< રોમનોને પત્ર 13 >

1 દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર હોતો નથી; જે અધિકારીઓ છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે;
ବାରେଜା଼ଣା ସା଼ଲୱି କିନାରାଇଁ ମା଼ନି କିନାୟିମାନେ, ଏ଼ନାଆଁତାକି ଇଚିହିଁ ମାହାପୂରୁତି ହେଲ ଆ଼ଆତିହିଁ ଆମ୍ବାଆସି ଜିକେଏ ସା଼ଲୱି କିନି ପା଼ଣା ବେଟାଆ଼ଅସି, ପା଼ଣାତା ମାନି, ସା଼ଲୱି କିନାରି ମାନେରି; ଏ଼ୱାରି ମାହାପୂରୁ ତା଼ଣାଟି ଆ଼ଚ୍‌ୱି ଆ଼ହାମାନେରି ।
2 એથી અધિકારીની સામે જે થાય છે તે ઈશ્વરના ઠરાવ વિરુદ્ધ થાય છે અને જેઓ વિરુદ્ધ થાય છે તેઓ પોતાના પર શિક્ષા વહોરી લેશે.
ଏ଼ଦାଆଁତାକି ଆମ୍ବାଆସି ପା଼ଣାତା ମାନି ସା଼ଲୱି କିନାରି କ଼ପାତଲେ ନିଙ୍ଗିନେସି, ଏ଼ୱାସି ମାହାପୂରୁ ମେ଼ରାତି କ଼ପାତଲେ ନିଙ୍ଗିନେସି; ଆମ୍ବାଆରି ଏଲେକିନେରି ଏ଼ୱାରି ତା଼ମ୍ବୁ ତାମ୍‌ଙ୍ଗେ ଡଣ୍ତ ବେଟାଆ଼ହାଲି ତାକି କିନେରି ।
3 કેમ કે સારાં કામ કરનારને અધિકારી ભયરૂપ નથી, પણ ખરાબ કામ કરનારને છે. અધિકારીની તને બીક ન લાગે, તેવી તારી ઇચ્છા છે? તો તું સારું કર; તેથી તે તારી પ્રશંસા કરશે.
ଇଚିହିଁ ସା଼ଲୱି କିନାରି ନେହିଁ କାମାତାକି ଆଜିଗାଟାରି ଆ଼ଏ, ସାମା ଲାଗେଏତି କାମାତାକି ଆଜିଗାଟାରି ଆ଼ନେରି । ସା଼ଲୱି କିନାରାଇଁ ଆଜାଆନା ଡ଼ୟାଲି ମ଼ନ ମାନେକି? ଆତିହିଁ ନେହିଁ କାମା କିଦୁ, ଆତିହିଁ ଏ଼ୱାରି ତା଼ଣାଟି ନେହିଁ ବେଟାଆ଼ଦେରି,
4 કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે; પણ જો તું ખરાબ કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તલવાર રાખતો નથી; તે ઈશ્વરનો કારભારી છે, એટલે ખરાબ કરનારને તે કોપરૂપી બદલો આપનાર છે.
ମୀ ନେହିଁ ତାକି ଏ଼ୱାସି ମାହାପୂରୁତି ସେ଼ବା କାମା କିନାସି ଆ଼ହାମାନେସି । ସାମା ମୀରୁ ଲାଗେଏତି କାମା କିଦେରି, ଆତିହିଁ ସା଼ଲୱି କିନାଣାଇଁ ଆଜାଦୁ, ଏ଼ନାଆଁତାକି ଇଚିହିଁ ଏ଼ୱାସି ଉଜେଏ କାଣ୍ତା ଆହ୍‌ଅସି, ଏ଼ନିଇଚିହିଁ ଏ଼ୱାସି ମାହାପୂରୁତି ସେ଼ବା କିନାସି, ଇଚିହିଁ ଏ଼ୱାସି ତାନି କ଼ପାତଲେ ଲାଗେଏତି କାମା କିନାରାକି ଡଣ୍ତ ହୀନାସି ।
5 તે માટે કેવળ કોપની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ.
ଏ଼ନିଇଚିହିଁ, ୱାର୍‌ଇ କାର୍‌ବିତି ଆଜିତାକି ଆ଼ଏ, ସାମା ମା଼ ହିୟାଁତା ମାନି ଅଣ୍‌ପୁ ପୁଞ୍ଜାହାଁ ସା଼ଲୱି କିନାରି କାତା ମା଼ନି କିନାୟିମାନେ ।
6 વળી એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે અધિકારીઓ ઈશ્વરના સેવક છે અને તે જ કામમાં લાગુ રહે છે.
ଈଦାଆଁତାକି ମୀରୁ ସିସ୍ତୁ ଜିକେଏ ହୀହିମାଞ୍ଜେରି, ଏ଼ନାଆଁତାକି ଇଚିହିଁ ମାହାପୂରୁତି ସେ଼ବା କିନେରି ଲେହେଁ ଆ଼ହାନା ସା଼ଲୱି କିନି କାମା ଜିକେଏ କିନେରି ।
7 પ્રત્યેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર; જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.
ଏ଼ଦାଆଁତାକି ଏ଼ୱାରି ଏ଼ନାଆଁ ବେଟାଆ଼ନାୟି ମାନେ, ଏ଼ଦାଆଁ ହୀଦୁ; ଆମ୍ବାଆରାକି ସିସ୍ତୁ ହୀନାୟି ମାନେ ଏ଼ୱାଣାକି ସିସ୍ତୁ ହୀଦୁ; ଆମ୍ବାଆରାକି ଆସ୍‌ଲି ହୀନାୟି ମାନେ ଏ଼ୱାଣାକି ଆସ୍‌ଲି ହୀଦୁ; ଆମ୍ବାଆରାଇଁ ଆଜିନାୟି ମାନେ ଏ଼ୱାଣାଇଁ ଆଜାଦୁ; ଆମ୍ବାଆରାଇଁ ମା଼ନି କିନାୟିମାନେ ଏ଼ୱାଣାଇଁ ମା଼ନି କିଦୁ ।
8 એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈ અન્ય ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમશાસ્ત્રને પૂરેપૂરું પાળ્યું છે.
ରଅତେରି ରଅଣାଇଁ ଜୀୱୁ ନ଼ୱିଆ଼ନି ପିସ୍‌ପେ ଅ଼ଡ଼େ ଏ଼ନୱା ଆମ୍ବାଆରି ତା଼ଣା ଜିକେଏ ରୀଣା ଆ଼ଆଦୁ; ଏ଼ନାଆଁତାକି ଇଚିହିଁ ଆମ୍ବାଆସି ଏଟ୍‌କାତାଣାଇଁ ଜୀୱୁ ନ଼ନେସି, ଏ଼ୱାସି ମ଼ସାତି ମେ଼ରା ମା଼ନୱି ଆ଼ହିମାନେସି ।
9 કારણ કે ‘તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો એવી જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, ‘પોતાના પડોશી પર પ્રેમ રાખવો.’”
“ଦା଼ରି କିଆଦୁ, ଲ଼କୁଣି ପା଼ୟାଆଦୁ, ସ଼ରୁ କିଆଦୁ, ଏଟ୍‌କା ଲ଼କୁତି ଦିଣ୍‌ସୁତି ଜୂପ୍‌କା ଆ଼ଆଦୁ,” ଈ ବାରେ ହୁକୁମି ର଼ ହୁକୁମିତା ମାନେ, “ପା଼ଡ଼ିତି ଲ଼କୁଇଁ ମୀ ଜୀୱୁତି ଜୀୱୁ ନ଼ହାଁ କଡିନି ଲେହେଁ ଜୀୱୁନ଼ଦୁ ।”
10 ૧૦ પ્રેમ પોતાના પડોશીનું કંઈ ખોટું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમશાસ્ત્રનું સંપૂર્ણ પાલન છે.
୧୦ଜୀୱୁନ଼ନାୟି ପା଼ଡ଼ିତି ଲ଼କୁତି ଲାଗେଏ କିଏ; ଏ଼ନିଇଚିହିଁ ଜୀୱୁନ଼ନାୟି ମ଼ସାତି ମେ଼ରା ପୂରା କିନେ ।
11 ૧૧ સમય પારખીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાની વેળા આવી ચૂકી છે; કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો, તે કરતાં હાલ આપણો ઉદ્ધાર નજીક આવેલો છે.
୧୧ଇଚିହିଁ ଇଦାଟି ତେଃଏଲିନି ବେ଼ଲା ଏଦାତେୟିଏ, ଈଦାଆଁ ପୁଞ୍ଜା ନୀଏଁ ମୀରୁ ଈ ବାରେ କିଦୁ; ଇଚିହିଁ ମା଼ର ନାମିତି ଦିନାଟିଏ ଗେଲ୍‌ପି ଆ଼ନାୟି ତଲିତି କିହାଁ ହା଼ରେକା ଡାଗେ ୱା଼ତେୟିଏ ।
12 ૧૨ રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે; માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ.
୧୨ଆନ୍ଦେରି ହାଜିମାନେ, ଲା଼ଇ ୱେ଼ୟିମାନେ । ଏ଼ଦାଆଁତାକି ୱା଼ଦୁ ମା଼ର ଆନ୍ଦେରିତି କାମା ବାରେ ପିସାନା ଉଜେଡ଼ିତା ଜୁଜୁ କିହାଲି ଟିକାଣାତି ସାଜୁ ତୁର୍‌ନ ।
13 ૧૩ દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ; મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા વાસનામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ.
୧୩କା଼ଡ଼ୁ ଗସାହାଁ ମ଼ନକିତି ରା଼ହାଁ, କା଼ଡ଼ୁ ଗସାହାଁ ହ଼ଚିନାୟି, ମା଼ନି ହିଲାଆଗାଟାୟି, ଲାଗେଏତି ମାଣ୍‌କି, ଡା଼ହାରା, ଗଡ଼୍‌ହା କିନିତା଼ଣା କାମାତା ଆଣ୍ଡାଆନା ୱା଼ଦୁ, ଉଜେଡ଼ିତି କାମାତା ମାନି ଲ଼କୁ ଲେହେଁ ନେହିଁ ମାଣ୍‌କି ତଲେ ମାନ ।
14 ૧૪ પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે, એટલે તેની દુષ્ટ ઇચ્છાઓને અર્થે, વિચારણા કરો નહિ.
୧୪ପ୍ରବୁ ଜୀସୁ କ୍ରୀସ୍ତଇଁ ମୀରୁ ହିମ୍ବରିଲେହେଁ ପର୍‌ଦୁ, ପା଼ପୁ ଇଞ୍ଜାଁ ଆଙ୍ଗାତି ଲାଗେଏତି ଅଣ୍‌ପୁ ତଲେ ରା଼ହାଁ କିହାଲିତାକି ହିୟାଁତା ଅଣ୍‌ପାଆଦୁ ।

< રોમનોને પત્ર 13 >