< କାମା 1 >

1 ଏ଼ ଜୀୱୁତି ତିୟପିଲ, ନା଼ ମୂଲୁତି ପତିତା ଈ ବାରେ କାତା ରା଼ଚାମାଇଁ, ଜୀସୁ ଏମିନି କାମା ମା଼ଟ୍‌ହେସି ଅ଼ଡ଼େ ଜା଼ପ୍‌ହେସି,
પ્રિય થિયોફિલ, ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી જે આજ્ઞા આપી,
2 ଏ଼ ଦିନା ପାତେକା ଏ଼ୱାସି ପାଣ୍ତ୍‌ୱି ଆ଼ତାରାଇଁ ଆ଼ଚାମାଚେସି, ସୁଦୁଜୀୱୁ ତଲେ ହୁକୁମି ହୀହାନା ଲାକପୂରୁ ଅ଼ୱି ଆ଼ହାମାଚେସି ।
અને તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, તે દિવસ સુધી તેઓ જે કાર્ય કરતા તથા શિક્ષણ આપતા રહ્યા, તે બધી બિના વિષે મેં પહેલું પુસ્તક લખ્યું છે;
3 ଏଚେଟିଏ ଜୀସୁ ତାନି ଦୁକୁ ବେଟାଆ଼ତି ଡା଼ୟୁ ହା଼ରେକା ଦିନା ଏ଼ୱାସି ଜୀୱୁତଲେ ମାଚେସି ଈଦାଆଁ ପାଣ୍ତ୍‌ୱି ଆ଼ହାମାନାରି ତା଼ଣା ପାର୍‌ମାଣା କିତେସି, ଇଞ୍ଜାଁ ରୀ କ଼ଡ଼ି ଦିନା ପାତେକା ହା଼ରେକା ଦେବା ତ଼ଞ୍ଜାଆ଼ହାନା ମାହାପୂରୁ ରା଼ଜିତି କାତା ଜା଼ପ୍‌ହେସି ।
ઈસુએ મરણ સહ્યાં પછી તેઓને ઘણી સાબિતીઓથી પોતાને સજીવન થયેલા બતાવ્યા, ચાળીસ દિવસ સુધી તે તેઓની સમક્ષ પ્રગટ થતાં અને ઈશ્વરના રાજ્ય વિશેની વાતો કહેતાં રહ્યા.
4 ର଼ ଦିନା ଏ଼ୱାରି ରଣ୍ତିଏ ତା଼ଣା ତିଞ୍ଜାଲି କୂଡ଼ା ଆ଼ହାମାଚି ବେ଼ଲାତା ଜୀସୁ ଏ଼ୱାରାକି ଈ ହୁକୁମି ହୀତେସି; “ମୀରୁ ଜିରୁସାଲମ ପିସାଁ ଆମ୍ବିୟା ହାଲାଆଦୁ, ସାମା ମୀରୁ ମାହାପୂରୁ ଆ଼ବାତି ଆ଼ଞ୍ଜାମାନାଣି ନା଼ ତା଼ଣାଟି ୱେଞ୍ଜା ମାଞ୍ଜେରି, ଏ଼ଦାଆଁ ପା଼ଣ୍‌ନି ପାତେକା କା଼ଚାନା ଡ଼ୟାଦୁ;
તેઓની સાથે મળીને ઈસુએ તેઓને આજ્ઞા આપી કે, તમે યરુશાલેમથી જતા ના, પણ ઈશ્વરપિતાનું જે આશાવચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતાં રહેજો;
5 ଇଚିହିଁ ଜହନ ଏ଼ୟୁତା ବାପ୍ତିସ୍ମ ହୀତେସି ସାତା, ସାମା ମୀରୁ ଏଚରଦିନା ଜେ଼ଚ ସୁଦୁଜୀୱୁ ତଲେ ବାପ୍ତିସ୍ମ ବେଟାଆ଼ଦେରି ।”
કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું હતું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.
6 ର଼ ଦିନା ପାଣ୍ତ୍‌ୱି ଆ଼ତାରି ରୁଣ୍ତା ଆ଼ହାମାଚି ବେ଼ଲା ଜୀସୁଇଁ ୱେଚେରି, “ପ୍ରବୁ, ନୀନୁ ଏ଼ନାଆଁ ନୀଏଁ ଇସ୍ରାୟେଲ କେୟୁତା ଅ଼ଡ଼େ ୱେଣ୍ତେ ଈ ରା଼ଜିତି ହେର୍‌ପିଦି?”
હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ ઈસુને પૂછ્યું કે, પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયલના રાજ્યને પુનઃસ્થાપિત કરશો?
7 ଜୀସୁ ଏ଼ୱାରାଇଁ ଏଲେଇଚେସି, “ଆମିନି ଦିନା ଅ଼ଡ଼େ କା଼ଲା ନା଼ ଆ଼ବା ତାନି ଅଦିକାରାତା ଇଟାମାନେସି, ଏ଼ ବାରେ ମିଙ୍ଗେ ପୁଞ୍ଜାଲି ଲ଼ଡ଼ା ଆ଼ଏ ।
ઈસુએ તેઓને જણાવ્યું કે, જે યુગો તથા સમયો પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે, તે જાણવાનું કામ તમારું નથી.
8 ସାମା ସୁଦୁଜୀୱୁ ମୀ ତା଼ଣା ୱା଼ତିସାରେ, ମୀରୁ ବା଼ଡ଼୍‌ୟୁ ବେଟାଆ଼ଦେରି, ଇଞ୍ଜାଁ ଜିରୁସାଲମ ବାରେ ଜୀହୁଦା ଦେ଼ସା ଇଞ୍ଜାଁ ସମିରଣତା ଅ଼ଡ଼େ ବୂମି ମୁଟ୍‌ପେ ତାକି ନା଼ ସା଼କି ଆ଼ଦେରି ।”
પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, સમગ્ર યહૂદિયામાં, સમરુનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.
9 ଏ଼ୱାସି ଈ ବାରେ କାତା ୱେସ୍ତି ଡା଼ୟୁ ଏ଼ୱାରି ମେସ୍‌ପନିଏ ଜୀସୁ ଲାକପୂରୁ ହାଚେସି, ଅ଼ଡ଼େ ଇଚାୟି ଦୂନ୍ଦ୍ରା ଏ଼ୱାଣାଇଁ ଏ଼ୱାରି ତା଼ଣାଟି ଅ଼ହିଁ ହାଚେ, ଏ଼ୱାରି ଅ଼ଡ଼େ ଏ଼ୱାଣାଇଁ ମେହ୍‌ଆତେରି ।
એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતા તેમને ઉપર લઈ લેવાયા; અને વાદળોએ તેઓની દૃષ્ટિથી તેમને ઢાંકી દીધાં.
10 ୧୦ ଏ଼ୱାସି ଲାକପୂରୁ ହାଜାଲିଏ ଜିକେଏ ଏ଼ୱାରି ହା଼ଗୁୱାକି ମୂମ୍ବୁ କିହାନା ସିନିକିହି ମାନେରି; ଏଚିବେ଼ଲା ଦବ୍‌ଲା ହିମ୍ବରିକା ହୁଚାମାନି ରିଆରି ଦେବୁଣିଏ ଏ଼ୱାରି ନ଼କିତା ନିତେରି,
૧૦તે જતા હતા ત્યારે તેઓ સ્વર્ગ તરફ અનિમેષ નયને જોઈ રહ્યા હતા, એવામાં ચળકતાં વસ્ત્ર પહેરેલા બે દૂત તેઓની પાસે ઊભા રહ્યા.
11 ୧୧ ଇଞ୍ଜାଁ ଏ଼ୱାରି ଏଲେଇଚେରି “ଏ଼ ଗାଲିଲିତି ଲ଼କୁତେରି, ଏ଼ନାଆଁତାକି ହା଼ଗୁୱାକି ମୂମ୍ବୁ କିହାନା ନିଚାମାଞ୍ଜେରି? ଈ ଆମିନି ଜୀସୁ ମୀ ତା଼ଣାଟି ଲାକପୂରୁ ଅ଼ୱିଆ଼ତେସି, ଏ଼ୱାଣାଇଁ ଏ଼ନିକିଁ ଲାକପୂରୁ ହାଚାଣି ମୀରୁ ମେସ୍ତେରି, ଅ଼ଡ଼େ ଏଲେକିହିଁଏ ୱେଣ୍ତେ ୱା଼ନାଣି ମେହ୍‌ଦେରି ।”
૧૧તેઓએ કહ્યું કે, ગાલીલના માણસો, તમે સ્વર્ગ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા છે, તેઓને જેમ તમે સ્વર્ગમાં જતા જોયા તે જ રીતે તેઓ પાછા આવશે.
12 ୧୨ ଏମ୍ବାଟିଏ ଡା଼ୟୁ ଏ଼ୱାରି ଜୀତ ଇନି ହ଼ରୁ ଲାକଟି ଜିରୁସାଲମତା ୱେଣ୍ଡାୱା଼ତେରି, ଏ଼ ଜୀତ ହ଼ରୁଟିଏ ଜିରୁସାଲମ ର଼ କିଲମିଟର ହେକ ମାଚେ ।
૧૨ત્યારે જૈતૂન નામનો પહાડ જે યરુશાલેમની પાસે, વિશ્રામવારની મુસાફરી જેટલે દૂર છે, ત્યાંથી તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.
13 ୧୩ ଇଞ୍ଜାଁ ଏ଼ୱାରି ପିତର, ଜହନ, ଜାକୁବ, ଆନ୍ଦ୍ରିୟ, ପିଲିପ, ତ଼ମା, ବାର୍ତଲମି, ମାତିୟୁ, ଆଲେପି ମୀର୍‌ଏସି ଜାକୁବ, ଦେ଼ସାତି ଜୀୱୁ ନ଼ନି ସିମନ ଅ଼ଡ଼େ ଜାକୁବ ମୀର୍‌ଏସି ଜୀହୁଦା, ଗା଼ଡ଼ାତା ଏଜାନା, ଏମିନି ଲାକନି ଇଲୁତା ବାସା ଆ଼ହାମାଚେରି, ଏମ୍ବାଆଁ ହାଚେରି ।
૧૩તેઓ ત્યાં આવ્યા ત્યારે જે ઉપરના માળ પર તેઓ રહેતા હતા ત્યાં ગયા. એટલે પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝેલોતસ, તથા યાકૂબનો ભાઈ યહૂદા મેડી પર ગયા.
14 ୧୪ ଏ଼ୱାରି ବାରେଜା଼ଣା ଇୟାସିକା ତଲେ ଇଞ୍ଜାଁ ଜୀସୁତି ଇୟା ମରିୟମ ଅ଼ଡ଼େ ତାମି ତାୟିୟାଁ ତଲେ ରଣ୍ତିଏ ଅଣ୍‌ପୁ ତଲେ ପ୍ରା଼ତାନା କିହିଁ ରୁଣ୍ତା ଆ଼ହାମାଚେରି ।
૧૪તેઓ સર્વ સ્ત્રીઓ સહિત, ઈસુની મા મરિયમ તથા તેમના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતાં હતાં.
15 ୧୫ ଏଚରଦିନା ଡା଼ୟୁ ନାମିତାରି କୂଡ଼ା ଆ଼ହାମାଚେରି, ଏମ୍ବାଆଁ ସ଼ କ଼ଡ଼ି ଜା଼ଣା ଲ଼କୁ କୂଡ଼ା ଆ଼ହାମାଚେରି, ପିତର ତାୟିୟାଁ ବିତ୍ରାଟି ନିଚାନା ଏଲେଇଚେସି,
૧૫તે દિવસોમાં પિતરે, આશરે એકસો વીસ વિશ્વાસી લોકોની વચ્ચે ઊભા થઈને કહ્યું કે,
16 ୧୬ “ଜୀୱୁତି ତାୟିୟାଁ ଅ଼ଡ଼େ ତାଙ୍ଗିସ୍କା, ଆମିନି ଇସ୍କାରିୟତ ଜୀହୁଦା ଜୀସୁଇଁ ସାତ୍ରୁୟାଁ କେୟୁତା ଆସ୍‌ପି କିହାଲିତାକି ଜିରୁ ତ଼ସାମାଚେସି, ଏ଼ୱାଣି ତାକି ସୁଦୁଜୀୱୁ ନ଼କେଏ ଦାୱୁଦ ଗୂତିଟି ଏ଼ନାଆଁ ୱେସାମାଚେସି, ଏ଼ ଦାର୍ମୁ ସା଼ସ୍ତେରି ପୂରା ଆ଼ନାୟି ମାଚେ;
૧૬ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યા તેઓને દોરનાર યહૂદા વિષે દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્ત્રવચન પૂર્ણ થવાની આવશ્યકતા હતી.
17 ୧୭ ଇଚିହିଁ ଏ଼ୱାସି ମା଼ ବିତ୍ରାଟି ରଅସି ଇଞ୍ଜିଁ ଏଜିକିୱି ଆ଼ହିମାଚେସି, ଅ଼ଡ଼େ ଈ ସେ଼ବା କାମାତା ପା଼ଣା ବେଟାଆ଼ହା ମାଚେସି ।”
૧૭કેમ કે તે આપણામાંનો એક ગણાયો હતો, અને આ સેવાકાર્યમાં તેને ભાગ મળ્યો હતો.
18 ୧୮ ଈ ଇସ୍କାରିୟତ ଜୀହୁଦା ଲାଗେଏ କାମା କିତି ଡାବୁୟାଁ ତଲେ ରଚାଣି ବୂମି କଡ୍‌ୱି ଆ଼ହାମାଚେ, ଅ଼ଡ଼େ ଏ଼ୱାସି ହା଼ତି ତା଼ଣା ତା଼ର୍ୟୁଁ ଡ଼଼ଇ କିହିଁ ତର୍‌ଗାଲିଏ ତାନି ବାଣ୍ତି ଡ଼ାୟାହାଚେ ଇଞ୍ଜାଁ ୱାହିୟାଁ ହ଼ଚାହାଚୁ ।
૧૮હવે એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી એક ખેતર વેચાતું લીધું. અને પછી પ્રથમ તે ઊંધા મોઢે પટકાયો, વચમાંથી ફાટી ગયો અને તેનાં બધાં આંતરડાં નીકળી પડ્યાં.
19 ୧୯ ଅ଼ଡ଼େ, ଈଦାଆଁ ଜିରୁସାଲମ ଗା଼ଡ଼ାତା ବାସା କିହିମାନି ଲ଼କୁ ବାରେ ପୁଞ୍ଜାଲିଏ ଏ଼ ବୂମିତି ଏ଼ୱାରି ହା଼ଡାତଲେ “ହକଲ୍‌ଦାମା” ଇଚିହିଁ “ନେତେରି ବୂମି” ଇଞ୍ଜିଁ ୱେ଼ଙ୍ଗିତେ ।
૧૯યરુશાલેમના બધા રહેવાસીઓએ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં હકેલ્દમા, એટલે લોહીનું ખેતર, એવું પાડવામાં આવ્યું.
20 ୨୦ ଅ଼ଡ଼େ ପା଼ଚୁ ପତିତା ରା଼ସ୍‌କି ଆ଼ହାମାନେ, “ଏ଼ୱାଣି ବାସାଟା଼ୟୁ ୱାର୍‌ଆୟି ଆ଼ପେ; ଏମ୍ବାଆଁ ଆମ୍ବାଆରି ବାସା କିଆପେରି ।” ଅ଼ଡ଼େ ଜିକେଏ ରା଼ସ୍‌କି ଆ଼ହାମାନେ; “ଏ଼ୱାଣି କାମାତି ପା଼ଣା ଅ଼ର ରଅସି ବେଟା ଆ଼ପେସି ।”
૨૦કેમ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે કે, “તેની રહેવાની જગ્યા ઉજ્જડ થાઓ; અને તેમાં કોઈ ન વસે,” અને, “તેનું અધ્યક્ષપદ બીજો લે.”
21 ୨୧ “ଏ଼ଦାଆଁତାକି, ପ୍ରବୁ ଜୀସୁ ୱେଣ୍ଡେ ନିଙ୍ଗିତି କାତା ସା଼କି ଆ଼ହାଲି ଅ଼ର ରଅସି ମା଼ ତଲେ ଆଣ୍ଡାନାୟି ମାନେ ।
૨૧માટે યોહાનના બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી ઉપર લઈ લેવામાં આવ્યા તે દિવસ સુધી ઈસુએ આપણામાં આવ જા કરી.
22 ୨୨ ଜୀସୁ ଜହନ ତା଼ଣାଟି ବାପ୍ତିସ୍ମ ଅ଼ତି ବେ଼ଲାଟିଏ ଲାକପୂରୁ ହାନି ପାତେକା ପ୍ରବୁ ଜୀସୁ ମା଼ ତଲେ ନୀଡାମାଚି ବେ଼ଲାତା, ଆମିନି ଲ଼କୁ ମା଼ ଗଚିତା ମାଚେରି, ଏ଼ୱାରି ତା଼ଣାଟି ରଅସି ୱେଣ୍ତେ ନିଙ୍ଗିନି ସା଼କି ଆ଼ନାୟି ମାନେ ।”
૨૨તે સઘળા સમયોમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે આપણી સાથે ઈસુના મરણોત્થાનના સાક્ષી થવું જોઈએ.
23 ୨୩ ଏଚେଟିଏ ଏ଼ୱାରି ରିଆରାଇଁ ଇଚିହିଁ ଜସେପଇଁ, ଆମ୍ବାଆରାଇଁ ବର୍ସବା ଇନେରି ଅ଼ଡ଼େ ଆମ୍ବାଆରି ହା଼ଟା ଦ଼ରୁ ଜୁସ୍ତ ଏ଼ୱାଣାଇଁ ଇଞ୍ଜାଁ ମତିୟଇଁ ବାଚି କିହାନା,
૨૩ત્યારે યૂસફ જે બર્સબા કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી તેને તથા માથ્થિયાસને તેઓએ રજૂ કર્યા.
24 ୨୪ ଈ ପ୍ରା଼ତାନା କିତେରି, “ପ୍ରବୁ ନୀନୁ ବାରେତି ହିୟାଁତି ଅଣ୍‌ପୁ ପୁନାତି, ଜୀହୁଦା ଏମିନି ଟା଼ୟୁତା ଡ଼ୟିନାୟି ମାନେ ଏ଼ୱାସି ହାଜାଲିଏ, ଏ଼ୱାଣି ଟା଼ୟୁତା ଈ ରିଆରି ବିତ୍ରାଟି ନୀ ତା଼ଣାଟି ଆ଼ଚିତାସି ଆମ୍ବାଆସି,
૨૪તેઓએ પ્રાર્થના કરી કે, હે અંતર્યામી પ્રભુ,
25 ୨୫ ଏ଼ ପାଣ୍ତ୍‌ୱି ଆ଼ହାମାନାରି ସେ଼ବା କାମା କିହାଲି ଆମ୍ବାଆରାଇଁ ଜୀହୁଦା ପା଼ଣାତା ବାଚି କିହାମାଞ୍ଜି ତ଼ସ୍ତାମୁ ।”
૨૫જે સેવાકાર્ય તથા પ્રેરિતપદમાંથી પતિત થઈને યહૂદા પોતાને ઠેકાણે ગયો, તેની જગ્યા પૂરવાને આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે અમને બતાવો.
26 ୨୬ ଅ଼ଡ଼େ ଏ଼ୱାରି ଏ଼ ରିଆରି ତାକି ପାଦି କିହାଲିଏ ମତିୟ ଦ଼ରୁତଲେ ଆ଼ତେ; ଅ଼ଡ଼େ ଏ଼ୱାସି ଏଗାର ଜା଼ଣା ପାଣ୍ତ୍‌ୱି ଆ଼ହାମାନାରି ଗଚିତା ଆଣ୍ଡିତେସି ।
૨૬પછી તેઓએ તેઓને સારુ ચિઠ્ઠીઓ નાખી. તેમાં માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો.

< କାମା 1 >