< રોમનોને પત્ર 11 >
1 ૧ તેથી હું પૂછું છું કે, શું ઈશ્વરે પોતાના લોકોને તજી દીધાં છે? ના, એવું ન થાઓ. કેમ કે હું પણ ઇઝરાયલી, ઇબ્રાહિમનાં વંશનો અને બિન્યામીનના કુળનો છું.
ନେଙ୍ଗ୍ ବାରି ସାଲ୍ୟାକୁଗ୍ ଇଁୟାଏ, “ତେଲା ମେଃନେ ଇସ୍ପର୍ ମେଃନେ ନିଜର୍ ରେମୁଆଁଣ୍ଡେଇଂକେ ମନା ଡିଙ୍ଗ୍ବକେ? ଅଃନା ଣ୍ଡୁ! ନେଙ୍ଗ୍ ନିଜେ ମୁଇଂ ଇଶ୍ରାଏଲ୍ନେ ରେମୁଆଁ ଅବ୍ରାହାମ୍ନେ କୁଲ୍ବଁସ୍ ବାରି ବେଞ୍ଜାମିନ କୁଲ୍ବାନ୍ ଜନମ୍ ଡିଙ୍ଗ୍ନାଲେଃକେ ।
2 ૨ પોતાના જે લોકોને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેમણે તજ્યા નથી; વળી એલિયા સંબંધી શાસ્ત્રવચનો શું કહે છે, એ તમે નથી જાણતા? તે ઇઝરાયલની વિરુદ્ધ ઈશ્વરને વિનંતી કરે છે કે,
ଇସ୍ପର୍ ସିସେବାନ୍ ସ୍ରିବକ୍ନେ ମେଁନେ ରେମୁଆଁଇଂକେ ଅଃନାଡିଗ୍ ମନା ଆଡିଙ୍ଗ୍କେ ଣ୍ଡୁ । ପେ ସାସ୍ତର୍ ଅରିଆ ଲଃପେଲେଃକେ ଡିଡିରକମ୍ ଏଲୀୟ ଇସ୍ପର୍ ଡାଗ୍ରା ଇସ୍ରାଏଲ ରେମୁଆଁଇଂନେ ବିରଦ୍ରେ ନିନ୍ଦା ଡିଙ୍ଗ୍ଚେ ବାଲିର୍ବଗେ ।”
3 ૩ ‘ઓ પ્રભુ, તેઓએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે, તારી યજ્ઞવેદીઓને ખોદી નાખી છે, હું એકલો જ બચ્યો છું અને તેઓ મારો જીવ લેવા માગે છે.’”
“ମାପ୍ରୁ ମେଇଂ ନାନେ ବାବବାଦି ରେମୁଆଁଇଂକେ ବାଗୁଏ ବଆର୍କେ ବାରି ନାନେ ପୁଜା କୁଣ୍ଡ୍ଇଂ ପାକ୍ଚି ବଆର୍କେ । ମାତର୍ ନେଙ୍ଗ୍ଆ ଡ ନ୍ଲେଃକେ ଆନେଙ୍ଗ୍ ଡିଗ୍ ବାଗୁଏଃ ବିଃନ୍ସା ମେଇଂ ଚେସ୍ଟା ଡିଙ୍ଗ୍ଆର୍ଡିଂକେ ।”
4 ૪ પણ ઈશ્વરવાણી તેને શું કહે છે? “જેઓ બઆલની આગળ ઘૂંટણે પડ્યા નથી એવા સાત હજાર પુરુષોને મેં મારે માટે રાખી મૂક્યા છે,”
ଇସ୍ପର୍ ଏଲିୟକେ ଉତର୍ ବିଃବଗେ “ବଣ୍ଡ ଦେବ୍ତା ବାଲ୍ ମୁର୍ତିକେ ପୁଜା ଡିଙ୍ଗ୍ଆଲେକ୍ନେ ଗୁ ଅଜାର୍ ରେମୁଆଁଇଂକେ ନେ ଆତ୍ଲା ନେବକେ ।”
5 ૫ એમ જ વર્તમાન સમયમાં પણ કૃપાની પસંદગી પ્રમાણે બહુ થોડા લોકો રહેલા છે.
ଏବେ ଟିକ୍ ଦେତ୍ରକମ୍ ଗଟେ ଲେଃକେ । ଇସ୍ପର୍ ଦୟା ଡିଙ୍ଗ୍ଚେ ଜାଣ୍ଡେଇଂକେ ସ୍ରିବଗେ ମେଇଂନେ ବାନ୍ ଗଣ୍ଡା ଉଡ଼ିରୁଆ ଲୁଆଁ ଲେଃକେ ।
6 ૬ પણ જો તે કૃપાથી થયું, તો તે કરણીઓથી થયું નથી, નહિ તો કૃપા તે કૃપા કહેવાય જ નહિ.
ଇସ୍ପର୍ ଆମେଇଂକେ ସ୍ରିବକେ ନିଜେନେ ଦୟା ନ୍ସା । ଜଦି ମେଇଂନେ ସତ୍ କାମ୍ ନ୍ସା ଇସ୍ପର୍ ଆମେଇଂକେ ସ୍ରିପାବ ମେଇଂନେ ଦୟା ସତ୍ ଦୟା ଆଡିଙ୍ଗ୍ ପାଡିଙ୍ଗ୍ ।
7 ૭ એટલે શું? ઇઝરાયલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નહિ; પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું અને બાકીનાં હૃદયો ને કઠણ કરવામાં આવ્યાં છે;
ତେଲା ମେଁ ଡିଙ୍ଗ୍ଗେ? ଇସ୍ରାଏଲ୍ ରେମୁଆଁଇଂ ମେଃନେ ତୁର୍ଡିଙ୍ଗ୍ଆର୍ଗେ ଆତେନ୍ ଆଅବାଆର୍କେ ଣ୍ଡୁ । ମାତର୍ ଇସ୍ପର୍ ସ୍ରିବକ୍ନେ ମୁଇଂ ଆଃ ଡାଆଁ ଦଲ୍ ମେଃନେ କବର୍ ବାକେ । ବିନ୍ରେ ଜା ଇସ୍ପର୍ ୱାକ୍ନେ ଆଡ଼ାବାନ୍ ଆଅଁ ଆର୍କେ ।
8 ૮ જેમ લખેલું છે તેમ કે, ‘ઈશ્વરે તેઓને આજદિન સુધી મંદબુદ્ધિનો આત્મા, જોઈ ન શકે તેવી આંખો તથા સાંભળી ન શકે તેવા કાન આપ્યા છે.
ସାସ୍ତର୍ନେ ବ୍ନାଲିର୍ ଇସାବ୍ରେ “ସତ୍ ରକମ୍ ଇସ୍ପର୍ ମେଇଂନେ ମନ୍ ବାରି ରୁଦୟ୍କେ ଆମିସୁବକେ । ଏ ଜାକ ମେଇଂ ମେଃନେ କିକେ ଡିଂଆର୍କ୍ଲେ ଲେଃ ଦ୍ରିଗ୍ ୟାଡିଙ୍ଗ୍କେ ।”
9 ૯ દાઉદ પણ કહે છે કે, ‘તેઓની મેજ તેઓને માટે જાળ, ફાંસો, ઠોકર તથા બદલો થાઓ.
ମେଇଂନେ ବିସୟ୍ରେ ଦାଉଦ୍ ଗୁଆର୍ବକେ: “ମେଇଂ ଚଙ୍ଗ୍ଉଗ୍ ବେଲା ପାନ୍ଦ୍ଅରିଆ ଲଃଆର୍ଲେ । ଲଡ଼େଃଚେ ଡଣ୍ଡ୍ ବାଆର୍ଲେ ।
10 ૧૦ તેઓની આંખો અંધકારમય થાઓ કે જેથી તેઓ જોઈ ન શકે અને તેઓની પીઠ તમે સદા વાંકી વાળો.’”
ମେଇଂ ମ୍ମୁଆଁଃ କାନା ଡିଙ୍ଗ୍ଚେ ମେଃଡିଗ୍ କିକେ ଆୟାଆର୍ଲେ । କାଲାଆଃ ଦୁକ୍ କସ୍ଟ ବା ବାଚେ ମେଇଂନେ ନ୍ସାଃ କୁପ୍ଡ଼ ଡିଙ୍ଗ୍ଲେ ।”
11 ૧૧ ત્યારે હું પૂછું છું કે, ‘શું તેઓએ એ માટે ઠોકર ખાધી કે તેઓ પડી જાય?’ ના, એવું ન થાઓ, પણ ઊલટું તેઓના પડવાથી બિનયહૂદીઓને ઉદ્ધાર મળ્યો છે, કે જેનાંથી ઇઝરાયલમાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય.
ତେଲା ନେଙ୍ଗ୍ ସାଲିଆକୁ ଣ୍ଡିଙ୍ଗ୍କେ: ଜିଉଦିଇଂ ଟେପ୍ଲଃ ଲଃଚେ ମେଁନେ ନସ୍ଟ ଡିଙ୍ଗ୍ଆର୍ଡିଂକେ? ଅଃନା ଣ୍ଡୁ । ମେଇଂ ପାପ୍ ଡିଙ୍ଗ୍ବଲା ଆମେଇଂକେ ଇକ୍ଚା ଆଡିଙ୍ଗ୍ ନ୍ସା ବିଜାତି ରେମୁଆଁଇଂକେ ଉଦାର୍ ବାନେ ଅଦିକାରି ବିଆର୍କେ ।
12 ૧૨ હવે જો તેઓનું પડવું માનવજગતને સંપત્તિરૂપ થયું છે અને તેઓનું નુકસાન બિનયહૂદીઓને સંપત્તિરૂપ થયું છે, તો તેઓની સંપૂર્ણતા કેટલી અધિક સંપત્તિરૂપ થશે!
ଜିଉଦି ରେମୁଆଁଇଂନେ ପାପ୍ ମଞ୍ଚ୍ପୁର୍ନେ ବିନ୍ ସାପାରେନେ ନ୍ସା ଜାବର୍ ଆସିର୍ବାଦ୍ ଡୁଙ୍ଗ୍ପାଙ୍ଗ୍ବକେ । ଜିଉଦି ରେମୁଆଁଇଂନେ ଆଦ୍ୟାତ୍ମିକରେ ଗରିବ୍ ନ୍ସା ବିଜାତି ରେମୁଆଁଇଂ ଆସିର୍ବାଦ୍ ବାନେ ଗୁଲେ ବାବ୍ରେ ଲାବ୍ ଡିଙ୍ଗ୍ବଆର୍କେ । ଜଦି ସାପା ଜିହୁଦି କୁଟୁମ୍ ରକ୍ୟା ବାଆର୍ଏ ତେଲା ଆତ୍ବା ବାରି ଉଡ଼ି ଗ୍ଲୁଏ ଆସିର୍ବାଦ୍ ଆମିଲେ?
13 ૧૩ હવે હું તમો બિનયહૂદીઓને કહું છું. હું મારું સેવાકાર્ય ખૂબ જ મહત્વનું માનું છું કારણ કે હું બિનયહૂદીઓનો પ્રેરિત છું.
ବିଜାତି ରେମୁଆଁଇଂକେ ନେଙ୍ଗ୍ ମ୍ୱାସଙ୍ଗ୍ଏ, ପେ ଆତ୍ଲା ପ୍ରେରିତ୍ ସିସ୍ ରକମ୍ ଡିଙ୍ଗ୍ନେସା ନେଙ୍ଗ୍ ଗରବ୍ ମନେ ଡିଙ୍ଗ୍ଣ୍ଡିଙ୍ଗ୍କେ ।
14 ૧૪ જેથી હું કોઈ પણ પ્રકારે મારા પોતાના લોકો યહૂદીઓ માં ઈર્ષ્યા ઉત્પન્ન કરીને તેઓમાંના કેટલાકને બચાવું.
ଏନ୍ ବାନ୍ ଜଦି ନେଙ୍ଗ୍ କୁଟୁମ୍ ରେମୁଆଁଇଂକେ ଇକ୍ଚା ଆଡିଙ୍ଗ୍ଚେ ମେଇଂନେ ବାନ୍ ଉଡ଼ିରୁଆକେ ରକ୍ୟା ଡିଙ୍ଗ୍ ଇଁୟାଏ ।
15 ૧૫ કેમ કે જો તેઓનો નકાર થવાથી માનવજગતનું ઈશ્વર સાથે સમાધાન થયું, તો તેઓનો સ્વીકાર થવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે?
ଡାଗ୍ଲା ମେଇଂ ଆନ୍ତାର୍କ୍ନେବାନ୍ ଇସ୍ପର୍ ଏତେ ସାପା ରେମୁଆଁ ଜାତିନେ କୁଟୁମ୍ ଡିଙ୍ଗ୍ଲେଃକେ । ତେଲା ଇସ୍ପର୍ ସାପା ଜିହୁଦି କୁଟୁମ୍କେ ଗ୍ରଅନ୍ ଡିଙ୍ଗ୍ଏ, ମେଁନେ ଆଡ଼ାତ୍ରା ମେଃନେ ଡିଙ୍ଗ୍ଏ? ଆତେନ୍ ଡିଙ୍ଗ୍ଏ ଗୁଏକ୍ନେ ରେମୁଆଁ ମ୍ବ୍ରନେ ରକମ୍ ।
16 ૧૬ જો પ્રથમફળ પવિત્ર છે, તો આખો સમૂહ પણ પવિત્ર છે; અને જો મૂળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે.
ଆରି ଜଦି ପର୍ତୁମ୍ ଇସ୍ପର୍ ନ୍ସା ଅପେଃକ୍ନେ ବାଗ୍ ପବିତ୍ର, ଡେତ୍ଲା ସାପା ଅଟା ଡିଗ୍ ପବିତ୍ର; ବାରି, ଜଦି ଚେର୍ ପବିତ୍ର, ତେଲା କେନ୍ଦା ସାପା ଡିଗ୍ ପବିତ୍ର ।
17 ૧૭ પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી; અને તું જંગલી જૈતૂનની ડાળ હોવા છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો અને જૈતૂનનાં રસ ભરેલા મૂળનો સહભાગી થયો,
ମାତର୍ ଜଦି ଉଡ଼ିକ୍ଲିଗ୍ କେନ୍ଦା ଚିନ୍ ଡିଂକେ ଆରି ପେ କଣ୍ଡା ଜନ୍ତୁ ଜିତ ସ୍ଲାଃନେ କେନ୍ଦା ପେଡିଂଲା ଡିଗ୍ ଆତେନ୍ ସାପା ବିତ୍ରେ ଜତନ୍ ନେଡିଂକେ, ବାରି ମେଇଂନେ ଏତେ ଜିତ ସ୍ଲାଃ ବୁନ୍ଦ୍ନେ ରସ୍ ଡିଂକେ ।
18 ૧૮ તો એ ડાળીઓ પર તું ગર્વ ન કર. પરંતુ જો તું ગર્વ કરે, તો મૂળને તારો આધાર નથી પણ તને મૂળનો આધાર છે.
ତେସା ପେ ଚିନା ଆଡିଙ୍ଗ୍ବକ୍ନେ କେନ୍ଦାଇଂକେ ସରା ଡାଗ୍ଚେ ଆବାବେଗ୍ପା । ପେ ମେଁସା ଗର୍ବ ପେଡିଙ୍ଗ୍ଏ? ପେ ତ ମୁଇଙ୍ଗ୍ କେନ୍ଦା, ସ୍ଲାନେ ଚେର୍କେ ପେ ଜତ୍ନ ଡିଙ୍ଗ୍ପେଡିଙ୍ଗ୍କେ ଣ୍ଡୁ, ଉଲ୍ଟା ଚେର୍ ଆପେକେ ଗାଗ୍ଡ଼େ ଆଡିଙ୍ଗ୍ଡିଙ୍ଗ୍କେ ।
19 ૧૯ વળી તું કહેશે કે, ‘હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓ તોડી નાખવામાં આવી.’”
ପେ ବାସଙ୍ଗ୍ ପେୟାଏ, “ଅଃଅଁ, ମାତର୍ ଆନେଙ୍ଗ୍ ଜାଗା ବିନ୍ସା ତ ଆତେନ୍ କେନ୍ଦାଇଂକେ ଚିନା ଆଡିଙ୍ଗ୍ବଗେ!”
20 ૨૦ બરાબર, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ.
ଆତେନ୍ ସତ୍ । ମେଇଂ ବିସ୍ବାସ୍ ଆଡିଙ୍ଗ୍କେସା ଚିନା ଡିଙ୍ଗ୍ଆର୍କେ ପେ ମାତର୍ ବିସ୍ବାସ୍ରେ ଆତେନ୍ ଜାଗା ଅଦିକାର୍ ଡିଙ୍ଗ୍ପେବକେ । ମାତର୍ ଗର୍ବ ମାଡିଙ୍ଗ୍ଚେ ବୁଟପା ।
21 ૨૧ કેમ કે જો ઈશ્વરે અસલ ડાળીઓને બચાવી નહિ, તો તેઓ તને પણ નહિ બચાવે.
ଜଦି ସ୍ଲାନେ କେନ୍ଦା ରକମ୍ ଜିହୁଦି ରେମୁଆଁଇଂକେ ଇସ୍ପର୍ ଡଣ୍ଡ୍ ମାବିଚେ ଆନ୍ତାର୍ ଆବିକେ ଣ୍ଡୁ ଆପେକେ ମେଃନେ ମେଁ ଆନ୍ତାର୍ବିଏ?
22 ૨૨ તેથી ઈશ્વરની મહેરબાની તથા તેમની સખતાઈ પણ જો; જેઓ પડી ગયા તેઓના ઉપર તો સખતાઈ; પણ જો તું તેમની કૃપા ટકી રહે તો તારા ઉપર ઈશ્વરની કૃપા; નહિ તો તને પણ કાપી નાખવામાં આવશે.
ଆକ୍ଅରିଆ କିକେ କେଲାପା ଇସ୍ପର୍ ଡିରକମ୍ ଲିବିସଃ ବାରି ଡାଟ୍ ଡିଗ୍ । ଜାଣ୍ଡେଇଂନେ ମେଁବାନ୍ ସୁଲ ୱେଲେ ଆର୍କେ ମେଇଂନେ ଆଡ଼ାତ୍ରା ମେଁ ସମାନ୍; ମାତର୍ ପେ ଆଡ଼ାତ୍ରା ମେଁ ଦୟା ଉଡ଼ିଦିନା ଜାକ ପେ ମେଃନେ ଦୟାରେ ପେଲେଃ । ମେଃନେ ଦୟା ବାନ୍ ସ୍ଲ ପେୱେଗେ ଡାଗ୍ଲା ପେ ଡିଗ୍ ଜତ୍କତ୍ ଡିଙ୍ଗ୍ପେୱେଏ ।
23 ૨૩ પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહિ, તો તેઓ પણ કલમરૂપે મેળવાશે; કેમ કે ઈશ્વર તેઓને કલમરૂપે પાછા મેળવી શકે છે.
ଜଦି ଜିଉଦିଇଂ ମେଇଂନେ ବିସ୍ବାସ୍ ସ୍ଲ ଆଡିଙ୍ଗ୍ଆର୍କେ ତେଲା ମେଇଂ ନିଜର୍ ଜାଗାଅରିଆ ଆରେ ଆର୍ଏ । ଆକେନ୍ ଆଡିଙ୍ଗ୍ନେସା ଇସ୍ପର୍ନେ ରାଜି ଡିଙ୍ଗ୍ଏ ।
24 ૨૪ કેમ કે જે જૈતૂનનું ઝાડ કુદરતી રીતે જંગલી હતું તેમાંથી જો તને અલગ કરવામાં આવ્યો અને સારા જૈતૂનનાં ઝાડમાં કુદરતથી વિરુદ્ધ કલમરૂપે મેળવવામાં આવ્યો; તો તે કરતાં અસલ ડાળીઓ તેમના પોતાના જૈતૂનનાં ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય તે કેટલું વિશેષ શક્ય છે?
ବିଜାତି ରେମୁଆଁଇଂ କଣ୍ଡା ସ୍ଲାନେ କେନ୍ଦା ରକମ୍ । ଅଃତେନ୍ ଚିନ୍ଚତର୍ ଡିଙ୍ଗ୍ଚେ ଅସୁନ୍ଦର୍ ବାବ୍ରେ ଡୁଗ୍ଡିନେ ଜତ୍ନରେ ଲେଃକ୍ନେ ଜିତ ସ୍ଲା ଏତେ ଆଃମିସୁ ବକେ । ଜିଉଦି ଜାତି ବଗିଚାନେ ଜତନ୍ରେ ଲେଃକ୍ନେ ଜିତ ସ୍ଲା ରକମ୍ । ଆକେନ୍ ସ୍ଲାନେ ଚିନ୍ କେନ୍ଦାଇଂକେ ବାର୍ମୁଇଂତର୍ ସ୍ଲା ଏତେ ଆକୁଡ଼େ ନ୍ସା ଇସ୍ପର୍ ବାନ୍ ସଅଜ୍ ।
25 ૨૫ કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિવાન ન સમજો, માટે મારી ઇચ્છા નથી કે આ ભેદ વિષે તમે અજાણ રહો કે બિનયહૂદીઓની સંપૂર્ણતા માંહે આવે ત્યાં સુધી ઇઝરાયલને કેટલેક ભાગે કઠિનતા થઈ છે.
ଅ ତନା ବୟାଁଇଂ ଆକେନ୍ ବିସୟ୍ରେ ମୁଇଂ ବୁଡ଼ିକ୍ନେ ସତ୍ ବାସଙ୍ଗ୍ଣ୍ଡିଂକେ । ଆତାନ୍ ଅଁଲା ପେ ନିଜେକେ ବାରି ଜ୍ଞାନି ଡାଗ୍ଚେ ବାବେ ପେୟା ଣ୍ଡୁ । ଇସ୍ରାଏଲ୍ ରେମୁଆଁଇଂନେ ଅମାନି କାଲାଆଃ ନ୍ସା ଆଲେଃ ଣ୍ଡୁ । ବିଜାତି ରେମୁଆଁଇଂ ସାପାରେ ଇସ୍ପର୍ ଡାଗ୍ରା ପାଙ୍ଗ୍ ଜାକ ମେଇଂ ଦେତ୍ରକମ୍ ଲେଃଆର୍ଏ ।
26 ૨૬ અને પછી તમામ ઇઝરાયલ ઉદ્ધાર પામશે, જેમ લખેલું છે ‘સિયોનમાંથી ઉદ્ધાર આવશે; તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે;
ତେନ୍ ଇଡ଼ିଙ୍ଗ୍ ଇସ୍ରାଏଲ୍ ରେମୁଆଁଇଂ ସାପାରେ ଆକେନ୍ ସାସ୍ତର୍ନେ ଇସାବ୍ରେ ରକ୍ୟା ବାଆର୍ଏ । “ତ୍ରାଣକର୍ତ୍ତା ସିୟନ ଆଡ଼ା ପାଙ୍ଗ୍ଏ; ଜାକୁବ୍ କୁଲ୍ ବଂସ୍ଇଂନେବାନ୍ ସାପା ଅଦର୍ମ ସୁଲ ଆଡିଙ୍ଗ୍ଏ ।
27 ૨૭ હું તેઓનાં પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂરો થશે.
ମେଇଂନେ ଅଦର୍ମ ସ୍ଲ ଆଡିଙ୍ଗ୍ନେ ବେଲା ମେଇଂ ଏତେ ଆକେନ୍ ନିଅମ୍ ନେଡିଙ୍ଗ୍ଏ ।”
28 ૨૮ સુવાર્તાનાં સંદર્ભે તો તમારે લીધે તેઓ શત્રુ છે ખરા, પણ પસંદગી સંદર્ભેમાં તો પૂર્વજોને લીધે તેઓ તેમને વહાલા છે.
ପେନେ ନିମାଣ୍ଡା ନ୍ସା ଜିଉଦିଇଂ ମାପ୍ରୁ ସାମୁଆଁକେ ଆନ୍ତାର୍ଚେ ଇସ୍ପର୍ନେ ସତ୍ରୁ ଡିଙ୍ଗ୍ଲେଃଆର୍କେ । ମାତର୍ ଇସ୍ପର୍ନେ ବାନ୍ ନ୍ସ୍ରିକ୍ନେବାନ୍ ବାରି ମେଇଂନେ ନ୍ତାଞ୍ଜାଇଂସା ମେଇଂ ଇସ୍ପର୍ନେ ସାଙ୍ଗ ଡିଙ୍ଗ୍ଚେ ଲେଃଆର୍କେ ।
29 ૨૯ કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.
ଇସ୍ପର୍ ଜାଣ୍ଡେକେ ସ୍ରିଚେ ଆସିର୍ବାଦ୍ ଡିଙ୍ଗ୍ଏ ମେଇଂ ନ୍ସା ମେଃନେ ଦାନ୍ ବିନ୍ସା ଅଃନା ପଚ୍ଗୁଞ୍ଚା ଆଡିଙ୍ଗ୍ ଣ୍ଡୁ ।
30 ૩૦ કેમ કે જેમ તમે અગાઉ ઈશ્વર પ્રત્યે અનાજ્ઞાંકિત હતા, પણ હમણાં તેઓના અનાજ્ઞાંકિતપણાને કારણથી તમે દયાપાત્ર બન્યા છો;
ଅଣଜିଉଦି ରେମୁଆଁଇଂ ସିସେ ଇସ୍ପର୍ ଆଡ଼ାତ୍ରା ଅମାନି ଲେଃଆର୍ଗେ; ମାତର୍ ଏକେ ଜିଉଦିଇଂନେ ଅମାନି ଡିଙ୍ଗ୍ଲେଃଗେସା ଅଣଜିଉଦି ରେମୁଆଁଇଂ ଇସ୍ପର୍ନେ ଦୟା ବାଲେଃଆର୍କେ ।
31 ૩૧ એમ જ તેઓ પણ હમણાં અણકહ્યાગરા થયા છે, એ માટે કે, તમારા પર દર્શાવેલી દયાના કારણે, તેઓને પણ હમણાં દયાદાન મળે.
ମେଃଡାଗ୍ଲା ଅଣଜିଉଦି ରେମୁଆଁଇଂ ଡିଗ୍ ଦୟା ବାଲେଃଆର୍କେ ଜିଉଦିଇଂ ଏକେ ଇସ୍ପର୍ନେବାନ୍ ସ୍ଲ ୱେଲେଃଲା ଡିଗ୍ ମେଁସୁଆ ମେଇଂ ଆଣ୍ଡେ ପାଙ୍ଗ୍ଚେ ଦୟା ବାଆର୍ଏ ।
32 ૩૨ કેમ કે ઈશ્વરે બધાને આજ્ઞાભંગને આધીન ઠરાવ્યાં છે, એ સારુ કે તે બધા ઉપર દયા કરે. (eleēsē )
ଇସ୍ପର୍ ସାପାରେକେ ଅମାନି ଡିଙ୍ଗ୍ନେସା ଆନ୍ତାର୍ ବିବକେ; ସାରାସାରି ସାପାରେ ଇସ୍ପର୍ନେ ଦୟାନେ ଉଂଡେ ଡିଙ୍ଗ୍ପେୟାଏ । (eleēsē )
33 ૩૩ આહા! ઈશ્વરની બુદ્ધિની, અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ન્યાયચુકાદો કેવાં ગૂઢ અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે!
ଇସ୍ପର୍ନେ ସବା ଉଡ଼ି ଜବର୍ । ମେଁନେ ଜ୍ଞାନ୍ ବାରି ବୁଦି ଉଡ଼ି ଗୁଲେ । ମେଁନେ ନିସ୍ପତି ଡିଙ୍ଗ୍କ୍ନେ ଜିନିସ୍ ଜା ଆଦ୍ରିଗ୍ଏ? ଜା ମେଁନେ ଚାଲିଚଲନ୍ ମ୍ୟା ୟାଏ?
34 ૩૪ કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે? અથવા તેમનો સલાહકાર કોણ થયો છે?
ସାସ୍ତର୍ ଇସାବ୍ରେ: “ଜା ମାପ୍ରୁନେ ମନ୍ ଚିନ୍ତା ମ୍ୟାଃ ୟାଏ? ଜା ଆମେକେ ଆଦେସ୍ ବିଃନ୍ସାଃ ୟାଏ?
35 ૩૫ અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું, કે તે તેને પાછું ભરી આપવામાં આવે?
ଜା ମେଃନେ ଇସ୍ପର୍କେ ଦେକ୍ରକମ୍ ମେଃଡିଗ୍ ବିଃବକେ, ଜାନେ ଦାନ୍ ବାଦୁଲ୍ ଦାନ୍ ଇସ୍ପର୍କେ ବିଃନେ ଡିଙ୍ଗ୍ଏ?”
36 ૩૬ કેમ કે તેમનાંમાંથી તથા તેમના વડે, તથા તેમને અર્થે, બધું છે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન. (aiōn )
ସାପା ବିସୟ୍ ଇସ୍ପର୍ନେ ବାନ୍ ତିଆର୍ ଡିଙ୍ଗ୍ଲେଃକେ; ସାପା ବିସୟ୍ ଆରେବ୍ନ; ମେଁ ଆତ୍ଲା ବାନ୍ ବାରି ମେଁଡାଗ୍ରା ଲେଃକେ । ଜୁଗ୍ ଜୁଗ୍ ଇସ୍ପର୍ନେ ମଇମା ଡିଙ୍ଗ୍ଲେ । (aiōn )