાં આવ્યા. ત્યારે તે ભક્તિસ્થાનમાં ગયા. તેમાંથી વેચનારાઓને તથા ખરીદનારાઓને નસાડી મૂકવા લાગ્યા; તેમણે નાણાવટીઓનાં બાજઠ તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં.
16 ଅପରଂ ମନ୍ଦିରମଧ୍ୟେନ କିମପି ପାତ୍ରଂ ୱୋଢୁଂ ସର୍ୱ୍ୱଜନଂ ନିୱାରଯାମାସ|
૧૬અને કોઈને પણ ભક્તિસ્થાનમાં માલસામાન લાવવા દીધો નહિ.
17 ଲୋକାନୁପଦିଶନ୍ ଜଗାଦ, ମମ ଗୃହଂ ସର୍ୱ୍ୱଜାତୀଯାନାଂ ପ୍ରାର୍ଥନାଗୃହମ୍ ଇତି ନାମ୍ନା ପ୍ରଥିତଂ ଭୱିଷ୍ୟତି ଏତତ୍ କିଂ ଶାସ୍ତ୍ରେ ଲିଖିତଂ ନାସ୍ତି? କିନ୍ତୁ ଯୂଯଂ ତଦେୱ ଚୋରାଣାଂ ଗହ୍ୱରଂ କୁରୁଥ|
૧૭તેઓને બોધ કરતાં ઈસુએ કહ્યું કે, ‘શું એમ લખેલું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તો તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.’”
18 ଇମାଂ ୱାଣୀଂ ଶ୍ରୁତ୍ୱାଧ୍ୟାପକାଃ ପ୍ରଧାନଯାଜକାଶ୍ଚ ତଂ ଯଥା ନାଶଯିତୁଂ ଶକ୍ନୁୱନ୍ତି ତଥୋପାଯଂ ମୃଗଯାମାସୁଃ, କିନ୍ତୁ ତସ୍ୟୋପଦେଶାତ୍ ସର୍ୱ୍ୱେ ଲୋକା ୱିସ୍ମଯଂ ଗତା ଅତସ୍ତେ ତସ୍ମାଦ୍ ବିଭ୍ୟୁଃ|
૧૮મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું અને ઈસુને શી રીતે મારી નાખવા તે વિષે તક શોધવા લાગ્યા, કેમ કે તેઓ ડરી ગયા હતા, કારણ કે લોકો તેમના ઉપદેશથી નવાઈ પામ્યા હતા.
19 ଅଥ ସାଯଂସମଯ ଉପସ୍ଥିତେ ଯୀଶୁର୍ନଗରାଦ୍ ବହିର୍ୱୱ୍ରାଜ|
૧૯દર સાંજે તેઓ શહેર બહાર જતા.
20 ଅନନ୍ତରଂ ପ୍ରାତଃକାଲେ ତେ ତେନ ମାର୍ଗେଣ ଗଚ୍ଛନ୍ତସ୍ତମୁଡୁମ୍ବରମହୀରୁହଂ ସମୂଲଂ ଶୁଷ୍କଂ ଦଦୃଶୁଃ|
૨૦તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતા તેને મૂળમાંથી સુકાયેલી જોઈ.
21 ତତଃ ପିତରଃ ପୂର୍ୱ୍ୱୱାକ୍ୟଂ ସ୍ମରନ୍ ଯୀଶୁଂ ବଭାଷଂ, ହେ ଗୁରୋ ପଶ୍ୟତୁ ଯ ଉଡୁମ୍ବରୱିଟପୀ ଭୱତା ଶପ୍ତଃ ସ ଶୁଷ୍କୋ ବଭୂୱ|
૨૧પિતરે યાદ કરીને ઈસુને કહ્યું કે, ‘ગુરુજી, જુઓ, જે અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે.’”
22 ତତୋ ଯୀଶୁଃ ପ୍ରତ୍ୟୱାଦୀତ୍, ଯୂଯମୀଶ୍ୱରେ ୱିଶ୍ୱସିତ|
૨૨ઈસુએ તેઓને કહ્યું કે, ‘ઈશ્વર પર વિશ્વાસ રાખો.’”
23 ଯୁଷ୍ମାନହଂ ଯଥାର୍ଥଂ ୱଦାମି କୋପି ଯଦ୍ୟେତଦ୍ଗିରିଂ ୱଦତି, ତ୍ୱମୁତ୍ଥାଯ ଗତ୍ୱା ଜଲଧୌ ପତ, ପ୍ରୋକ୍ତମିଦଂ ୱାକ୍ୟମୱଶ୍ୟଂ ଘଟିଷ୍ୟତେ, ମନସା କିମପି ନ ସନ୍ଦିହ୍ୟ ଚେଦିଦଂ ୱିଶ୍ୱସେତ୍ ତର୍ହି ତସ୍ୟ ୱାକ୍ୟାନୁସାରେଣ ତଦ୍ ଘଟିଷ୍ୟତେ|
૨૩કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈ આ પર્વતને કહે કે ખસેડાઈ જા અને સમુદ્રમાં પડ. અને પોતાના હૃદયમાં સંદેહ ન રાખતાં વિશ્વાસ રાખશે કે, હું જે કહું છું તે થશે, તો તે તેને માટે થશે.
24 ଅତୋ ହେତୋରହଂ ଯୁଷ୍ମାନ୍ ୱଚ୍ମି, ପ୍ରାର୍ଥନାକାଲେ ଯଦ୍ୟଦାକାଂକ୍ଷିଷ୍ୟଧ୍ୱେ ତତ୍ତଦୱଶ୍ୟଂ ପ୍ରାପ୍ସ୍ୟଥ, ଇତ୍ଥଂ ୱିଶ୍ୱସିତ, ତତଃ ପ୍ରାପ୍ସ୍ୟଥ|
૨૪એ માટે હું તમને કહું છું કે, જે સર્વ તમે પ્રાર્થનામાં માગો છો, તે અમને મળ્યું છે એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે.
25 ଅପରଞ୍ଚ ଯୁଷ୍ମାସୁ ପ୍ରାର୍ଥଯିତୁଂ ସମୁତ୍ଥିତେଷୁ ଯଦି କୋପି ଯୁଷ୍ମାକମ୍ ଅପରାଧୀ ତିଷ୍ଠତି, ତର୍ହି ତଂ କ୍ଷମଧ୍ୱଂ, ତଥା କୃତେ ଯୁଷ୍ମାକଂ ସ୍ୱର୍ଗସ୍ଥଃ ପିତାପି ଯୁଷ୍ମାକମାଗାଂମି କ୍ଷମିଷ୍ୟତେ|
૨૫જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો, એ માટે કે તમારા પિતા જે સ્વર્ગમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે.
26 କିନ୍ତୁ ଯଦି ନ କ୍ଷମଧ୍ୱେ ତର୍ହି ୱଃ ସ୍ୱର୍ଗସ୍ଥଃ ପିତାପି ଯୁଷ୍ମାକମାଗାଂସି ନ କ୍ଷମିଷ୍ୟତେ|
૨૬પણ જો તમે માફ નહિ કરો, તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમારા અપરાધો માફ નહિ કરે.
27 ଅନନ୍ତରଂ ତେ ପୁନ ର୍ୟିରୂଶାଲମଂ ପ୍ରୱିୱିଶୁଃ, ଯୀଶୁ ର୍ୟଦା ମଧ୍ୟେମନ୍ଦିରମ୍ ଇତସ୍ତତୋ ଗଚ୍ଛତି, ତଦାନୀଂ ପ୍ରଧାନଯାଜକା ଉପାଧ୍ୟାଯାଃ ପ୍ରାଞ୍ଚଶ୍ଚ ତଦନ୍ତିକମେତ୍ୟ କଥାମିମାଂ ପପ୍ରଚ୍ଛୁଃ,
૨૭પછી ફરી તેઓ યરુશાલેમમાં આવ્યા. અને ઈસુ ભક્તિસ્થાનમાં ફરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલો તેમની પાસે આવ્યા.
28 ତ୍ୱଂ କେନାଦେଶେନ କର୍ମ୍ମାଣ୍ୟେତାନି କରୋଷି? ତଥୈତାନି କର୍ମ୍ମାଣି କର୍ତ୍ତାଂ କେନାଦିଷ୍ଟୋସି?
૨૮તેઓએ ઈસુને પૂછ્યું કે, ‘કયા અધિકારથી તું આ કામો કરો છે,’ અથવા ‘કોણે તને આ કામો કરવાનો અધિકાર આપ્યો છે?’”
29 ତତୋ ଯୀଶୁଃ ପ୍ରତିଗଦିତୱାନ୍ ଅହମପି ଯୁଷ୍ମାନ୍ ଏକକଥାଂ ପୃଚ୍ଛାମି, ଯଦି ଯୂଯଂ ତସ୍ୟା ଉତ୍ତରଂ କୁରୁଥ, ତର୍ହି କଯାଜ୍ଞଯାହଂ କର୍ମ୍ମାଣ୍ୟେତାନି କରୋମି ତଦ୍ ଯୁଷ୍ମଭ୍ୟଂ କଥଯିଷ୍ୟାମି|
૨૯ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું એક વાત તમને પૂછીશ અને જો તમે મને જવાબ આપશો, તો કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું તમને કહીશ.
30 ଯୋହନୋ ମଜ୍ଜନମ୍ ଈଶ୍ୱରାତ୍ ଜାତଂ କିଂ ମାନୱାତ୍? ତନ୍ମହ୍ୟଂ କଥଯତ|
૩૦યોહાનનું બાપ્તિસ્મા શું સ્વર્ગથી હતું કે માણસોથી? મને જવાબ આપો.’”
31 ତେ ପରସ୍ପରଂ ୱିୱେକ୍ତୁଂ ପ୍ରାରେଭିରେ, ତଦ୍ ଈଶ୍ୱରାଦ୍ ବଭୂୱେତି ଚେଦ୍ ୱଦାମସ୍ତର୍ହି କୁତସ୍ତଂ ନ ପ୍ରତ୍ୟୈତ? କଥମେତାଂ କଥଯିଷ୍ୟତି|
૩૧તેઓએ પરસ્પર વિચારીને કહ્યું કે, જો કહીએ કે, સ્વર્ગથી, તો તે કહેશે કે, ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ ન કર્યો?
32 ମାନୱାଦ୍ ଅଭୱଦିତି ଚେଦ୍ ୱଦାମସ୍ତର୍ହି ଲୋକେଭ୍ୟୋ ଭଯମସ୍ତି ଯତୋ ହେତୋଃ ସର୍ୱ୍ୱେ ଯୋହନଂ ସତ୍ୟଂ ଭୱିଷ୍ୟଦ୍ୱାଦିନଂ ମନ୍ୟନ୍ତେ|
૩૨અને જો કહીએ કે માણસોથી, ત્યારે તેઓ લોકોથી ગભરાયા. કેમ કે બધા યોહાનને નિશ્ચે પ્રબોધક માનતા હતા.
33 ଅତଏୱ ତେ ଯୀଶୁଂ ପ୍ରତ୍ୟୱାଦିଷୁ ର୍ୱଯଂ ତଦ୍ ୱକ୍ତୁଂ ନ ଶକ୍ନୁମଃ| ଯୀଶୁରୁୱାଚ, ତର୍ହି ଯେନାଦେଶେନ କର୍ମ୍ମାଣ୍ୟେତାନି କରୋମି, ଅହମପି ଯୁଷ୍ମଭ୍ୟଂ ତନ୍ନ କଥଯିଷ୍ୟାମି|
૩૩તેઓએ ઉત્તર આપ્યો કે, ‘અમે જાણતા નથી.’” ઈસુ તેઓને કહે છે કે, ‘કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.’”

< ମାର୍କଃ 11 >