< ၂ ရာဇဝင်ချုပ် 8 >

1 ရှောလမုန် သည် ဗိမာန် တော်နှင့် နန်းတော် ကို တည်ဆောက် ၍ အနှစ် နှစ်ဆယ် စေ့ သောအခါ၊
સુલેમાનને ઈશ્વરનું સભાસ્થાન અને પોતાનો રાજમહેલ બાંધતા વીસ વર્ષ લાગ્યા હતા,
2 ဟိရံ မင်းပြန်ပေး သော မြို့ တို့ကို ရှောလမုန် ပြုပြင် ၍ ဣသရေလ အမျိုးသား တို့ကို နေ စေ၏။
રાજા હીરામે સુલેમાનને જે નગરો આપ્યાં હતાં, તે નગરોને સુલેમાને ફરી બાંધ્યાં અને તેણે ઇઝરાયલના લોકોને ત્યાં વસાવ્યા.
3 တဖန် ဟာမတ်ဇောဘ မြို့သို့ ချီ သွား ၍ နိုင်လေ ၏။
સુલેમાને હમાથ-સોબા પર હુમલો કર્યો અને તેને હરાવ્યું.
4 ပြည် ထဲမှာ တာဒမော် မြို့၊ ဟာမတ် ပြည်၌ ရှိသမျှ သော ဘဏ္ဍာ တော်မြို့၊
તેણે અરણ્યમાં આવેલા તાદમોરને ફરીથી બાંધ્યું અને હમાથમાં ભંડારના સર્વ નગરો બાંધ્યા.
5 မြို့ရိုး ၊ တံခါး ၊ ကန့်လန့်ကျင် နှင့် ခိုင်ခံ့ သော အထက် ဗေသောရုန် မြို့နှင့် အောက် ဗေသောရုန် မြို့တို့ကိုလည်း တည် လေ၏။
વળી તેણે ઉપલું બેથ-હોરોન અને નીચલું બેથ-હોરોન પણ બાંધ્યાં અને તેણે સઘળાં નગરોને કોટ, દરવાજા અને સળિયાથી કિલ્લાબંધ કર્યું.
6 ဗာလတ် မြို့နှင့် ဘဏ္ဍာ တော်မြို့ များ၊ ရထား တော်ထိန်းသောမြို့ များ၊ မြင်း တော်ကျွေးသောမြို့ များ၊ ယေရုရှလင် မြို့ပတ်လည် ၊ လေဗနုန် တောင်ပေါ် ၊ နိုင်ငံ တော်အရပ်ရပ် ၌ တည်ချင်သောမြို့များတို့ကိုလည်း တည်လေ၏။
સુલેમાને બાલાથ અને ભંડારના સર્વ નગરો કે જે તેની માલિકીનાં હતાં તે, તેના રથોનાં સર્વ શહેરો, ઘોડેસવારોનાં શહેરો, તેની મોજમજા માટે યરુશાલેમમાં, લબાનોનમાં અને તેના શાસન હેઠળના સર્વ દેશોમાં જે શહેરો બાંધવાનું તેણે ઇચ્છ્યું તે સર્વ તેણે બાંધ્યાં.
7
હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ જેઓ બિન ઇઝરાયલીઓ હતા, તે લોકોમાંના જે સઘળા બાકી રહ્યા હતા,
8 ဣသရေလ အမျိုးသား မ ဖျက်ဆီး သောကြောင့်၊ ပြည် တော်၌ ကျန်ကြွင်း သော တပါးအမျိုးသား ဟိတ္တိ ၊ အာမောရိ ၊ ဖေရဇိ ၊ ဟိဝိ ၊ ယေဗုသိ အမျိုးအနွယ်သားစဉ်မြေးဆက် အပေါင်း တို့ကို ရှောလမုန် သည် ယနေ့ တိုင်အောင် အခွန် ပေး စေ၏။
તેઓના વંશજો જેઓ તેઓની પાછળ દેશમાં રહેલા હતા અને ઇઝરાયલ લોકોએ જેઓનો નાશ કર્યો નહોતો, તેઓ પાસે સુલેમાને ભારે મજૂરી કરાવી, જે આજે પણ એ જ મજૂરી કરે છે.
9 ဣသရေလ အမျိုးသား တို့ကို ကား ၊ ရှောလမုန် သည် အမှု တော်ထမ်းကျွန် မ ခံ စေ။ စစ်သူရဲ ၊ မှူးမတ် ၊ စစ်ကဲ ၊ ရထား တော်အုပ်၊ မြင်း တော်အုပ်အရာ၌ ခန့်ထားတော်မူ ၏။
પણ ઇઝરાયલના લોકો પાસે સુલેમાને ગુલામનું કામ કરાવ્યું નહિ. તેના બદલે તેઓ તેના યોદ્ધા, સેનાપતિઓ, અધિકારીઓ, રથસેનાના તથા ઘોડેસવારોના અધિકારી થયા.
10 ၁၀ အမှုတော် ထမ်းများကို အုပ် သောသူ၊ ရှောလမုန် မင်း ခန့်ထား သော မှူးမတ် ကြီးနှစ်ရာ ငါးဆယ် ရှိကြ၏။
૧૦લોકો ઉપર અધિકાર ચલાવનાર, સુલેમાન રાજાના મુખ્ય અધિકારીઓ બસો પચાસ હતા.
11 ၁၁ ဖာရော ဘုရင်၏ သမီး တော်ကို၊ ရှောလမုန် သည် ဒါဝိဒ် မြို့ မှ ခေါ်၍ သူ့ အဘို့ တည်ဆောက် သော နန်းတော် သို့ ဆောင် ခဲ့၏။ အကြောင်း မူကား၊ ထာဝရဘုရား ၏ သေတ္တာ တော်ရောက် လာသောအရပ် သည် သန့်ရှင်း သောကြောင့် ၊ ငါ့ မယား သည် ဣသရေလ ရှင်ဘုရင် ဒါဝိဒ် အိမ် တော်၌ မ နေ သင့်ဟု သဘောရှိ၏။
૧૧સુલેમાન ફારુનની દીકરીને દાઉદનગરમાંથી બહાર તેને માટે બંધાવેલ મહેલમાં લઈ આવ્યો; કેમ કે તેણે કહ્યું, “ઇઝરાયલના રાજા દાઉદના મહેલમાં મારી પત્નીએ રહેવું જોઈએ નહિ, કારણ કે ત્યાં ઈશ્વરનો કરારકોશ આવ્યો હોવાથી તે સ્થાન પવિત્ર છે.”
12 ၁၂ ဗိမာန်တော် ဦးရှေ့ မှာတည် သော ထာဝရဘုရား ၏ ယဇ် ပလ္လင်ပေါ် မှာ၊ ရှောလမုန် သည် မောရှေ ၏ ပညတ် တရားနှင့်အညီ ၊ နေ့ တိုင်းမည်မျှပူဇော်ရသောမီးရှို့ ရာယဇ်ကို ထာဝရဘုရား အား နေ့တိုင်းပူဇော် လေ့ရှိ ၏။
૧૨ત્યાર બાદ પરસાળની સામે સુલેમાને ઈશ્વરની જે વેદી બાંધી હતી તે વેદી ઉપર તે ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવતો હતો.
13 ၁၃ ထိုမှတပါး ဥပုသ် နေ့နှင့် လဆန်း နေ့၌၎င်း၊ အဇုမ ပွဲ ၊ ခုနစ် သိတင်းပွဲ ၊ သကေနေ ပွဲ တည်းဟူသော တနှစ်တနှစ်လျှင် ဓမ္မပွဲသုံး ပွဲ ခံသောနေ့ ၌၎င်း ယဇ်ပူဇော်လေ့ရှိ၏။
૧૩રોજબરોજના કાર્યક્રમ અનુસાર, વિશ્રામવારને દિવસે, ચંદ્રદર્શનને દિવસે, ઠરાવેલા પર્વોના દિવસે તથા વર્ષમાં ત્રણ વાર; એટલે કે બેખમીરી રોટલીના પર્વમાં, અઠવાડિયાનાં પર્વમાં, અને માંડવાપર્વોમાં તે મૂસાની આજ્ઞા પ્રમાણે અર્પણ કરતો હતો.
14 ၁၄ ခမည်းတော် ဒါဝိဒ် စီရင် သည်အတိုင်း ၊ ယဇ် ပုရောဟိတ်တို့သည် အလှည့်အလှည့် ယဇ်ပုရောဟိတ်အမှုကို၎င်း၊ လေဝိ သားတို့သည် နေ့ရက် အစဉ်ဝတ်ပြုသင့်သည်အတိုင်း၊ ယဇ်ပုရောဟိတ်တို့နှင့် ဝိုင်း၍ ထောမနာ သီချင်းဆိုသဖြင့်၊ မိမိတို့အမှုကို၎င်း၊ တံခါးစောင့် တို့သည် အလှည့်အလှည့် တံခါးရှိသမျှတို့ကို စောင့်ခြင်း အမှုကို၎င်း၊ အသီးသီးဆောင်ရွက်စေခြင်းငှါ ခန့်ထား၏။ ထိုသို့ ဘုရားသခင် ၏လူ ဒါဝိဒ် မှာ ထားနှင့်သတည်း။
૧૪દૈનિક કાર્યક્રમ અનુસાર, તેના પિતા દાઉદની વિધિઓ પ્રમાણે, સુલેમાને યાજકોનાં કાર્યો માટે યાજકોની ટોળીને નિયુક્ત કરી, યાજકોની સેવા કરવા માટે અને ઈશ્વરનાં સ્તોત્ર ગાવા માટે લેવીઓને તેઓના કામ પ્રમાણે નિયુકત કર્યા. તેણે દરેક દરવાજે દરવાનોની પણ નિમણૂક કરી, કેમ કે દાઉદે ઈશ્વરના સેવકે, એ આજ્ઞા કરી હતી.
15 ၁၅ အမှုတော်များ၊ ဘဏ္ဍာ တော်များနှင့် ဆိုင်သော အရာ မှာ ရှင်ဘုရင် မှာထားသမျှအတိုင်း ထိုသူတို့သည် ပြုကြ၏။
૧૫આ લોકો ભંડાર સંબંધી, યાજકો અને લેવીઓને રાજાએ જે આજ્ઞાઓ આપી હતી તેનું તેઓ ઉલ્લંઘન કરતા ન હતા.
16 ၁၆ ထာဝရဘုရား ၏ အိမ် တော်အမြစ် မချမှီ လက်စသတ်သည်တိုင်အောင်၊ ရှောလမုန် လုပ်ဆောင်ရန် အမှု ရှိသမျှ သည် အသင့်ပြင်ဆင်ပြီးဖြစ်၍၊ အိမ်တော်ကို လက်စသတ်လေ၏။
૧૬હવે ઈશ્વરના સભાસ્થાનનો પાયો નંખાયો તે દિવસથી માંડીને તેની સમાપ્તિ સુધીનું બધું કામ સુલેમાને પૂર્ણ કર્યુ. આ રીતે, ઈશ્વરના સભાસ્થાનનું કામ સંપૂર્ણ થયું અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરાયું.
17 ၁၇ တဖန် ရှောလမုန် သည် ဧဒုံ ပြည် တွင် ၊ ပင်လယ် ကမ်းနား ၌ ဧဇယုန်ဂါဗာ မြို့နှင့် ဧလုတ် မြို့သို့ သွား ၏။
૧૭પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલા એસ્યોન-ગેબેર અને એલોથમાં ગયો.
18 ၁၈ ဟိရံ သည်လည်း ပင်လယ် ကူး သော အမှုကို နားလည် သော မိမိလူများ၊ သင်္ဘော များကို မိမိ ကျွန် တို့ နှင့်အတူရှောလမုန် ထံသို့ စေလွှတ် သဖြင့် ၊ သူတို့သည် ရှောလမုန် မင်း၏ ကျွန် တို့နှင့်အတူ ဩဖိရ မြို့သို့ သွား၍ ရွှေ အခွက် လေး ရာ ငါးဆယ် ကို ရှောလမုန် မင်းကြီး ထံသို့ ဆောင် ခဲ့ကြ၏။
૧૮હીરામે દરિયાના જાણકાર અધિકારીઓ મારફતે તેને વહાણો મોકલી આપ્યાં; તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર ગયા. અને ત્યાંથી તેઓ ચારસો પચાસ તાલંત સોનું સુલેમાન રાજા માટે લાવ્યા.

< ၂ ရာဇဝင်ချုပ် 8 >