< ଏବ୍ରି 10 >
1 ଇନିଆସନ୍ଗାମେଣ୍ଡେନ୍ ମୋସାନ୍ ଆ ବନାଁୟ୍ବର୍, ବିଅଜି ଆଜିର୍ତାଞନ୍ ଆ ମନଙ୍ବର୍ଜି ଆ ଉମ୍ମୁଲ୍ ଅନ୍ତମ୍, କେନ୍ଆତେ ଅଡ଼୍କୋନ୍ ଆ ବର୍ନେ ଆଜାଡ଼ିନ୍ ତଡ୍ । ତିଆସନ୍ ବବର୍ସେଙନ୍ କି ବବର୍ସେଙନ୍ ଆବୟନ୍ ଅନମଙନ୍ ସନୋରୋପ୍ପାୟନ୍ ଡେଏନ୍ । ବନ୍ଡ ବନାଁୟ୍ବରନ୍ ଅନ୍ତମ୍ ଅନମଙନ୍ ତନିୟନ୍ ଆସନ୍ ଆରିୟ୍ତାଞଞ୍ଜି ଆ ମନ୍ରାଜି ତିଆତେ ବାତ୍ତେ ଆନିଞ୍ଜି ଅଃମ୍ମଡ଼ିରେଜି ।
૧કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમા તેમાં નહોતી, માટે જે બલિદાનો વર્ષોવર્ષ તેઓ હંમેશા કરતા હતા તેથી તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું.
2 କେନ୍ଆତେ ବୟନ୍ ସେନ୍ପୁର୍ମରଞ୍ଜି ଇର୍ସେନ୍ ସିଲଡ୍ ମଡ଼ିର୍ ଡେଏଞ୍ଜି ନଙ୍, ଏତ୍ତେଲ୍ଡେନ୍ ଆନିଞ୍ଜିଡମ୍ ଇର୍ସେମର୍ ଅଃଗାମ୍ଡମ୍ନେଜି ବନ୍, ଆରି ଅଡ଼୍କୋ ଅନମଙଞ୍ଜି ଅଃସନେ ବନ୍ ।
૨જો એમ હોત, તો બલિદાનો કરવાનું શું બંધ ન થાત? કેમ કે એક વખત પવિત્ર થયા પછી ભજન કરનારાઓનાં અંતઃકરણમાં ફરી પાપોની કંઈ અંતઃવાસના થાત નહિ.
3 ବନ୍ଡ ମନ୍ରାଞ୍ଜି ଆ ଇର୍ସେ ଆନିଞ୍ଜିଆଡଙ୍ ଅନେତ୍ତାୟନ୍ ଆସନ୍ ବବର୍ସେଙନ୍ କି ବବର୍ସେଙନ୍ ଅନମଙନ୍ ସନୋରୋପ୍ପାୟନ୍ ଡେତେ ।
૩પણ તે બલિદાનોથી વર્ષોવર્ષ પાપોનું ફરીથી સ્મરણ થયા કરે છે.
4 ଇନିଆସନ୍ଗାମେଣ୍ଡେନ୍ ତାଙ୍ଲିୟନ୍ ଡ କିମ୍ମେଡନ୍ ଆ ମିଞାମ୍ ବାତ୍ତେ ଇର୍ସେନ୍ ଅଃସଙାଜେ ।
૪કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપો દૂર કરવાને સમર્થ નથી.
5 ତିଆସନ୍, କ୍ରିସ୍ଟନ୍ ପୁର୍ତିନ୍ ଅଣ୍ଡ୍ରଙ୍ ଜିରାଞନ୍ ଆମ୍ମୁଙ୍, ଇସ୍ୱରନ୍ଆଡଙ୍ ବରେନ୍; “ଅନମଙନ୍ ଡ କନୁବନ୍ ଆମନ୍ ଅଃସାୟ୍ଲମ୍, ବନ୍ଡ ଞେନ୍ ଆସନ୍ ଆମନ୍ ଅବୟ୍ ଡଅଙନ୍ ଗବ୍ଡେଲେନ୍ ।
૫એ માટે દુનિયામાં આવતાં જ તે કહે છે, ‘તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે.
6 ଇର୍ସେନ୍ ସନବ୍ଙାଜନ୍ ଆସନ୍ ଆମନ୍ ବନାଲ୍ବାଲ୍ ଅନମଙ୍ଲୋଙନ୍ ଅଡ଼େ ଜନ୍ତୁନ୍ ଆନମଙ୍ଲୋଙ୍ ଅଃସର୍ଡାଲମ୍ ।
૬દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી તમે પ્રસન્ન થતાં ન હતા.
7 ତିଆସନ୍ ଞେନ୍ ବର୍ରନାୟ୍, ‘ଞେନ୍ ତେନ୍ନେ ଡକୋ, ଞେନ୍ ଆସନ୍ ବନାଁୟ୍ବର୍ଲୋଙନ୍ ଏଙ୍ଗାଲେ ଆଇଡିଡ୍ ଡକୋ, ଇସ୍ସୁମ୍ନମ୍ ଅନ୍ତମ୍ ଲନୁମନ୍ ଆସନ୍ ଞେନ୍ ଅବ୍ଜାଡାଲନାୟ୍ ।’”
૭ત્યારે મેં કહ્યું કે, ‘ઓ ઈશ્વર, જુઓ, શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખ્યું છે, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું.
8 ଆନିନ୍ ଆମ୍ମୁଙ୍ ବର୍ରନେ, “ମନ୍ରାନ୍ ଆ ଇର୍ସେ ସନବ୍ଙାଜନ୍ ଆସନ୍ ଅନମଙନ୍ ଡ କନୁବନ୍ ଅଡ଼େ ବନାଲ୍ବାଲ୍ ଅନମଙନ୍ ଡ ଜନ୍ତୁନ୍ ଅନମଙନ୍ ଆମନ୍ ଅଃସାୟ୍ଲୋ, ତି ଅଡ଼୍କୋନ୍ ଅନମଙଞ୍ଜି ଆମନ୍ଆଡଙ୍ ଅଃନ୍ନବ୍ସର୍ଡାଅମ୍ ।” ବନାଁୟ୍ବରନ୍ ଅନ୍ତମ୍ ଅଡ଼୍କୋନ୍ ଲନୁମନ୍ ଡେଏନ୍ ଜନଙ୍ଡେନ୍ ଆନିନ୍ ଏତ୍ତେଲେ ବର୍ରନେ ।
૮ઉપર જયારે તેમણે કહ્યું કે, ‘બલિદાનો, અર્પણો, દહનાર્પણો, પાપાર્થાર્પણો જે નિયમશાસ્ત્ર પ્રમાણે કરાય છે તેઓની ઇચ્છા રાખી નહિ અને તેઓથી તમે પ્રસન્ન થતાં ન હતા.
9 ସିଲଡ୍ଲ୍ଲନ୍ ଆନିନ୍ ଆରି ବର୍ରନେ, “ଗିଜା, ଇସ୍ସୁମ୍ନମ୍ ଅନ୍ତମ୍ ଲନୁମନ୍ ଆସନ୍ ଞେନ୍ ଇୟ୍ଲାୟ୍ ।” ଅନବ୍ବାଗୁ ତନମ୍ମିଜନ୍ ଆସନ୍ ଆନିନ୍ ପର୍ତମ୍ମୁଆତେ ସବ୍ଙାଜେନ୍ ।
૯ત્યારે તેમણે કહ્યું કે, ‘જો, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવું છું;’ બીજાને સ્થાપવા સારુ પહેલાને તે રદ કરે છે.
10 ଇସ୍ୱରନ୍ କେନ୍ ଅଡ଼୍କୋନ୍ ଆନମଙ୍ଜି ଅମ୍ରେଙ୍ଡାଲେ ତି ଆ ପାଲ୍ତେଙ୍ କ୍ରିସ୍ଟନ୍ ଆନମଙ୍ ଜାଏନ୍, ଜିସୁ କ୍ରିସ୍ଟନ୍ ଆବତରନ୍ ଆରି ଅଡ଼୍କୋ ଡିନ୍ନାନ୍ ଆସନ୍ ଇସ୍ୱରନ୍ ଆ ଇସ୍ସୁମ୍ ବାତ୍ତେ ଆ ଡଅଙନ୍ ସୋରୋପ୍ପାୟ୍ଡମ୍ଲନ୍, ତିଆସନ୍ ଅଡ଼୍କୋନ୍ଲେନ୍ ଇର୍ସେନ୍ ସିଲଡ୍ ମଡ଼ିର୍ ଡେଡେଲଙ୍ଲନ୍ ।
૧૦તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વખત અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.
11 ଜିଉଦିଞ୍ଜି ଆ ରାଓଡ଼ା ଡିତାନ୍ ଆ କାବ୍ବାଡ଼ାନ୍ ଲନୁମନ୍ ଆସନ୍ ନମିନ୍ ନମିନ୍ ଆବୟନ୍ ଆନମଙ୍ ସୋରୋପ୍ପାୟେଞ୍ଜି, ବନ୍ଡ କେନ୍ ଅଡ଼୍କୋନ୍ ଆନମଙ୍ ବାତ୍ତେ ଇର୍ସେନ୍ ସବ୍ଙାୟ୍ଲେ ଅଃର୍ରପ୍ତିଲୋ ।
૧૧દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદાપિ સક્ષમ નથી.
12 ବନ୍ଡ କ୍ରିସ୍ଟନ୍ ଇର୍ସେନ୍ ସନବ୍ଙାଜନ୍ ଆସନ୍ ଆବୟନ୍ ଅନମଙନ୍ ତିୟେନ୍, ଆରି ଇସ୍ୱରନ୍ ଆ ଆର୍ଜଡ଼ୋମ୍ସିଗଡ୍ ଆଏଡ଼ର୍ ଆସନ୍ ଆତଙ୍କୁମ୍ ଡକୋତନ୍ ।
૧૨પણ ખ્રિસ્ત તો, પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.
13 ଇସ୍ୱରନ୍ ଆ ବନେରାମରଞ୍ଜିଆଡଙ୍ ତାଲ୍ଜଙନ୍ ଆଡ୍ରକ୍କୋ ଅଣ୍ଡ୍ରଙ୍ ଅମ୍ମେଏନ୍ ଜାୟ୍, ଆନିନ୍ ତେତ୍ତେ ଜଗେଲେ ଡକୋଲନ୍ ।
૧૩હવે પછી તેમના વૈરીઓને તેમના પગ નીચે કચડવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે.
14 ଆନାଜି ଆ ଇର୍ସେ କେମାନ୍ ଞାଙ୍ଲେ ମଡ଼ିରେଞ୍ଜି, ତି ଆବୟନ୍ ଆନମଙ୍ ବାତ୍ତେ ଆନିଞ୍ଜିଆଡଙ୍ ଆଏଡ଼ର୍ ଆସନ୍ ଆନିନ୍ ସବ୍ତଙେନ୍ ।
૧૪કેમ કે જેઓ પવિત્ર કરાય છે તેઓને તેમણે એક જે અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કરી દીધાં છે.
15 ମଡ଼ିର୍ ପୁରାଡ଼ାନ୍ ନିୟ୍ ସାକିନ୍ ତିୟ୍ତେ,
૧૫પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે, કેમ કે તેમણે કહ્યું હતું કે,
16 “ପ୍ରବୁନ୍ ବର୍ତନେ, ତିକ୍କି ଆଓୟୋଙ୍ ଞେନ୍ ଆନିଞ୍ଜି ସରିନ୍ ଅବୟ୍ ଅନଗଡନ୍ ଗବ୍ରିତାୟ୍; ଞେନ୍ ମୋସାନ୍ ଆ ବନାଁୟ୍ବର୍ ଆ ଉଗର୍ଲୋଙଞ୍ଜି ତିୟ୍ତାଜି, ଆରି ଆ ମନ୍ନଲୋଙଞ୍ଜି ଇଡ୍ତାୟ୍ ।”
૧૬‘તે દિવસોમાં જે કરાર હું તેઓની સાથે કરીશ તે એ જ છે કે, હું મારા નિયમો તેઓના હૃદયપટ પર લખીશ અને તેઓના મનમાં મૂકીશ, એમ પ્રભુ કહે છે.’”
17 ଆ ଇର୍ସେଞ୍ଜି ଡ ଆ ଡୋସାଞ୍ଜି ଞେନ୍ ଆରି ଅଃମ୍ମନ୍ନେଆୟ୍ ।
૧૭પછી તે કહે છે કે, ‘તેઓનાં પાપ તથા તેઓના અન્યાયને હું ફરી યાદ કરીશ નહિ.’”
18 ତିଆସନ୍ ଆନିଞ୍ଜି କେମାନ୍ ଞାଙେଞ୍ଜି ଡେନ୍, ଏତ୍ତେଲ୍ଡେନ୍ ଇର୍ସେନ୍ ଆସନ୍ ଆରି ଅନମଙନ୍ ତନିୟନ୍ ସନାୟ୍ସାୟ୍ ତଡ୍ ।
૧૮હવે જ્યાં તેઓના પાપ માફ થયા છે, ત્યાં ફરી પાપને સારુ બીજા અર્પણની જરૂરિયાત નથી.
19 ତିଆସନ୍ ଏ. ବୋଞାଙ୍ ତନାନ୍ଜି, ଜିସୁନ୍ ଆର୍ରବୁଏନ୍ ଆସନ୍ ଇନ୍ଲେଞ୍ଜି ଅଡ଼୍କୋନ୍ ସିଲଡ୍ ମଡ଼ିର୍ସିଙନ୍ ଗନ୍ନେନ୍ ଆସନ୍ ରୟଙନ୍ ଞାଙ୍ଲବୋ ।
૧૯મારા ભાઈઓ, તેણે આપણે માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે.
20 ଆନିନ୍ ଡରଙ୍ନେକାବନ୍, ଆ ଡଅଙନ୍ ବାତ୍ତେ ଇନ୍ଲେଞ୍ଜି ଆସନ୍ ଅବୟ୍ ରଙ୍ ଆମେଙ୍ ତଙରନ୍ ଅବ୍ତୁୟ୍ଲଙ୍ଲନ୍ ।
૨૦તે માર્ગમાં થઈને ઈસુના રક્તદ્વારા પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે;
21 ଇସ୍ୱରନ୍ ଆସିଂ ନମି ମୁଡ଼ ରାଓଡ଼ାଲେନ୍ ଆସିଲୋଙ୍ ଡକୋ ।
૨૧વળી ઈશ્વરના ઘર પર આપણે માટે એક મોટો યાજક છે,
22 ତିଆସନ୍, ଜିରାୟ୍ବା ମଡ଼ିର୍ ଉଗରନ୍ ଡ ଡର୍ନେନ୍ ବାତ୍ତେ ଇସ୍ୱରନ୍ ଆମଙ୍ ଏଇୟ୍ବା, ଇନିଆସନ୍ଗାମେଣ୍ଡେନ୍ ଇନ୍ଲେଞ୍ଜି ନମି ଏର୍ମଡ଼ି ବିବେକଲେନ୍ ମଡ଼ିର୍ ଡେଲାୟ୍, ଆରି ଡଅଙ୍ଲେନ୍ ମଡ଼ି ଡାଆନ୍ ବାତ୍ତେ ଗିୟ୍ଡାଲନ୍ବୋ ।
૨૨તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા માટે હૃદયો પર છંટકાવ પામીને તથા સ્વચ્છ પાણીથી શરીર ધોઈને, આપણે ખરા હૃદયથી અને વિશ્વાસના પૂરા નિશ્ચય સાથે ઈશ્વરના સાન્નિધ્યમાં જઈએ.
23 ଅଙ୍ଗା ଆରାସାନେ ଡକୋ ଗାମ୍ଲେ ଇନ୍ଲେନ୍ ଡର୍ତନ୍ବୋ, ତେତ୍ତେ ଇନ୍ଲେନ୍ ରବ୍ଡୋଲନ୍ ଏଡକୋନେବା, ଇନିଆସନ୍ଗାମେଣ୍ଡେନ୍ ଇନ୍ଲେନ୍ ଇସ୍ୱରନ୍ ଆ ସନିବ୍ଡେୟ୍ବର୍ଲୋଙ୍ ଆସାଲନ୍ ଡକୋତନ୍ବୋ ।
૨૩આપણે આશાની કરેલી કબૂલાતમાં દ્રઢ રહીએ, કેમ કે જેમણે આશાવચન આપ્યું તે વિશ્વાસપાત્ર છે.
24 ଇନ୍ଲେଞ୍ଜି ଆନ୍ନାମରଞ୍ଜି ଆସନ୍ ଏଇଃୟମ୍ବା ଆରି ଆ ମନନଙଞ୍ଜି ଆସନ୍ ଡନୁଙ୍ୟମନ୍ ବାତ୍ତେ ମନଙ୍ କାବ୍ବାଡ଼ାନ୍ ଏଲୁମ୍ବା ।
૨૪પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા માટે પરસ્પર ઉત્તેજન પ્રાપ્ત થાય માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.
25 ଆରି ଏଙ୍ଗାଲେ ମନ୍ରାଞ୍ଜି ଗିର୍ଜାନେନ୍ ଅମ୍ରେଙେଞ୍ଜି, ଇନ୍ଲେନ୍ ଏତ୍ତେଲେ ଅଃନ୍ନମ୍ରେଙ୍ବୋ । ପ୍ରବୁନ୍ ଆ ଡିନ୍ନା ତୁୟାୟ୍ଲେ ପାଙ୍ଲାୟ୍ ଗାମ୍ଲେ ଜନାଡାଲେ ତର୍ଡମ୍ ଏଲ୍ଞଙ୍ଞଙ୍ବା ।
૨૫જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો.
26 ଇନ୍ଲେନ୍ ଆଜାଡ଼ିବରନ୍ ଜନାଡାଲେ ଇନ୍ଲେନ୍ ଇର୍ସେଲୋଙନ୍ ମଗାଡ୍ଲଙ୍ଲନ୍ ଡେନ୍, ଆରି ଅନ୍ନିଙ୍ ଆନମଙ୍ ଇନ୍ଲେନ୍ଆଡଙ୍ ଇର୍ସେନ୍ ସିଲଡ୍ ଉର୍ରେ ଅଃର୍ରପ୍ତିଲଙ୍ନେ ।
૨૬કેમ કે આપણને સત્યની ઓળખ પ્રાપ્ત થયા પછી પણ જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી,
27 ଆର୍ପାୟ୍, ଆଜିର୍ତାଞନ୍ ସୋଡ଼ା ପନ୍ସୁଆତି ଡ ଇସ୍ୱରନ୍ଆଡଙ୍ ଆସ୍ରଙ୍ଗତ୍ତାତେଞ୍ଜି ଆ ମନ୍ରାଜିଆଡଙ୍ ଜନୋମ୍ତୋଡନ୍ ବରନ୍ତଙନ୍ ଆ ତଗୋ ତୁମ୍ ଜଗେତବୋ ।
૨૭પણ ન્યાયચુકાદાની ભયાનક પ્રતિક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ બાકી રહેલું છે.
28 ଆନ୍ନିଙ୍ ମୋସାନ୍ ଆ ବନାଁୟ୍ବରନ୍ ଅଃମ୍ମାନ୍ନେଲୋ ଡେନ୍ ବାଗୁ ଇଜ୍ଜାନ୍ଡେନ୍ ୟାଗି ସାକିମରଞ୍ଜି ଆତେମଡ୍ଲୋଙ୍ ଆନିନ୍ ଡୋସାତେ, ସିଲଡ୍ଲ୍ଲନ୍ ଆନିନ୍ଆଡଙ୍ କାନକାରମ୍ ଏର୍ଗନାମନ୍ ଆନିନ୍ଆଡଙ୍ ରନବ୍ବୁନ୍ ଡେତେ ।
૨૮જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો, તેના પર દયા રખાતી ન હતી, પણ બે કે ત્રણ જણની સાક્ષીથી તેને મોતની સજા કરવામાં આવતી હતી.
29 ଏତ୍ତେଲ୍ଡେନ୍ ଆନା ଇସ୍ୱରନ୍ ଆ ଡାଙ୍ଗଡ଼ାଅନ୍ଆଡଙ୍ ଅଃମ୍ମାନ୍ନେଏ, ଇସ୍ୱରନ୍ ରଙ୍ ଅନଗଡନ୍ ଆ ମିଞାମ୍ ବାତ୍ତେ ଇର୍ସେନ୍ ସନମ୍ଙାଜନ୍ ଆସନ୍ ରୟଙନ୍ ଞାଙ୍ଲେ, ତିଆତେ ଆନିନ୍ ଅବ୍ସନ୍ନାଏନ୍ ଡେନ୍, ଆରି ସନାୟୁମ୍ମର୍ ମଡ଼ିର୍ ପୁରାଡ଼ାନ୍ଆଡଙ୍ ଗବ୍ରଜେନ୍ ଡେନ୍, ଏତ୍ତେଲ୍ଡେନ୍ ଆନିନ୍ ଡିଅଙ୍ଗା ପନବ୍ରଡନ୍ ଅରଃ ଞାଙେନ୍?
૨૯તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડ્યા છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયા હતા તેમને અશુદ્ધ ગણ્યા છે અને જેણે કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત શિક્ષાને પાત્ર થશે, તે વિષે તમે શું ધારો છો?
30 “ଞେନ୍ ଡୁଲ୍ତନାୟ୍, ଞେନ୍ ପନବ୍ରଡନ୍ ତିୟ୍ତାୟ୍ ।” ଆନା କେନ୍ ଆ ବର୍ନେ ବର୍ରନେ, ଆନିନ୍ଆଡଙ୍ ଇନ୍ଲେନ୍ ଜନା, ଆନିନ୍ ଆରି ବର୍ରନେ, “ପ୍ରବୁନ୍ ଆ ମନ୍ରାଞ୍ଜିଆଡଙ୍ ଅବ୍ପନ୍ସୁଆତିତଜି ।”
૩૦કેમ કે ‘બદલો વાળવો એ મારું કામ છે, હું બદલો વાળી આપીશ.’” ત્યાર બાદ ફરી, ‘પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,’ એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ.
31 ଆମେଙ୍ ଇସ୍ୱରନ୍ ଆସିଲୋଙ୍ ଆ ଗନଲୋ ବରନ୍ତଙ୍ଡମ୍ ।
૩૧જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ અતિ ભયંકર છે.
32 ଆମ୍ୱେନ୍ ଆମ୍ମୁଙ୍ ଆ ବର୍ନେଜି ଇୟମ୍ବା, ଇସ୍ୱରନ୍ ଆ ସନାଆର୍ ଏଞ୍ରାଙେନ୍ ସିଲଡ୍ ଆମ୍ୱେଞ୍ଜି ପରାନ୍ଡଣ୍ଡନ୍ ଡେଲବେନ୍, ବନ୍ଡ ଅଃନ୍ନାରେଲବେନ୍ ।
૩૨પણ પહેલાના દિવસોનું સ્મરણ કરો, કે જેમાં તમે પ્રકાશિત થયા પછી,
33 ଆମ୍ୱେଞ୍ଜି ଅଡ଼୍କୋ ମନ୍ରାଞ୍ଜି ଆଗନିୟ୍ଗିୟ୍ଲୋଙ୍ ଗନବ୍ରଜନ୍ ଡ ଡନଣ୍ଡାୟନ୍ ଏଞାଙେନ୍, ଆରି ଏତ୍ତେଗନ୍ ଗନବ୍ରଜନ୍ ଡ ଡନଣ୍ଡାୟନ୍ ଆଞ୍ରାଙେଞ୍ଜି ଆ ମନ୍ରାଜି ସରିନ୍ ମାୟ୍ଲନ୍ ଏଡକୋଲନ୍ ।
૩૩પહેલાં તો નિંદાઓથી તથા સંકટથી તમે અપમાનરૂપ જેવા થયા અને પછી તો જેઓને સતાવાયા હતા તેઓના ભાગીદાર થઈને દુઃખોનો ભારે હુમલો સહન કર્યો.
34 ଇନିଆସନ୍ଗାମେଣ୍ଡେନ୍ ଆମ୍ୱେଞ୍ଜି ଆବଣ୍ଡିମରଞ୍ଜି ବାତ୍ତେ ଡୁକ୍କନ୍ ଏଞାଙେନ୍, ଆରି ଆମ୍ୱେଞ୍ଜି ଆସନ୍ ମନଙ୍ଡମନ୍ ଡ ଅଃନ୍ନଞିଡେନ୍ ଆ ରନ୍ନା ଡକୋ, ଗାମ୍ଲେ ଜନାଡାଲେ ରନ୍ନାବେଞ୍ଜି ରାଉଡାଲନ୍ ଆପ୍ରାଙେଞ୍ଜି ନିୟ୍ ଆମ୍ୱେଞ୍ଜି ସଏଲେ ଏଡକୋଲନ୍ ।
૩૪કેમ કે જેઓ બંધનમાં હતા તેઓ પ્રત્યે તમે કરુણા દર્શાવી અને તમારી સંપત્તિની લૂંટ કરાઈ તેને તમે આનંદથી સહન કર્યું, કેમ કે તમે એ જાણતા હતા, કે તમારે માટે તેના કરતા વધારે યોગ્ય તથા સર્વકાળ રહેનારું ધન સ્વર્ગમાં રાખી મૂકવામાં આવેલું છે.
35 ତିଆସନ୍ ଅବ୍ନୁୟୁବ୍ନା, ଇନିଆସନ୍ଗାମେଣ୍ଡେନ୍ ଅନୁୟୁବ୍ଲୋଙନ୍ ସିଲଡ୍ ବର୍ତନ୍ନାନ୍ ଡକୋ ।
૩૫એ માટે તમારા વિશ્વાસના ફળરૂપી જે મોટો બદલો તમને મળવાનો છે, તેને નાખી ન દો.
36 ଇସ୍ୱରନ୍ ଆ ଇସ୍ସୁମ୍ ବାତ୍ତେ ଲନୁମ୍ଡାଲନ୍ ସନିବ୍ଡେୟ୍ବରନ୍ ଆ ଜଅ ଞାଙ୍ଲେ ଏରପ୍ତିତେ, ତିଆସନ୍ ଆମ୍ୱେଞ୍ଜି ରବ୍ଡୋଲନ୍ ଡକୋନାବା ।
૩૬કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને આશાવચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.
37 ଡରମ୍ମ ସାସ୍ତ୍ରଲୋଙନ୍ ଆଇଡିଡ୍ ଡକୋ; “ଆରି ଅସୋୟ୍ ଡିନ୍ନା ଡକୋ, ଆରି ଆନା ଜିର୍ତାୟ୍ ଆନିନ୍ ଜିର୍ରୟ୍ତାୟ୍, ଆନିନ୍ ଆରି ଅଃନ୍ନବ୍ଡିଙ୍ନାୟ୍ ।
૩૭કેમ કે જે આવવાના છે, તે તદ્દન થોડીવારમાં જ આવશે અને વિલંબ કરશે નહિ.
38 ଡରମ୍ମମରନ୍ ଡର୍ନେନ୍ ବାତ୍ତେ ଅମେଙ୍ତେ; ବନ୍ଡ ଆନା ଆୟର୍ଗୁଡ଼ିଃତନେ, ଆମଙନ୍ ଞେନ୍ ଅଃସର୍ଡାଇଁୟ୍ ।”
૩૮પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે; જો તે પાછો હટે, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.
39 ଆନାଜି ଅନସେଡନ୍ ଆସନ୍ ଆୟର୍ଗୁଡ଼ିଃତଞ୍ଜି, ଇନ୍ଲେଞ୍ଜି ଆ ଡଡ଼ଞ୍ଜି ଆ ମନ୍ରା ତଡ୍, ବନ୍ଡ ଆନାଜି ପୁରାଡ଼ାନ୍ ଅନୁରନ୍ ଆସନ୍ ଡର୍ତଞ୍ଜି, ଇନ୍ଲେନ୍ ଆ ଡଡ଼ଞ୍ଜି ଆ ମନ୍ରା ।
૩૯પણ આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ.