< ଯୋହାନ୍ 16 >
1 ୧ “ଆପେ ଜେ'ଲେକା ବିଶ୍ୱାସ୍କେ ଆଲ୍ପେ ଆଦେକା ଏନାମେନ୍ତେ ଆଇଙ୍ଗ୍ ନେ ସବେନ୍ କାଜିଇଙ୍ଗ୍ ଉଦୁବାଦ୍ପେୟା ।
૧‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે.
2 ୨ ଇନ୍କୁ ଆପେକେ ସାମାଜ୍ଅଡ଼ାଃଏତେ ଆତମ୍ପେୟାକ, ଏନ୍ଦିପିଲି ହିଜୁଃଆ, ଚିମ୍ତାଙ୍ଗ୍ ଜେତାଏନିଃ ଆପେକେ ଗଏଃପେୟାଏ, ଇମ୍ତାଙ୍ଗ୍ ଇନିଃ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ସେୱାତାନାଇଙ୍ଗ୍ ମେନ୍ତେ ଆଟ୍କାରେୟାଏ ।
૨તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.
3 ୩ ଆଡଃ ଇନ୍କୁ ଆପେକେ ନେକାପେୟାକ ଚିୟାଃଚି ଇନ୍କୁ ଆପୁ ଆଡଃ ଆଇଙ୍ଗ୍କେ କାକ ସାରିୟାଃ ।
૩તેઓ પિતાને તથા મને જાણતા નથી, માટે તેઓ એ કામો કરશે.
4 ୪ ମେନ୍ଦ ଏନ୍ ଦିପିଲି ସେଟେର୍ରେ ଆଇଙ୍ଗ୍ ଆପେକେ ନେ କାଜି କାଜିକାପେ ତାଇକେନାଇଙ୍ଗ୍, ଏନା ପାହାମେ ନାଗେନ୍ତେ ଆଇଙ୍ଗ୍ ନେ ସବେନ୍ କାଜି ଆପେକେ କାଜିୟାଦ୍ପେୟାଇଙ୍ଗ୍ । “ଆଇଙ୍ଗ୍ ଆପେଲଃ ତାଇକେନ୍ ଇମ୍ତା ମୁନୁଏତେ ନେ ସବେନ୍ କାଜି କାଇଙ୍ଗ୍ କାଜି ।
૪પણ જયારે તે સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. અગાઉ મેં એ વચનો તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.
5 ୫ “ମେନ୍ଦ ନାହାଁଃ ଆଇଙ୍ଗ୍କେ କୁଲ୍ନିଃତାଃତେ ସେନଃତାନାଇଙ୍ଗ୍, ହଲେହଁ ଅକ୍ତାଃତେମ୍ ସେନଃତାନା ମେନ୍ତେ ଆପେକଏତେ ଜେତାଏ କାପେ କୁଲିଙ୍ଗ୍ତାନା ।
૫પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું; અને તમે ક્યાં જાઓ છો એવું તમારામાંનો કોઈ મને પૂછતો નથી.
6 ୬ ଆଡଃ ନାହାଁଃ ଆଇଙ୍ଗ୍ ଆପେକେ ନେ ସବେନ୍ କାଜି କାଜିୟାପେତାନ୍ ହରାତେ ଆପେ ଆପେୟାଃ ମନ୍ସୁରୁଦ୍ରେ ପୁରାଃଗିପେ ହୁଡିଙ୍ଗ୍ଜୀଉକାନା ।
૬પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.
7 ୭ ମେନ୍ଦ ଆଇଙ୍ଗ୍ ଆପେକେ ସାର୍ତି କାଜିୟାପେ ତାନାଇଙ୍ଗ୍, ଆଇଙ୍ଗ୍ ସେନଃତେୟାଃ ଆପେୟାଃ ନାଙ୍ଗ୍ ପୁରାଃ ବୁଗିଅଆଃ, ଚିୟାଃଚି ଆଇଙ୍ଗ୍ କାଇଙ୍ଗ୍ ସେନ୍ରେଦ ଜୀଉରାଡ଼େଃ ଏମଃନିଃ କାଏ ହିଜୁଃଆ, ମେନ୍ଦ ଆଇଙ୍ଗ୍ ସେନ୍ରେଦ ଇନିଃକେ ଆପେତାଃତେଇଙ୍ଗ୍ କୁଲିୟା ।
૭તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.
8 ୮ ଆଡଃ ଇନିଃ ହିଜୁଃରେ ଅତେଦିଶୁମ୍ରେନ୍ ହଡ଼କଆଃ ପାପ୍ରେୟାଃ ଏତ୍କାନ୍ ବିଷାଏ, ଧାର୍ମାନ୍ ବିଷାଏ ଆଡଃ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ବିଚାର୍ ବିଷାଏରେ ଉଦୁବେୟାଏ ।
૮જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;
9 ୯ ପାପ୍ ବିଷାଏରେ ଇନ୍କୁ କାକ ଠାଉକା, ଚିୟାଃଚି ଇନ୍କୁ କାକ ବିଶ୍ୱାସେତାନା
૯પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;
10 ୧୦ ଧାର୍ମାନ୍ ବିଷାଏରେ ଇନ୍କୁ କାକ ଠାଉକା, ଚିୟାଃଚି ଆଇଙ୍ଗ୍ଦ ଆପୁତାଃତେ ସେନଃତାନାଇଙ୍ଗ୍, ଆପେ ଆଡଃ କାପେ ନେଲିୟାଃଁ ।
૧૦ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી તમે મને જોશો નહિ;
11 ୧୧ ବିଚାର୍ ବିଷାଏରେ ଇନ୍କୁ କାକ ଠାଉକା, ଚିୟାଃଚି ନେ ଅତେଦିଶୁମ୍ରେନ୍ ଗମ୍କେଦ ବିଚାର୍ ଚାବାକାନାଏ ।
૧૧ન્યાયચુકાદા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય કરવામાં આવ્યો છે.
12 ୧୨ “ଆଇଙ୍ଗ୍ତାଃରେ ଆପେକେ ଆଡଃ ପୁରାଃଗି କାଜି ଉଦୁବାପେ ନାଙ୍ଗ୍ ମେନାଃ ମେନ୍ଦ ନାହାଁଃ ଆପେ ଏନାକେ କାପେ ସାହାତିଙ୍ଗ୍ ଦାଡ଼ିୟାଃ ।
૧૨હજુ પણ મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે સમજી શકો તેમ નથી.
13 ୧୩ ମେନ୍ଦ ଇନିଃ, ଏନ୍ ସାର୍ତିରେନ୍ ଆତ୍ମା ହିଜୁଃରେ, ଇନିଃ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ହରା ଉଦୁବ୍କେଦ୍ତେ ଆପେକେ ସବେନ୍ ସାର୍ତିରେ ଆୟାର୍ ଇଦିପେୟାଏ । ଚିୟାଃଚି ଇନିଃଦ ଆୟାଃ ପେଡ଼େଃତେ କାଏ କାଜିୟା ମେନ୍ଦ ଆଇଃକ୍ ଆୟୁମ୍ତେୟାଃଗି କାଜିୟାଏ, ଆଡଃ ହିଜୁଃ ବିଷାଏକ ଉଦୁବାପେୟାଏ ।
૧૩તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે.
14 ୧୪ ଇନିଃ ଆଇଙ୍ଗ୍କେ ମାଇନାନ୍ ଏମାଇଙ୍ଗ୍ୟାଁଏ, ଚିୟାଃଚି ଇନିଃଦ ଆଇଙ୍ଗ୍ କାଜିତେୟାଃ ଇଦିୟାଏ ଆଡଃ ଆପେକେ ଉଦୁବାପେୟାଏ ।
૧૪તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંથી તે લઈને તમને કહી બતાવશે.
15 ୧୫ ଆପୁଇଁୟାଃ ସବେନାଃତେୟାଃ ଆଇଁୟାଃ ତାନାଃ ମେନ୍ତେ ଆଇଙ୍ଗ୍ କାଜିକେଦାଇଙ୍ଗ୍, ପାବିତାର୍ ଆତ୍ମା ଆଇଙ୍ଗ୍ ଏମ୍ତେୟାଃ ଇଦିୟାଏ ଆଡଃ ଆପେକେ ଉଦୁବାପେୟାଏ ।
૧૫જે પિતાનાં છે, તે સર્વ મારાં છે; માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંથી લઈને તે તમને કહી બતાવશે.
16 ୧୬ “ଆପେ ଆଡଃ କାଟିଃ ଘାଡ଼ିକାଦ୍ରେ କାପେ ନେଲିୟାଃଁ, ଏନ୍ତେ ଆଡଃ କାଟିଃ ଘାଡ଼ିକାଦ୍ରେପେ ନେଲିୟାଃଁ ।”
૧૬થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો.’”
17 ୧୭ ଏନ୍ତେ ୟୀଶୁଆଃ ଚେଲାକଏତେ ଚିମିନ୍କ ଆକ ଆକରେକ କୁପୁଲିୟାନା, “କାଟିଃ ଘାଡ଼ିକାଦ୍ରେ କାପେ ନେଲିୟାଃଁ ଆଡଃ କାଟିଃ ଘାଡ଼ିକାଦ୍ରେପେ ନେଲିୟାଃଁ ଆଡଃ ‘ଆଇଙ୍ଗ୍ ଆପୁତାଃତେଇଙ୍ଗ୍ ସେନଃତାନା’ ମେନ୍ତେ ଇନିଃ କାଜିତାନ୍ତେୟାଃ ଚିନାଃ ତାନାଃ?
૧૭એથી તેમના શિષ્યોમાંના કેટલાકે એકબીજાને કહ્યું, ‘ઈસુ આપણને કહે છે કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, તે શું હશે?’”
18 ୧୮ ଏନ୍ତେ ଇନ୍କୁ କାଜିକେଦାଃକ, ‘କାଟିଃ ଘାଡ଼ିକାଦ୍’ ମେନ୍ତେ କାଜିରାଃ ମୁଣ୍ଡି ଚିନାଃ ତାନାଃ? ଇନିଃ ଚିନାଃଏ କାଜି ତାନାଃ ଏନା ଆଲେ କାଲେ ସାରିତାନା ।”
૧૮તેઓએ કહ્યું કે, ‘થોડીવાર પછી, એમ ઈસુ કહે છે તે શું છે? ઈસુ શું કહે છે એ આપણે સમજતા નથી.’”
19 ୧୯ ଚେଲାକ ଇନିଃକେ କୁଲିନାଙ୍ଗ୍ ସାନାଙ୍ଗ୍ତାନାକ ମେନ୍ତେ ଆଟ୍କାର୍କେଦ୍ଚି ୟୀଶୁ ଇନ୍କୁକେ ମେତାଦ୍କଆଏ, “ଆଡଃ କାଟିଃ ଘାଡ଼ିକାଦ୍ରେ କାପେ ନେଲିୟାଃଁ ଆଡଃ କାଟିଃ ଘାଡ଼ିକାଦ୍ରେପେ ନେଲିୟାଃଁ, ମେନ୍ତେଇଙ୍ଗ୍ କାଜିୟାଦ୍ପେୟା ଏନା ନାଗେନ୍ତେଚି ଆପେ ଆପେରେଗି କୁପୁଲିୟଃତାନାପେ?
૧૯તેઓ મને કશું પૂછવા ઇચ્છે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર શું પૂછો છો?
20 ୨୦ ଆଇଙ୍ଗ୍ ସାର୍ତିଗି କାଜିୟାପେ ତାନାଇଙ୍ଗ୍, ଅତେଦିଶୁମ୍ ରାସ୍କାଅଃ ଇମ୍ତା ଆପେ ରାଆଃଏୟା ଆଡଃ ଏୟମେଁୟା, ଆପେ ଦୁକୁଃଆପେ ମେନ୍ଦ ଆପେୟାଃ ଦୁକୁ ରାସ୍କାରେ ବାଇୟଆଃ ।
૨૦હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે રડશો અને શોક કરશો, પણ આ જગત આનંદ કરશે; તમે ઉદાસ થશો, પણ તમારી ઉદાસી આનંદમાં પલટાઈ જશે.’”
21 ୨୧ ମିଆଁଦ୍ ଆଣ୍ଦି କୁଡ଼ିରାଃ ହନ୍ ଜାନାମ୍ ଦିପିଲି ସେଟେର୍ୟାନ୍ରେ ଦୁକୁ ନାମେୟାଏ, ମେନ୍ଦ ଇନିଃ ହନ୍ ଜାନାମ୍ ତାୟମ୍ତେ ଅତେଦିଶୁମ୍ରେ ମିଆଁଦ୍ ହନ୍ ଜାନାମ୍ୟାନାଏ ମେନ୍ତେ ଆୟାଃ ଦୁକୁକେ ଆଡଃ କାଏ ପାହାମାଃ ।
૨૧જયારે સ્ત્રીને પ્રસવવેદના થતી હોય છે ત્યારે તેને દુઃખ થાય છે, કેમ કે તેનો સમય આવ્યો હોય છે; પણ બાળકનો જન્મ થયા પછી, દુનિયામાં બાળક જનમ્યું છે તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી.
22 ୨୨ ଏନ୍ଲେକାଗି ନାହାଃଁଦ ଆପେ ଦୁକୁଃତାନାପେ, ମେନ୍ଦ ଆଇଙ୍ଗ୍ ଆପେକେ ଆଡଃମିସା ନେଲ୍ପେୟାଇଙ୍ଗ୍ ଆଡଃ ଆପେୟାଃ ମନ୍ ରାସ୍କାତେ ପେରେଜଃଆ ଆଡଃ ଏନ୍ ରାସ୍କା ଆପେତାଃଏତେ ଜେତାଏ କାକ ଇଦିଦାଡ଼ିୟାଃ ।
૨૨હમણાં તો તમે ઉદાસ છો ખરા; પણ હું ફરી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ છીનવી લેનાર નથી.
23 ୨୩ “ଏନ୍ ହୁଲାଙ୍ଗ୍ ଆପେ ଆଇଙ୍ଗ୍କେ ଜେତ୍ନାଃ କାପେ କୁଲିୟାଁ, ଆଇଙ୍ଗ୍ ଆପେକେ ସାର୍ତିଗି କାଜିୟାପେ ତାନାଇଙ୍ଗ୍, ଆପେ ଆଇଁୟାଃ ନୁତୁମ୍ତେ ଆପୁଇଙ୍ଗ୍କେ ଜେତ୍ନାଃପେ ଆସିରେଦ ଇନିଃ ଏନାକେ ଏମାପେୟାଏ ।
૨૩તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને નિશ્ચે કહું છું કે, જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે.
24 ୨୪ ନାହାଁଃ ଜାକେଦ୍ ଆପେ ଆଇଁୟାଃ ନୁତୁମ୍ତେ ଜେତ୍ନାଃ କାପେ ଆସିକାଦାଃ, ଆସିପେ ଆଡଃ ଆପେୟାଃ ରାସ୍କା ପେରେଜଃ ନାଗେନ୍ତେ ଆପେ ଏନାପେ ନାମେୟା ।
૨૪હજી સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો અને તમને મળશે, એ માટે તમારો આનંદ સંપૂર્ણ થાય.
25 ୨୫ “ଆଇଙ୍ଗ୍ ଆପେକେ ଜନ୍କା କାଜିତେ ନେ ସବେନ୍ କାଜିକ କାଜିକାଦ୍ପେୟାଇଙ୍ଗ୍ । ମେନ୍ଦ ଏନ୍ ଦିପିଲି ହିଜୁଃଆ, ଇମ୍ତା ଆଇଙ୍ଗ୍ ଜନ୍କା କାଜିତେ କାଇଙ୍ଗ୍ ଉଦୁବାପେୟା, ମେନ୍ଦ ଆପୁଇଁୟାଃ ବିଷାଏ ଆପେକେ ଉଦୁବ୍ଉତାର୍ପେୟା ।
૨૫એ વાતો મેં તમને દ્રષ્ટાંતોમાં કહી છે; એવો સમય આવે છે કે જયારે હું દ્રષ્ટાંતોમાં તમારી સાથે બોલીશ નહિ, પણ પિતા સંબંધી હું તમને સ્પષ્ટ રીતે કહી સંભળાવીશ.
26 ୨୬ ଏନ୍ ହୁଲାଙ୍ଗ୍ ଆପେ ଆଇଁୟାଃ ନୁତୁମ୍ତେପେ ଆସିୟା; ଆଡଃ ଆଇଙ୍ଗ୍ ଆପେୟାଃନାଙ୍ଗ୍ ଆପୁତାଃ ବିନ୍ତିୟାଇଙ୍ଗ୍ ଏନା କାଇଙ୍ଗ୍ କାଜିପେତାନା ।
૨૬તે દિવસે તમે મારે નામે માગશો; અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને પ્રાર્થના કરીશ;
27 ୨୭ ଆପୁ ଆଇଃକ୍ଗି ଆପେକେ ଦୁଲାଡ଼ାଃଏ, ଚିୟାଃଚି ଆପେ ଆଇଙ୍ଗ୍କେ ଦୁଲାଡ଼୍କାଦିୟାଃଁପେ ଆଡଃ ଆଇଙ୍ଗ୍ ଆପୁତାଃଏତେ ହିଜୁଃକାନାଇଙ୍ଗ୍ ଏନା ବିଶ୍ୱାସ୍କାଦାଃପେ ।
૨૭કારણ કે પિતા પોતે તમારા પર પ્રેમ કરે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને વિશ્વાસ પણ કર્યો છે કે હું પિતાની પાસેથી આવ્યો છું.
28 ୨୮ ଆଇଙ୍ଗ୍ ଆପୁତାଃଏତେ ଅତେଦିଶୁମ୍ତେ ହିଜୁଆକାନାଇଙ୍ଗ୍ ଆଡଃ ନାହାଁଃ ଆଇଙ୍ଗ୍ ଅତେଦିଶୁମ୍ ବାଗିକେଦ୍ତେ ଆପୁତାଃତେ ସେନଃତାନାଇଙ୍ଗ୍ ।”
૨૮હું પિતા પાસેથી આ દુનિયામાં આવ્યો છું અને હવે હું આ દુનિયા ત્યજીને પિતાની પાસે જાઉં છું.’”
29 ୨୯ ୟୀଶୁଆଃ ଚେଲାକ କାଜିକିୟାଃକ, “ନେଲେମେ, ନାହାଃଁଦ ଆମ୍ ଜନ୍କା କାଜିତେଦ କାହା ମେନ୍ଦ ଫାର୍ଚିଗି କାଜିତାନାମ୍ ।
૨૯તેમના શિષ્યો કહે છે કે, ‘હવે તમે સ્પષ્ટ રીતે બોલો છો અને કંઈ દ્રષ્ટાંતોમાં બોલતા નથી.
30 ୩୦ ନାହାଁଃ ଆଲେ ଆଟ୍କାର୍କାଦା, ଆମ୍ ସବେନାଃମ୍ ସାରିୟାଃ ଆଡଃ ଜେତାଏ ଆମ୍କେ ଜେତ୍ନାଃ କୁଲି କା ଲାଗାତିୟାଃଁ । ଏନାତେ ଆମ୍ ପାର୍ମେଶ୍ୱାର୍ତାଃଏତେମ୍ ହିଜୁଆକାନା ଏନାଲେ ବିଶ୍ୱାସେତାନା ।”
૩૦હવે અમે જાણીએ છીએ કે તમે સઘળી બાબતો જાણો છો; અને કોઈ માણસ તમને કંઈ પૂછે એવી અગત્ય નથી; તેથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.’”
31 ୩୧ ୟୀଶୁ ଇନ୍କୁକେ କାଜିକେଦ୍କଆଏ, “ଚିୟାଃ ନାହାଃଁପେ ବିଶ୍ୱାସେତାନା?”
૩૧ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું હવે તમે વિશ્વાસ કરો છો?
32 ୩୨ ନେଲେପେ, ଏନ୍ ଦିପିଲି ହିଜୁଃତାନା, ହେଗି ଏନା ସେଟେର୍ୟାନା, ଚିମ୍ତାଙ୍ଗ୍ ଆପେ ଛିତିବିତିକେଦ୍ତେ ଜେତେକ ଆପେୟାଃ ଆପାନ୍ ଅଡ଼ାଃତେପେ ସେନଃଆ, ଆଡଃ ଆଇଙ୍ଗ୍କେ ଏସ୍କାର୍ଗି ବାଗିତାଇଙ୍ଗ୍ରେୟ ଆଇଙ୍ଗ୍ କାଇଙ୍ଗ୍ ଏସ୍କାରଃଆଃ, ଚିୟାଃଚି ଆପୁ ଆଇଁୟାଃଲଃ ମେନାଇୟା ।
૩૨જુઓ, એવો સમય આવે છે, હા, હમણાં જ આવ્યો છે કે, તમે દરેક માણસ પોતપોતાની ગમ વિખેરાઈ જશો અને તમે મને એકલો મૂકશો. તે છતાં પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.
33 ୩୩ ଆପେ ସବେନ୍ ଆଇଁୟାଃରେ ଜୀଉସୁକୁ ନାମେ ନାଗେନ୍ତେ ନେଆଁଁ ଆଇଙ୍ଗ୍ କାଜିୟାଦ୍ପେୟା । ଅତେଦିଶୁମ୍ରେ ସାସାତିପେ ନାମେୟା ମେନ୍ଦ ଆଲପେ ବରଏୟା, ଆଇଙ୍ଗ୍ ଅତେଦିଶୁମ୍କେ ଜିତାୱାକାଦାଇଙ୍ଗ୍ ।
૩૩મેં તમને એ વાતો કહી છે કે, ‘મારામાં તમને શાંતિ પ્રાપ્ત થાય. દુનિયામાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે.’”