< રોમનોને પત્ર 13 >

1 દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર હોતો નથી; જે અધિકારીઓ છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે;
யுஷ்மாகம் ஏகைகஜந​: ஸா²ஸநபத³ஸ்ய நிக்⁴நோ ப⁴வது யதோ யாநி ஸா²ஸநபதா³நி ஸந்தி தாநி ஸர்வ்வாணீஸ்²வரேண ஸ்தா²பிதாநி; ஈஸ்²வரம்’ விநா பத³ஸ்தா²பநம்’ ந ப⁴வதி|
2 એથી અધિકારીની સામે જે થાય છે તે ઈશ્વરના ઠરાવ વિરુદ્ધ થાય છે અને જેઓ વિરુદ્ધ થાય છે તેઓ પોતાના પર શિક્ષા વહોરી લેશે.
இதி ஹேதோ​: ஸா²ஸநபத³ஸ்ய யத் ப்ராதிகூல்யம்’ தத்³ ஈஸ்²வரீயநிரூபணஸ்ய ப்ராதிகூல்யமேவ; அபரம்’ யே ப்ராதிகூல்யம் ஆசரந்தி தே ஸ்வேஷாம்’ ஸமுசிதம்’ த³ண்ட³ம்’ ஸ்வயமேவ க⁴டயந்தே|
3 કેમ કે સારાં કામ કરનારને અધિકારી ભયરૂપ નથી, પણ ખરાબ કામ કરનારને છે. અધિકારીની તને બીક ન લાગે, તેવી તારી ઇચ્છા છે? તો તું સારું કર; તેથી તે તારી પ્રશંસા કરશે.
ஸா²ஸ்தா ஸதா³சாரிணாம்’ ப⁴யப்ரதோ³ நஹி து³ராசாரிணாமேவ ப⁴யப்ரதோ³ ப⁴வதி; த்வம்’ கிம்’ தஸ்மாந் நிர்ப⁴யோ ப⁴விதும் இச்ச²ஸி? தர்ஹி ஸத்கர்ம்மாசர, தஸ்மாத்³ யஸோ² லப்ஸ்யஸே,
4 કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે; પણ જો તું ખરાબ કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તલવાર રાખતો નથી; તે ઈશ્વરનો કારભારી છે, એટલે ખરાબ કરનારને તે કોપરૂપી બદલો આપનાર છે.
யதஸ்தவ ஸதா³சரணாய ஸ ஈஸ்²வரஸ்ய ப்⁴ரு’த்யோ(அ)ஸ்தி| கிந்து யதி³ குகர்ம்மாசரஸி தர்ஹி த்வம்’ ஸ²ங்கஸ்வ யத​: ஸ நிரர்த²கம்’ க²ங்க³ம்’ ந தா⁴ரயதி; குகர்ம்மாசாரிணம்’ ஸமுசிதம்’ த³ண்ட³யிதும் ஸ ஈஸ்²வரஸ்ய த³ண்ட³த³ப்⁴ரு’த்ய ஏவ|
5 તે માટે કેવળ કોપની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ.
அதஏவ கேவலத³ண்ட³ப⁴யாந்நஹி கிந்து ஸத³ஸத்³போ³தா⁴த³பி தஸ்ய வஸ்²யேந ப⁴விதவ்யம்’|
6 વળી એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે અધિકારીઓ ઈશ્વરના સેવક છે અને તે જ કામમાં લાગુ રહે છે.
ஏதஸ்மாத்³ யுஷ்மாகம்’ ராஜகரதா³நமப்யுசிதம்’ யஸ்மாத்³ யே கரம்’ க்³ரு’ஹ்லந்தி த ஈஸ்²வரஸ்ய கிங்கரா பூ⁴த்வா ஸததம் ஏதஸ்மிந் கர்ம்மணி நிவிஷ்டாஸ்திஷ்ட²ந்தி|
7 પ્રત્યેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર; જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.
அஸ்மாத் கரக்³ராஹிணே கரம்’ த³த்த, ததா² ஸு²ல்கக்³ராஹிணே ஸு²ல்கம்’ த³த்த, அபரம்’ யஸ்மாத்³ பே⁴தவ்யம்’ தஸ்மாத்³ பி³பீ⁴த, யஸ்²ச ஸமாத³ரணீயஸ்தம்’ ஸமாத்³ரியத்⁴வம்; இத்த²ம்’ யஸ்ய யத் ப்ராப்யம்’ தத் தஸ்மை த³த்த|
8 એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈ અન્ય ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમશાસ્ત્રને પૂરેપૂરું પાળ્યું છે.
யுஷ்மாகம்’ பரஸ்பரம்’ ப்ரேம விநா (அ)ந்யத் கிமபி தே³யம் ரு’ணம்’ ந ப⁴வது, யதோ ய​: பரஸ்மிந் ப்ரேம கரோதி தேந வ்யவஸ்தா² ஸித்⁴யதி|
9 કારણ કે ‘તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો એવી જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, ‘પોતાના પડોશી પર પ્રેમ રાખવો.’”
வஸ்துத​: பரதா³ராந் மா க³ச்ச², நரஹத்யாம்’ மா கார்ஷீ​: , சைர்ய்யம்’ மா கார்ஷீ​: , மித்²யாஸாக்ஷ்யம்’ மா தே³ஹி, லோப⁴ம்’ மா கார்ஷீ​: , ஏதா​: ஸர்வ்வா ஆஜ்ஞா ஏதாப்⁴யோ பி⁴ந்நா யா காசித்³ ஆஜ்ஞாஸ்தி ஸாபி ஸ்வஸமீபவாஸிநி ஸ்வவத் ப்ரேம குர்வ்வித்யநேந வசநேந வேதி³தா|
10 ૧૦ પ્રેમ પોતાના પડોશીનું કંઈ ખોટું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમશાસ્ત્રનું સંપૂર્ણ પાલન છે.
யத​: ப்ரேம ஸமீபவாஸிநோ(அ)ஸு²ப⁴ம்’ ந ஜநயதி தஸ்மாத் ப்ரேம்நா ஸர்வ்வா வ்யவஸ்தா² பால்யதே|
11 ૧૧ સમય પારખીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાની વેળા આવી ચૂકી છે; કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો, તે કરતાં હાલ આપણો ઉદ્ધાર નજીક આવેલો છે.
ப்ரத்யயீப⁴வநகாலே(அ)ஸ்மாகம்’ பரித்ராணஸ்ய ஸாமீப்யாத்³ இதா³நீம்’ தஸ்ய ஸாமீப்யம் அவ்யவஹிதம்’; அத​: ஸமயம்’ விவிச்யாஸ்மாபி⁴​: ஸாம்ப்ரதம் அவஸ்²யமேவ நித்³ராதோ ஜாக³ர்த்தவ்யம்’|
12 ૧૨ રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે; માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ.
ப³ஹுதரா யாமிநீ க³தா ப்ரபா⁴தம்’ ஸந்நிதி⁴ம்’ ப்ராப்தம்’ தஸ்மாத் தாமஸீயா​: க்ரியா​: பரித்யஜ்யாஸ்மாபி⁴ ர்வாஸரீயா ஸஜ்ஜா பரிதா⁴தவ்யா|
13 ૧૩ દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ; મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા વાસનામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ.
அதோ ஹேதோ ர்வயம்’ தி³வா விஹிதம்’ ஸதா³சரணம் ஆசரிஷ்யாம​: | ரங்க³ரஸோ மத்தத்வம்’ லம்படத்வம்’ காமுகத்வம்’ விவாத³ ஈர்ஷ்யா சைதாநி பரித்யக்ஷ்யாம​: |
14 ૧૪ પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે, એટલે તેની દુષ્ટ ઇચ્છાઓને અર્થે, વિચારણા કરો નહિ.
யூயம்’ ப்ரபு⁴யீஸு²க்²ரீஷ்டரூபம்’ பரிச்ச²த³ம்’ பரித⁴த்³த்⁴வம்’ ஸுகா²பி⁴லாஷபூரணாய ஸா²ரீரிகாசரணம்’ மாசரத|

< રોમનોને પત્ર 13 >