< રોમનોને પત્ર 8 >

1 તેથી જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કોઈ શિક્ષા નથી.
ଜୁୟ୍‌ ଲକ୍‌ମଃନ୍ କ୍ରିସ୍ଟ ଜିସୁର୍‌ ସଃଙ୍ଗ୍ ଜିବନ୍ କାଟୁଲାୟ୍‌, ସେମଃନାର୍‌ ଗିନେ ଅଃବେ କାୟ୍‌ ଡଃଣ୍ଡ୍‌ ନାୟ୍‌ ।
2 કેમ કે ઈસુ ખ્રિસ્તમાં જીવનનાં આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.
ପବିତ୍ର ଆତ୍ମା ଜୁୟ୍‌ ବିଦି ଦଃୟ୍‌ ଅଃମିକ୍‌ କ୍ରିସ୍ଟ ଜିସୁର୍‌ ସଃଙ୍ଗ୍ ମିସାୟ୍‌ କଃରି ଜିବନ୍ ଦଃୟ୍‌ଆଚେ, ସେତାର୍‌ ଗିନେ ଅଃମିମଃନ୍‌ ହାହ୍‌ ଆର୍‌ ମଃର୍ନାର୍‌ ବିଦି ତଃୟ୍‌ହୁଣି ମୁକ୍‌ଳି ଆଚୁ ।
3 કેમ કે મનુષ્યદેહનાં લીધે નિયમશાસ્ત્ર નિર્બળ હતું, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી મનુષ્યદેહની સમાનતામાં અને પાપના અર્પણ તરીકે મોકલીને તેમના મનુષ્યદેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી;
ମାନାୟ୍‌ର୍‌ ଦୁର୍ବଳାର୍‌ ଗିନେ ମସା ଦିଲା ବିଦି ଜାୟ୍‌ରି ସାଦୁନ୍‌ କଃରୁକେ ନାହାର୍ଲି, ଇସ୍ୱର୍‌ ସେରି କଃରି ଆଚେ । ନଃର୍‌ ଜିବନେ ହାହ୍‌କେ ନାସ୍‌ କଃର୍ତା ହାୟ୍‌ଁ ସେ ନିଜାର୍‌ ହୟ୍‌ସିକେ ହାହି ମାନାୟ୍‌ ହର୍‌ କଃରି ହଃଟାୟ୍‌ଲା ଆର୍‌ କ୍ରିସ୍ଟ ଜିସୁ ହାହାର୍‌ ସଃକ୍ତି ନାସ୍‌ କଃରି ଆଚେ ।
4 કે જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારાંમાં, નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય.
ଜଃନ୍‌କଃରି ଗଃଗାଳାର୍‌ ବାବ୍‌ନା ହଃର୍କାରେ ଚାଲାଚାଲ୍‌ତି ନଃକେରି ଆତ୍ମାର୍‌ ଗିଣେ ଚାଲାଚାଲ୍‌ତି କଃରି ରେଉଁନ୍ଦ୍ ଜେ ଅଃମିମଃନ୍‌, ଅଃମିମଃନାର୍‌ ତଃୟ୍‌ ବିଦିର୍‌ ଦଃର୍ମ୍‌ବିଦି ହୁରା ଅୟ୍‌ଦ୍‌ ।
5 કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક અને જેઓ આત્મિક છે તેઓ આત્માની બાબતો ઉપર મન લગાડે છે.
କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ଜୁୟ୍‌ ଲକ୍‌ମଃନ୍ ଜଃଗତାର୍‌ ସେମଃନ୍ ଗଃଗାଳାର୍‌ ବିସୟେ ମଃନ୍ ଦେତି, ମଃତର୍‌ ଜୁୟ୍‌ ଲକ୍‌ମଃନ୍ ଆତ୍ମାର୍‌ ମଃନାର୍‌ ଲକ୍‌, ସେମଃନ୍ ଆତ୍ମାର୍‌ କଃତାୟ୍‌ ମଃନ୍ ଦେତି ।
6 દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે.
କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ଗଃଗାଳାର୍‌ ବାବ୍‌ନା ମଃର୍ନ୍‌ ଦଃୟ୍‌ଦ୍‌, ମଃତର୍‌ ଆତ୍ମାର୍‌ ଗୁଣ୍‌ ଜିବନ୍ ଆର୍‌ ସୁସ୍ତାର୍‌ ।
7 કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી.
ଜଃନ୍ ଗଃଗାଳାର୍‌ ବାବ୍‌ ଇସ୍ୱରାର୍‌ ବିରଦେ ସଃତ୍ରୁ, ବଃଲେକ୍‌ ସେରି ଇସ୍ୱରାର୍‌ ବିଦିର୍‌ ତଃଳିଆ, ଆରେକ୍‌ ତଃଳିଆ ଅଃଉଁକେ ନାହାରେ ।
8 અને જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.
ଜୁୟ୍‌ ଲକ୍‌ମଃନ୍ ଗଃଗାଳାର୍‌ ତଃଳେ ଆଚ୍‌ତି, ସେମଃନ୍ ଇସ୍ୱରାର୍‌ ସଃନ୍‌ମତ୍‌ ଅଃଉଁକେ ନଃହାର୍‌ତି ।
9 પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો; પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે ખ્રિસ્તનો નથી.
ମଃତର୍‌ ଇସ୍ୱରାର୍‌ ଆତ୍ମା ଜଦି ତୁମିମଃନାର୍‌ ତଃୟ୍‌ ବାସା କଃରେଦ୍‌, ସେରି ଅୟ୍‌ଲେକ୍‌ ତୁମିମଃନ୍ ଗଃଗାଳାର୍‌ ତଃଳେ ନାୟ୍‌ । ମଃତର୍‌ ଆତ୍ମାର୍‌ ତଃଳେ ଆଚାସ୍‌ । ଜଦି କେ କ୍ରିସ୍ଟର୍‌ ଆତ୍ମା ହାୟ୍‌ ନଃରେୟ୍‌, ତଃବେ ସେ ତାର୍‌ ନାୟ୍‌ ।
10 ૧૦ અને જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે શરીર તો મૃત છે, પણ ન્યાયીપણાને લીધે આત્મા જીવે છે.
ମଃତର୍‌ ଜଦି କ୍ରିସ୍ଟ ତୁମିମଃନାର୍‌ ତଃୟ୍‌ ବାସାକଃରୁଲା, ତୁମାର୍‌ ଗଃଗାଳ୍‌ ହାହେ ନଃସ୍ଟ୍‌ ଅଃଉଁକେ ଜାତି ରିଲେକ୍‌, ପବିତ୍ର ଆତ୍ମା ତୁମିକେ ଜିବନ୍ ଦଃୟ୍‌ଦ୍‌, ବଃଲେକ୍‌ ଇସ୍ୱରାର୍‌ ଆକାୟ୍‌ ତୁମିମଃନ୍ ଦଃର୍ମିବଃଲି ଗଃଣ୍‌ତି ଅୟ୍‌ ଆଚାସ୍‌ ।
11 ૧૧ જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેમનો આત્મા જો તમારામાં વસે છે, તો જેણે ખ્રિસ્ત ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેઓ તમારામાં વસનાર પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.
ଆର୍‌ ଜେ ମଃଲା ଲକ୍‌ମଃନାର୍‌ ତଃୟ୍‌ହୁଣି ଜିସୁକେ ଉଟାୟ୍‌ଲା ତାର୍‌ ଆତ୍ମା ଜଦି ତୁମିମଃନାର୍‌ ତଃୟ୍‌ ବାସା କଃରେଦ୍‌, ତଃବେ ଜେ ମଃଲା ଲକାର୍‌ ବିତ୍ରେ ହୁଣି କ୍ରିସ୍ଟ ଜିସୁକେ ଉଟାୟ୍‌ଲା, ସେ ତୁମିମଃନାର୍‌ ତଃୟ୍‌ ବାସା କଃର୍ତି ରେତା ଅଃହ୍‌ଣାର୍‌ ଆତ୍ମାର୍‌ ଗିନେ ତୁମିମଃନାର୍‌ ଜଃଗତାର୍‌ ଗଃଗାଳ୍‌କେ ହେଁ ଜିବନ୍ ଦଃୟ୍‌ଦ୍‌ ।
12 ૧૨ તેથી, ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહનાં ઋણી નથી.
ତଃବେ, ଏ ବାୟ୍‌ବେଣିମଃନ୍ ଅଃମିମଃନାର୍‌ କାମ୍‌ ଅଃଉଁଲି ମାନାୟ୍‌ ମଃନାର୍‌ ଗୁଣ୍‌ ହଃର୍କାରେ ଜିବନ୍ କାଟୁ ନଃଚୁଆଁ ।
13 ૧૩ કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો મરશો જ; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાખો તો જીવશો.
କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ଜଦି ଗଃଗାଳାର୍‌ ବାବ୍‌ ହଃର୍କାରେ ଜିବନ୍ କାଟାସ୍‌, ତଃବେ ବାୟ୍‌ଦ୍‌ରେ ମଃରାସ୍‌, ମଃତର୍‌ ଜଦି ଆତ୍ମାୟ୍‌ ତୁମିମଃନ୍ ଗଃଗାଳାର୍‌ କାମ୍‌ ସଃବୁ ନାସ୍‌ କଃରାସ୍‌ ତଃବେ ବଚାସ୍‌ ।
14 ૧૪ કેમ કે જેટલાં ઈશ્વરના આત્માથી દોરાય છે, તેટલાં ઈશ્વરના દીકરા છે.
ସେତାକ୍‌ ଜଃତେକ୍‌ ଲକ୍‌ ଇସ୍ୱରାର୍‌ ଆତ୍ମାୟ୍‌ ଚାଲ୍‌ତି ସେମଃନ୍ ଇସ୍ୱରାର୍‌ ହିଲାମଃନ୍‌ ।
15 ૧૫ કેમ કે ફરીથી ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને દત્તકપુત્ર તરીકેનો આત્મા મળ્યો છે જેને લીધે આપણે પિતા અબ્બા એવી હાંક મારીએ છીએ.
କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ଇସ୍ୱର୍‌ ଦିଲା ସେ ଆତ୍ମା ତୁମିମଃନ୍‌କେ ଗତି ତଃୟ୍‌ ହୁଣି ମୁକ୍ତି କଃରିଆଚେ, ତୁମି ଆରେକ୍‌ ଡିର୍ତା ଲଳାନାୟ୍‌ । ମଃତର୍‌ ପବିତ୍ର ଆତ୍ମା ତୁମିମଃନ୍‌କେ ଇସ୍ୱରାର୍‌ ହିଲା ଅଃଉତାର୍‌ ଅଃଦିକାର୍‌ ଦଃୟ୍‌ ଆଚେ । ସେତାର୍‌ ଗିନେ ଅଃମି ଅଃବେ ଇସ୍ୱର୍‌କେ “ଉବା” ବଃଲି କଃଉଁଲୁ ।
16 ૧૬ પવિત્ર આત્મા પોતે આપણા આત્માની સાથે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ.
ଅଃମିମଃନ୍‌ ଇସ୍ୱରାର୍‌ ହୟ୍‌ସି ବଃଲି ସେ ଆତ୍ମା ନିଜେ ଅଃମିମଃନାର୍‌ ଆତ୍ମା ସଃଙ୍ଗ୍ ସାକି ଦେଉଁଲି ।
17 ૧૭ જો સંતાનો છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે મહિમા પામવાને માટે જો આપણે ખરેખર તેની સાથે દુઃખ સહન કરીએ તો ખ્રિસ્તની સાથે સહવારસ પણ છીએ.
ବଃଲେକ୍‌ ଅଃମିମଃନ୍‌ ଇସ୍ୱରାର୍‌ ହିଲା, ତାର୍‌ ଲକ୍‌ମଃନାର୍‌ ଗିନେ ଇସ୍ୱର୍‌ ଜୁୟ୍‌ ଆସିର୍ବାଦ୍‌ ସଃଙ୍ଗାୟ୍‌ ଆଚେ ସେତି ହେଁ ଅଃମି ଅଃଦିକାର୍‌ ହାଉଁନ୍ଦ୍‌ । ଆରେକ୍‌ କ୍ରିସ୍ଟର୍‌ ଗିନେ ଇସ୍ୱର୍‌ ଜାୟ୍‌ରି ସଃବୁ ସଃଙ୍ଗାୟ୍‌ ଆଚେ ସେରି ହେଁ ଅଃମାର୍‌ ଅଃଦିକାର୍‌ ଆଚେ ଜଦି ଅଃମିମଃନ୍‌ ଜିସୁର୍‌ ଦୁକ୍‌ ବଗେ ହେଁ ବାଗିଦାର୍‌ ଅଃଉଁଲୁ, ତେବେ ତାର୍‌ ଜଃଜ୍‌ମାନେ ହେଁ ଅଃଦିକାରି ଅଃଉଁନ୍ଦ୍‌ ।
18 ૧૮ કેમ કે હું માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે વર્તમાન સમયનાં દુઃખો સરખાવવા યોગ્ય નથી.
ବଃଲେକ୍‌ ମର୍‌ ବାବ୍‌ନାୟ୍‌ ଜୁୟ୍‌ ଜଃଜ୍‌ମାନ୍ ଅଃମିମଃନ୍‌କ୍‌ ମିଳେଦ୍‌, ସେ ଇସାବେ ଇ ଅଃବାର୍‌ କାଳାର୍‌ ଦୁକ୍‌ ବୟ୍‌ଗ୍‌ କଃର୍ତାର୍‌ କାୟ୍‌ରି ହେଁ ନାୟ୍‌ ।
19 ૧૯ કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરનાં દીકરાઓના પ્રગટ થવાની રાહ જોયા કરે છે.
ମାପ୍ରୁ ତିଆର୍‌ କଃଲା ସଃବୁ ବିସୟ୍‌ ସଃର୍ଦାମଃନେ ସେଦିନ୍‌କେ ଜାଗି ଆଚେ,
20 ૨૦ કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનારની ઇચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ;
ବଃଲେକ୍‌ ଉବ୍‌ଜାଣ୍‌ ଇସ୍ୱରାର୍‌ ତଃୟ୍‌ହୁଣି ସାୟ୍‌ପ୍‌ ହାୟ୍‌ ତାର୍‌ ଟିକ୍‌ ଜଃଗାୟ୍‌ହୁଣି ବିନେ ଅୟ୍‌ଆଚେ । ମଃତର୍‌ ଅୟ୍‌ଲେକ୍‌ ହେଁ ତାର୍‌ ବଃର୍ସା ଆଚେ ।
21 ૨૧ અને તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરના દીકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે.
ଆର୍‌ ଇସ୍ୱରାର୍‌ ହିଲାମଃନାର୍‌ ଜଃଜ୍‌ମାନାର୍‌ ବାଗିଦାରି ଅୟ୍‌ ଉବ୍‌ଜାଣ୍‌ ନିଜେ ନଃସ୍ଟ୍‌ ଅଃଉତା ବାନ୍ଦୁଣେ ହୁଣି ଗଟ୍‌ଦିନ୍‌ ମୁକ୍ତ୍ ଅୟ୍‌ଦ୍‌ ।
22 ૨૨ કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.
କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ସଃବୁ ଉବ୍‌ଜାଣ୍‌ ଜେ ଆଜି ହଃତେକ୍‌ ଗଟେସଃଙ୍ଗ୍ କାନ୍ଦୁଲି, ଆର୍‌ ହିଲାର୍ନି ଦୁକାୟ୍‌ କଃସ୍ଟ୍‌ ହାଉଁଲି, ଇରି ଅଃମିମଃନ୍‌ ଜାଣୁଲୁ ।
23 ૨૩ અને એકલી તે નહિ, પણ આપણે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે આપણે પોતે પણ દત્તકપુત્ર તરીકેની એટલે આપણા શરીરનાં ઉદ્ધારની રાહ જોતાં, પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ.
ଅଃମିମଃନ୍‌ ଇସ୍ୱରାର୍‌ ହଃର୍ତୁ ଦାନ୍‌ ହର୍‌ ପବିତ୍ର ଆତ୍ମାକେ ହାୟ୍‌ ଆଚୁ; ଅୟ୍‌ଲେକ୍‌ ହେଁ ଇସ୍ୱରାର୍‌ ଗଃର୍‌କୁଟୁମାର୍‌ ଲକ୍‌ ଅୟ୍‌ ଗଃଗାଳାର୍‌ ମୁକ୍ତି ହାଉତାର୍‌ ଗିନେ ଅଃମି ହେଁ ଜାଗିକଃରି ମଃନ୍ ବିତ୍ରେ କାନ୍ଦୁଲୁ ।
24 ૨૪ કેમ કે આપણે આશાથી ઉદ્ધાર પામ્યા છીએ, પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી; કેમ કે કોઈ મનુષ્ય પોતે જે જુએ છે તેની આશા કેવી રીતે કરે?
କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ବଃର୍ସାୟ୍‌ ଅଃମିମଃନ୍‌ ମୁକ୍ତି ହାୟ୍‌ ଆଚୁ, ମଃତର୍‌ ଆକାୟ୍‌ ଦଃକ୍‌ତା ଜୁୟ୍‌ ବଃର୍ସା ସେରି ବଃର୍ସା ନାୟ୍‌, ବଃଲେକ୍‌ ଜୁୟ୍‌ରି ଗଟ୍‌ଲକ୍‌ ଦଃକୁଲା, ସେତାର୍‌ ଗିନେ ସେ କାୟ୍‌କଃରୁକ୍‌ ଆର୍‌ ବଃର୍ସା କଃରେଦ୍‌?
25 ૨૫ પણ જે આપણે જોતાં નથી તેની આશા જયારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ.
ମଃତର୍‌ ଅଃମିମଃନ୍‌ ଜାୟ୍‌ରି ନଃଦେକୁଲୁ ଜଦି ତାର୍‌ ଗିନେ ଆସା କଃରୁନ୍ଦ୍‌, ତଃନ୍ ଅୟ୍‌ଲେକ୍‌ ସଃମ୍ବାଳି କଃରି ତାକେ ଜାଗି ରେଉଁନ୍ଦ୍ ।
26 ૨૬ તે જ પ્રમાણે આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે; કેમ કે યથાયોગ્ય રીતે શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિસાસાથી આપણા માટે મધ્યસ્થી કરે છે;
ଆର୍‌ ସେ ହଃର୍କାରେ ଆତ୍ମା ହେଁ ଅଃମିମଃନାର୍‌ ଦୁର୍ବୁଳେ ଉହ୍‌କାର୍‌ କଃରେଦ୍‌, କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ କାୟ୍‌ରି ପାର୍ତ୍‌ନା କଃର୍ତା ଲଳା, ସେରି ଅଃମିମଃନ୍‌ ନଃଜାଣୁ, ସେତାର୍‌ଗିନେ ଆତ୍ମା ନିଜେ କୟ୍‌ ନଃଉତା ବାସାୟ୍‌ ଅଃମାର୍‌ ଗିନେ ସଃବୁବଃଳ୍‌ ଗଃଉଆରି କଃରେଦ୍‌ ।
27 ૨૭ અને અંતઃકરણ તપાસનાર જાણે છે કે આત્માની ઇચ્છા શી છે; કેમ કે તે સંતોને માટે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિનંતી કરે છે.
ଆରେକ୍‌ ଜେ ଅଃମିମଃନାର୍‌ ମଃନ୍‌ ବିତ୍ରାର୍‌ ଜାଣେଦ୍‌, ସେ ଆତ୍ମାର୍‌ ବାବ୍‌ କାୟ୍‌ରି ସେରି ଜାଣେଦ୍‌, କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ଇସ୍ୱରାର୍‌ ଇଚା ହଃର୍କାରେ ଦଃର୍ମି ଲକାର୍‌ ଗିନେ ଗଃଉଆରି କଃରେଦ୍‌ ।
28 ૨૮ આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે.
ଇରି ଅଃମିମଃନ୍‌ ଜାଣୁ ଜେ, ଜୁୟ୍‌ ଲକ୍‌ମଃନ୍ ଇସ୍ୱର୍‌କେ ଲାଡ୍‌ କଃର୍ତି, ଜୁୟ୍‌ ଲକ୍‌ମଃନ୍ ତାର୍‌ ଇଚା ହଃର୍କାରେ କୁଦାଜାୟ୍‌ ଆଚ୍‌ତି, ଇସ୍ୱର୍‌ ଜେ ସେ ସଃବୁ କଃତାୟ୍‌ ସେମଃନାର୍‌ ନିକ କଃରେଦ୍‌ ।
29 ૨૯ કેમ કે જેઓને તેઓ અગાઉથી ઓળખતા હતા, તેઓના વિષે તેમણે પહેલેથી નક્કી પણ કર્યું હતું, કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણાં ભાઈઓમાં જયેષ્ઠ થાય.
କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ଜୁୟ୍‌ ଲକ୍‌ମଃନ୍‌କେ ସେ ହୁର୍ବେ ହୁଣି ଜାଣି ରିଲା ସେମଃନ୍‌କେ ତାର୍‌ ହୟ୍‌ସିର୍‌ ମୁର୍ତି ହର୍‌ ଅଃଉଁକେ, ସେ ହୁର୍ବେ ହୁଣି ହେଁ ବାଚି ରିଲା, ଜଃନ୍‌କଃରି ସେ ଗାଦେକ୍‌ ବାୟ୍‌ବେଣିମଃନାର୍‌ ବିତ୍ରେ ସଃବ୍‌କେ ବଃଡ୍‌ ବାୟ୍‌ ଅୟ୍‌ଦ୍‌ ।
30 ૩૦ વળી જેઓને તેમણે અગાઉથી ઠરાવ્યાં, તેઓને તેમણે તેડ્યાં, જેઓને તેમણે તેડ્યાં, તેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા.
ଆର୍‌ ଜୁୟ୍‌ ଲକ୍‌ମଃନ୍‌କେ ସେ ହୁର୍ବେ ହୁଣି ବାଚି ରିଲା ସେମଃନ୍‌କେ ସେ ହେଁ କୁଦ୍‌ଲା ଆରେକ୍‌ ଜୁୟ୍‌ମଃନ୍‌କ୍‌ ସେ କୁଦ୍‌ଲା ସେ ସେମଃନ୍‌କେ ସେ ହେଁ ଦଃର୍ମି ବଃଲି ଗଃଣ୍‌ଲା, ଆର୍‌ ଜୁୟ୍‌ ଲକ୍‌ମଃନ୍‌କେ ସେ ଦଃର୍ମି ବଃଲି ଗଃଣ୍‌ଲା ସେମଃନ୍‌କେ ହେଁ ସେ ଜଃଜ୍‌ମାନ୍ କଃଲା ।
31 ૩૧ ત્યારે એ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના તો આપણી વિરુદ્ધ કોણ?
ତଃବେ ଇ ସଃବୁ ଗିନେ ଅଃମିମଃନ୍‌ କାୟ୍‌ରି କଃଉଆ? ଜଦି ଇସ୍ୱର୍‌ ଅଃମିମଃନାର୍‌ ସଃଙ୍ଗ୍, ତଃବେ ଅଃମାର୍‌ ବିରଦେ କେ ଅଃଉଁକେ ହାରେଦ୍‌?
32 ૩૨ જેમણે પોતાના જ દીકરાને આપણા સર્વને માટે સોંપી દીધો, તેઓ કૃપા કરીને આપણને તેમની સાથે બધુંએ કેમ નહિ આપશે?
ଜେ ଅଃହ୍‌ଣାର୍‌ ହୟ୍‌ସିକେ ହେଁ ନଃବାଚାୟ୍‌ଲା, ମଃତର୍‌ ଅଃମାର୍‌ ସଃବୁ ଲକାର୍‌ ଗିନେ ତାକେ ସଃହ୍ରି ଦିଲା, ସେ କଃନ୍‌କଃରି ତାର୍‌ ସଃଙ୍ଗ୍ ହେଁ ସଃବୁ ବିସୟ୍‌ ଅଃମିମଃନ୍‌କ୍‌ ଦଃୟାୟ୍‌ ଦାନ୍‌ ନଃକେରେ?
33 ૩૩ ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે;
ଇସ୍ୱର୍‌ ବାଚ୍‌ଲାର୍‌ ଲକ୍‌ମଃନାର୍‌ ବିରଦେ କେ ଦସି କଃରେଦ୍‌? ଇସ୍ୱର୍‌ ତ ସେମଃନ୍‌କେ ନିର୍ଦସି ବଃଲି ଗଃଣ୍‌ନା କଃରେଦ୍‌ ।
34 ૩૪ તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુમાંથી સજીવન થયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થી પણ કરે છે.
କେ ଦଃଣ୍ଡ୍‌ ଦଃୟ୍‌ଦ୍‌? କ୍ରିସ୍ଟ ଜିସୁ ତ ମଃର୍ନ୍‌ ବୟଃଗ୍ କଃଲା ଆରେକ୍‌ ସେ ଉଟ୍‌ଲା, ସେ ଇସ୍ୱରାର୍‌ କାତା ବାଟ୍ୟା ଆଚେ, ସେ ହେଁ ଅଃମିମଃନାର୍‌ ଗିନେ ଗଃଉଆରି କଃରୁଲା ।
35 ૩૫ ખ્રિસ્તનાં પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નિ: વસ્ત્રતા, કે જોખમ, કે તલવાર?
କ୍ରିସ୍ଟର୍‌ ଲାଡେ ହୁଣି କେ ଅଃମିମଃନ୍‌କ୍‌ ଅଃଲ୍‌ଗା କଃରେଦ୍‌? କାୟ୍‌ କଃସ୍ଟ୍‌, କାୟ୍‌ ଜଃଞ୍ଜାଳ୍‌, କାୟ୍‌ ତାଳ୍‌ନା, କାୟ୍‌ କଃତାର୍‌, କାୟ୍‌ ନଃଗ୍‌ଳା, କାୟ୍‌ ବିପ୍‌ତି, କାୟ୍‌ କଃଣ୍ଡା?
36 ૩૬ જેમ લખ્યું છે કે, ‘તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.’”
ଜଃନ୍‌କଃରି ସାସ୍ତରେ ଲେକା ଆଚେ, ତୁମାର୍‌ ଗିନେ ଅଃମିମଃନ୍‌ ସଃବୁ ଦିନ୍ ମଃରୁଲୁ, ଅଃମିମଃନ୍‌ ହୁଜା କଃର୍ତା ମେଣ୍ଡା ହର୍‌ ଗଃଣା ଅଃଉଁଲୁ ।
37 ૩૭ તોપણ જેમણે આપણને પ્રેમ કર્યો, તેના દ્વારા આપણે એ બધાં સંબંધી વિશેષ જય પામીએ છીએ.
ଅୟ୍‌ଲେକ୍‌ ହେଁ ଜେ ଅଃମିମଃନ୍‌କ୍‌ ଲାଡ୍‌ କଃଲା ତାର୍‌ ଗିନେ ଅଃମିମଃନ୍‌ ଇସଃବୁ ବିସୟେ ସଃବୁବାଟ୍ୟା ଜିଣି ଆଚୁ ।
38 ૩૮ કેમ કે મને ખાતરી છે, કે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તેનાથી આપણને મરણ, જીવન, સ્વર્ગદૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ,
ମୁୟ୍‌ଁ ବାୟ୍‌ଦ୍‌ରେ ଜାଣି ତାର୍‌ ଲାଡେ ହୁଣି ଅଃମି କଃବେ ହେଁ ଦୁରି ଅଃଉଁ ନଃହାରୁ । ମଃର୍ନ୍‌ କି ଜିବନ୍, ସଃର୍ଗ୍‌ ଦୁତ୍‌ କି ଅଃଗାସ୍‌ ମଃଣ୍ଡଳାର୍‌ କୁୟ୍‌ ଅଃଦିକାରି ହେଁ କି ସଃକ୍ତି, ଅଃବେ କି ହଃଚେ,
39 ૩૯ ઊંચાણ, ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃજેલી વસ્તુ અલગ કરી શકશે નહિ.
ଉହ୍ରାର୍‌ କି ତଃଳାର୍‌, କାୟ୍‌ ବିସୟ୍‌ ସଃବୁ ଜଃଗତାର୍‌ ଇରଃକମ୍‌ କାୟ୍‌ ବିସୟ୍‌ ନାୟ୍‌ ଜୁୟ୍‌ରି ପର୍ବୁ ଜିସୁ କ୍ରିସ୍ଟର୍‌ ଦଃୟ୍‌କଃରି ଜାଣାହଃଳ୍‌ତାର୍‌ ଇସ୍ୱରାର୍‌ ସେ ଲାଡେ ହୁଣି ଆମିମଃନ୍‌କେ ଦୁର୍‌ କଃରୁ ହାରେଦ୍‌ ।

< રોમનોને પત્ર 8 >