< રોમનોને પત્ર 14 >
1 ૧ વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંદેહ પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ.
យោ ជនោៜទ្ឫឍវិឝ្វាសស្តំ យុឞ្មាកំ សង្គិនំ កុរុត កិន្តុ សន្ទេហវិចារាត៌្ហំ នហិ។
2 ૨ કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધું જ ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી માત્ર શાકભાજી જ ખાય છે.
យតោ និឞិទ្ធំ កិមបិ ខាទ្យទ្រវ្យំ នាស្តិ, កស្យចិជ្ជនស្យ ប្រត្យយ ឯតាទ្ឫឝោ វិទ្យតេ កិន្ត្វទ្ឫឍវិឝ្វាសះ កឝ្ចិទបរោ ជនះ កេវលំ ឝាកំ ភុង្ក្តំ។
3 ૩ જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો; અને જે ખાતો નથી તેણે ખાનારને અપરાધી ન ઠરાવવો; કારણ કે ઈશ્વરે તેનો સ્વીકાર કર્યો છે.
តហ៌ិ យោ ជនះ សាធារណំ ទ្រវ្យំ ភុង្ក្តេ ស វិឝេឞទ្រវ្យភោក្តារំ នាវជានីយាត៑ តថា វិឝេឞទ្រវ្យភោក្តាបិ សាធារណទ្រវ្យភោក្តារំ ទោឞិណំ ន កុយ៌្យាត៑, យស្មាទ៑ ឦឝ្វរស្តម៑ អគ្ឫហ្លាត៑។
4 ૪ તું કોણ છે કે બીજાના નોકરને અપરાધી ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના માલિકના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.
ហេ បរទាសស្យ ទូឞយិតស្ត្វំ កះ? និជប្រភោះ សមីបេ តេន បទស្ថេន បទច្យុតេន វា ភវិតវ្យំ ស ច បទស្ថ ឯវ ភវិឞ្យតិ យត ឦឝ្វរស្តំ បទស្ថំ កត៌្តុំ ឝក្នោតិ។
5 ૫ કોઈ એક તો અમુક દિવસને અન્ય દિવસો કરતાં વધારે પવિત્ર માને છે અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે; દરેકે પોતપોતાનાં મનમાં સંપૂર્ણ ખાતરી કરવી.
អបរញ្ច កឝ្ចិជ្ជនោ ទិនាទ៑ ទិនំ វិឝេឞំ មន្យតេ កឝ្ចិត្តុ សវ៌្វាណិ ទិនានិ សមានានិ មន្យតេ, ឯកៃកោ ជនះ ស្វីយមនសិ វិវិច្យ និឝ្ចិនោតុ។
6 ૬ અમુક દિવસને જે પવિત્ર ગણે છે તે પ્રભુને માટે તેને પવિત્ર ગણે છે; જે ખાય છે તે પ્રભુને માટે ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે; અને જે નથી ખાતો તે પ્રભુને માટે નથી ખાતો અને ઈશ્વરનો આભાર માને છે.
យោ ជនះ កិញ្ចន ទិនំ វិឝេឞំ មន្យតេ ស ប្រភុភក្ត្យា តន៑ មន្យតេ, យឝ្ច ជនះ កិមបិ ទិនំ វិឝេឞំ ន មន្យតេ សោៜបិ ប្រភុភក្ត្យា តន្ន មន្យតេ; អបរញ្ច យះ សវ៌្វាណិ ភក្ឞ្យទ្រវ្យាណិ ភុង្ក្តេ ស ប្រភុភក្តយា តានិ ភុង្ក្តេ យតះ ស ឦឝ្វរំ ធន្យំ វក្តិ, យឝ្ច ន ភុង្ក្តេ សោៜបិ ប្រភុភក្ត្យៃវ ន ភុញ្ជាន ឦឝ្វរំ ធន្យំ ព្រូតេ។
7 ૭ કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મરતો નથી.
អបរម៑ អស្មាកំ កឝ្ចិត៑ និជនិមិត្តំ ប្រាណាន៑ ធារយតិ និជនិមិត្តំ ម្រិយតេ វា តន្ន;
8 ૮ કારણ કે જો જીવીએ છીએ, તો પ્રભુની ખાતર જીવીએ છીએ; અથવા જો મરીએ છીએ, તો પ્રભુની ખાતર મરીએ છીએ; તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ.
កិន្តុ យទិ វយំ ប្រាណាន៑ ធារយាមស្តហ៌ិ ប្រភុនិមិត្តំ ធារយាមះ, យទិ ច ប្រាណាន៑ ត្យជាមស្តហ៌្យបិ ប្រភុនិមិត្តំ ត្យជាមះ, អតឯវ ជីវនេ មរណេ វា វយំ ប្រភោរេវាស្មហេ។
9 ૯ કેમ કે મૃત અને જીવંત બન્નેના તે પ્રભુ થાય, એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછા સજીવન થયા.
យតោ ជីវន្តោ ម្ឫតាឝ្ចេត្យុភយេឞាំ លោកានាំ ប្រភុត្វប្រាប្ត្យត៌្ហំ ខ្រីឞ្ដោ ម្ឫត ឧត្ថិតះ បុនជ៌ីវិតឝ្ច។
10 ૧૦ પણ તું પોતાના ભાઈને કેમ અપરાધી ઠરાવે છે? તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે.
កិន្តុ ត្វំ និជំ ភ្រាតរំ កុតោ ទូឞយសិ? តថា ត្វំ និជំ ភ្រាតរំ កុតស្តុច្ឆំ ជានាសិ? ខ្រីឞ្ដស្យ វិចារសិំហាសនស្យ សម្មុខេ សវ៌្វៃរស្មាភិរុបស្ថាតវ្យំ;
11 ૧૧ એવું લખેલું છે કે, પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ધૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.
យាទ្ឫឝំ លិខិតម៑ អាស្តេ, បរេឝះ ឝបថំ កុវ៌្វន៑ វាក្យមេតត៑ បុរាវទត៑។ សវ៌្វោ ជនះ សមីបេ មេ ជានុបាតំ ករិឞ្យតិ។ ជិហ្វៃកៃកា តថេឝស្យ និឃ្នត្វំ ស្វីករិឞ្យតិ។
12 ૧૨ એ માટે આપણ પ્રત્યેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.
អតឯវ ឦឝ្វរសមីបេៜស្មាកម៑ ឯកៃកជនេន និជា កថា កថយិតវ្យា។
13 ૧૩ તો હવેથી આપણે એકબીજા દોષારોપણ કરીએ નહિ; પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિયમ કરવો, તે સારું છે.
ឥត្ថំ សតិ វយម៑ អទ្យារភ្យ បរស្បរំ ន ទូឞយន្តះ ស្វភ្រាតុ រ្វិឃ្នោ វ្យាឃាតោ វា យន្ន ជាយេត តាទ្ឫឝីមីហាំ កុម៌្មហេ។
14 ૧૪ હું જાણું છું કે, પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ ચીજ જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને માટે તે અશુદ્ધ છે.
កិមបិ វស្តុ ស្វភាវតោ នាឝុចិ ភវតីត្យហំ ជានេ តថា ប្រភុនា យីឝុខ្រីឞ្ដេនាបិ និឝ្ចិតំ ជានេ, កិន្តុ យោ ជនោ យទ៑ ទ្រវ្យម៑ អបវិត្រំ ជានីតេ តស្យ ក្ឫតេ តទ៑ អបវិត្រម៑ អាស្តេ។
15 ૧૫ જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને સારુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ તું તારા ભોજનથી ન કર.
អតឯវ តវ ភក្ឞ្យទ្រវ្យេណ តវ ភ្រាតា ឝោកាន្វិតោ ភវតិ តហ៌ិ ត្វំ ភ្រាតរំ ប្រតិ ប្រេម្នា នាចរសិ។ ខ្រីឞ្ដោ យស្យ ក្ឫតេ ស្វប្រាណាន៑ វ្យយិតវាន៑ ត្វំ និជេន ភក្ឞ្យទ្រវ្យេណ តំ ន នាឝយ។
16 ૧૬ તેથી તમારું જે સારું છે તે વિષે ખોટું બોલાય એવું થવા ન દો.
អបរំ យុឞ្មាកម៑ ឧត្តមំ កម៌្ម និន្ទិតំ ន ភវតុ។
17 ૧૭ કેમ કે ઈશ્વરનું રાજ્ય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણામાં, શાંતિમાં અને પવિત્ર આત્માથી મળતા આનંદમાં, છે.
ភក្ឞ្យំ បេយញ្ចេឝ្វររាជ្យស្យ សារោ នហិ, កិន្តុ បុណ្យំ ឝាន្តិឝ្ច បវិត្រេណាត្មនា ជាត អានន្ទឝ្ច។
18 ૧૮ કેમ કે તે બાબત માં જે ખ્રિસ્તની સેવા કરે છે, તે ઈશ્વરને પસંદ તથા માણસોને માન્ય થાય છે.
ឯតៃ រ្យោ ជនះ ខ្រីឞ្ដំ សេវតេ, ស ឯវេឝ្វរស្យ តុឞ្ដិករោ មនុឞ្យៃឝ្ច សុខ្យាតះ។
19 ૧૯ તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારો કરી શકીએ તેવી છે. તેની પાછળ આપણે લાગુ રહેવું.
អតឯវ យេនាស្មាកំ សវ៌្វេឞាំ បរស្បរម៑ ឰក្យំ និឞ្ឋា ច ជាយតេ តទេវាស្មាភិ រ្យតិតវ្យំ។
20 ૨૦ ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી ન પાડો; બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને માટે તે ખોટું છે.
ភក្ឞ្យាត៌្ហម៑ ឦឝ្វរស្យ កម៌្មណោ ហានិំ មា ជនយត; សវ៌្វំ វស្តុ បវិត្រមិតិ សត្យំ តថាបិ យោ ជនោ យទ៑ ភុក្ត្វា វិឃ្នំ លភតេ តទត៌្ហំ តទ៑ ភទ្រំ នហិ។
21 ૨૧ માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠોકર ખાય છે, તે ન કરવું તે તને ઉચિત છે.
តវ មាំសភក្ឞណសុរាបានាទិភិះ ក្រិយាភិ រ្យទិ តវ ភ្រាតុះ បាទស្ខលនំ វិឃ្នោ វា ចាញ្ចល្យំ វា ជាយតេ តហ៌ិ តទ្ភោជនបានយោស្ត្យាគោ ភទ្រះ។
22 ૨૨ જે વિશ્વાસ તને છે તે તારા પોતામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે, તે બાબતમાં જે પોતાને અપરાધી ઠરાવતો નથી તે આશીર્વાદિત છે.
យទិ តវ ប្រត្យយស្តិឞ្ឋតិ តហ៌ីឝ្វរស្យ គោចរេ ស្វាន្តរេ តំ គោបយ; យោ ជនះ ស្វមតេន ស្វំ ទោឞិណំ ន ករោតិ ស ឯវ ធន្យះ។
23 ૨૩ પણ જેને જે વિષે શંકા રહે છે તે જો તે ખાય છે તો તે અપરાધી ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી; અને જે વિશ્વાસથી નથી તે બધું તો પાપ છે.
កិន្តុ យះ កឝ្ចិត៑ សំឝយ្យ ភុង្ក្តេៜរ្ថាត៑ ន ប្រតីត្យ ភុង្ក្តេ, ស ឯវាវឝ្យំ ទណ្ឌាហ៌ោ ភវិឞ្យតិ, យតោ យត៑ ប្រត្យយជំ នហិ តទេវ បាបមយំ ភវតិ។