< પ્રકટીકરણ 21 >

1 પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં, કેમ કે પ્રથમનું આકાશ તથા પ્રથમની પૃથ્વી જતા રહ્યાં હતા; અને સમુદ્ર પણ રહ્યો ન હતો.
ⲁ̅ⲁⲩⲱ ⲁⲓⲛⲁⲩ ⲉⲩⲡⲉ ⲛⲃⲣⲣⲉ ⲙⲛ ⲟⲩⲕⲁϩ ⲛⲃⲣⲣⲉ ⲧϣⲟⲣⲡ ⲅⲁⲣ ⲙⲡⲉ ⲙⲛ ⲡϣⲟⲣⲡ ⲛⲕⲁϩ ⲁⲩⲟⲩⲉⲓⲛⲉ ⲁⲩⲱ ⲑⲁⲗⲁⲥⲥⲁ ⲛⲉⲥϣⲟⲟⲡ ⲁⲛ ϭⲉ
2 મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારુ શણગારેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.
ⲃ̅ⲁⲩⲱ ⲁⲓⲛⲁⲩ ⲉⲧⲡⲟⲗⲓⲥ ⲉⲧⲟⲩⲁⲁⲃ ⲑⲓⲉⲣⲟⲩⲥⲁⲗⲏⲙ ⲛⲃⲣⲣⲉ ⲉⲥⲛⲏⲩ ⲉⲡⲉⲥⲏⲧ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲡⲉ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲙ ⲡⲛⲟⲩⲧⲉ ⲉⲥⲥⲃⲧⲱⲧ ⲛⲑⲉ ⲛⲟⲩϣⲉⲗⲉⲉⲧ ⲉⲥⲧⲁⲙⲓⲏⲩ ⲙⲡⲉⲥϩⲁⲓ
3 રાજ્યાસનમાંથી મોટી વાણી એમ કહેતી મેં સાંભળી કે, ‘જુઓ, ઈશ્વરનું રહેઠાણ માણસોની સાથે છે, અને ઈશ્વર તેઓની સાથે વસશે, અને તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે.
ⲅ̅ⲁⲓⲥⲱⲧⲙ ⲉⲩⲛⲟϭ ⲛⲥⲙⲏ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲡⲉ ⲉⲥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲉⲓⲥ ⲧⲉⲥⲕⲏⲛⲏ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲙⲛ ⲛⲣⲱⲙⲉ ⲁⲩⲱ ϥⲛⲁⲟⲩⲱϩ ⲛⲙⲙⲁⲩ ⲛⲥⲉϣⲱⲡⲉ ⲛⲁϥ ⲛⲗⲁⲟⲥ ⲁⲩⲱ ⲛⲧⲟϥ ⲡϫⲟⲉⲓⲥ ⲛⲉϥϣⲱⲡⲉ ⲛⲁⲩ ⲛⲛⲟⲩⲧⲉ
4 તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; હવે મરણ, શોક, રુદન કે વેદના ફરીથી થશે નહિ. જૂની વાતો જતી રહી છે.’”
ⲇ̅ⲛⲉϥϥⲱⲧⲉ ⲛⲣⲙⲉⲓⲏ ⲛⲓⲙ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲩⲃⲁⲗ ⲁⲩⲱ ⲙⲛ ⲙⲟⲩ ϭⲉ ⲛⲁϣⲱⲡⲉ ⲟⲩⲇⲉ ϩⲏⲃⲉ ⲟⲩⲇⲉ ⲙⲛ ⲁϣⲕⲁⲕ ⲟⲩⲇⲉ ⲙⲛ ϩⲓⲥⲉ ⲛⲁϣⲱⲡⲉ ϫⲓⲛ ⲛⲧⲉⲛⲟⲩ ϫⲉ ⲁⲛϣⲟⲣⲡ ⲟⲩⲉⲓⲛⲉ
5 રાજ્યાસન પર જે બેઠેલા છે, તેમણે કહ્યું કે, ‘જુઓ, હું સઘળું નવું બનાવું છું.’” ફરીથી તે કહે છે કે, ‘તું લખ, કેમ કે આ વાતો વિશ્વસનીય તથા સાચી છે.’”
ⲉ̅ⲁⲩⲱ ⲡⲉϫⲁϥ ⲛϭⲓ ⲡⲉⲧϩⲙⲟⲟⲥ ϩⲓ ⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ϫⲉ ⲉⲓⲥ ϩⲏⲏⲧⲉ ϯⲛⲁⲧⲁⲙⲓⲉ ⲛⲕⲁ ⲛⲓⲙ ⲛⲃⲣⲣⲉ ⲁⲩⲱ ⲡⲉϫⲁϥ ⲛⲁⲓ ϫⲉ ⲥϩⲁⲓ ϫⲉ ⲛⲉⲓϣⲁϫⲉ ⲛⲧⲁⲓϫⲟⲟⲩ ⲥⲉⲛϩⲟⲧ ⲁⲩⲱ ϩⲉⲛⲙⲉ ⲛⲉ
6 તેમણે મને કહ્યું કે, ‘તે પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, શરૂઆત તથા અંત છું. હું તરસ્યાને જીવનનાં પાણીના ઝરામાંથી મફત જળ આપીશ.
ⲋ̅ⲡⲉϫⲁϥ ⲛⲁⲓ ϫⲉ ⲁⲓϣⲱⲡⲉ ⲛⲁⲗⲫⲁ ⲁⲩⲱ ⲛⲱ ⲡⲉϩⲟⲩⲉⲓⲧⲉ ⲁⲩⲱ ⲡϫⲱⲕ ⲁⲛⲟⲕ ϯⲛⲁϯ ⲙⲡⲉⲧⲟⲃⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲡⲏⲅⲏ ⲙⲡⲙⲟⲟⲩ ⲙⲡⲱⲛϩ ⲛϫⲓⲛϫⲏ
7 જે જીતે છે તે તેઓનો વારસો પામશે, અને હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા બાળકો થશે.
ⲍ̅ⲡⲉⲧⲛⲁϫⲣⲟϥ ⲛⲁⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲓ ⲛⲛⲁⲓ ⲁⲩⲱ ϯⲛⲁϣⲱⲡⲉ ⲛⲁϥ ⲛⲛⲟⲩⲧⲉ ⲛⲉϥϣⲱⲡⲉ ⲛⲁⲓ ⲛϣⲏⲣⲉ
8 પણ કાયરો, અવિશ્વાસીઓ, દુર્જનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠું બોલનારાઓને, અગ્નિ તથા ગંધકથી બળનારા સરોવરમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે.” (Limnē Pyr g3041 g4442)
ⲏ̅ⲛϭⲁⲃϩⲏⲧ ⲇⲉ ⲛⲧⲟⲟⲩ ⲙⲛ ⲛⲁⲡⲓⲥⲧⲟⲥ ⲁⲩⲱ ⲙⲛ ⲛⲉⲧⲃⲏⲧ ⲁⲩⲱ ⲛⲣⲉϥϩⲱⲧⲃ ⲙⲛ ⲛⲡⲟⲣⲛⲟⲥ ⲙⲛ ⲛⲉⲫⲁⲣⲙⲁⲕⲟⲥ ⲁⲩⲱ ⲛⲣϥϣⲙϣⲉ ⲉⲓⲇⲱⲗⲟⲛ ⲙⲛ ⲣⲉϥϫⲓϭⲟⲗ ⲛⲓⲙ ⲉⲣⲉⲧⲉⲩⲧⲟⲉ ⲛⲁϣⲱⲡⲉ ϩⲛ ⲧⲗⲓⲙⲛⲏ ⲉⲧϫⲉⲣⲟ ϩⲛ ⲟⲩⲕⲱϩⲧ ⲙⲛ ⲟⲩⲑⲏⲛ ⲉⲧⲉⲡⲁⲓ ⲡⲉ ⲡⲙⲟⲩ ⲙⲙⲉϩⲥⲛⲁⲩ (Limnē Pyr g3041 g4442)
9 જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત પ્યાલા હતા, તે સાત છેલ્લી આફતોથી ભરેલા હતા તેઓમાંનો એક સ્વર્ગદૂત મારી પાસે આવ્યો ને મને કહ્યું કે, ‘અહીં આવ, અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.’”
ⲑ̅ⲁⲩⲱ ⲁϥⲉⲓ ⲛϭⲓ ⲕⲉⲟⲩⲁ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲥⲁϣϥ ⲛⲁⲅⲅⲉⲗⲟⲥ ⲉⲧⲉⲟⲩⲛⲧⲟⲩ ⲧⲥⲁϣϥⲉ ⲙⲫⲓⲁⲗⲏ ⲉⲧⲙⲉϩ ⲛⲛⲉⲡⲗⲏⲅⲏ ⲛϩⲁⲏ ⲁϥϣⲁϫⲉ ⲛⲙⲙⲁⲓ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲁⲙⲟⲩ ⲧⲁⲧⲥⲁⲃⲟⲕ ⲉⲧϣⲉⲗⲉⲉⲧ ⲧϩⲓⲙⲉ ⲙⲡⲉϩⲓⲉⲓⲃ
10 ૧૦ પછી તે મને આત્મામાં એક મોટા તથા ઊંચા પહાડ પર લઈ ગયો, અને ઈશ્વરની પાસેથી સ્વર્ગથી ઊતરતું પવિત્ર નગર યરુશાલેમ મને બતાવ્યું.
ⲓ̅ⲁⲩⲱ ⲁϥϫⲓⲧ ϩⲙ ⲡⲉⲡⲛⲁ ⲉϫⲛ ⲟⲩⲧⲟⲟⲩ ⲛⲟϭ ⲉϥϫⲟⲥⲉ ⲁϥⲧⲥⲁⲃⲟⲓ ⲉⲧⲡⲟⲗⲓⲥ ⲉⲧⲟⲩⲁⲁⲃ ⲑⲓⲉⲗⲏⲙ ⲉⲥⲛⲏⲩ ⲉⲡⲉⲥⲏⲧ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲡⲉ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲙ ⲡⲛⲟⲩⲧⲉ
11 ૧૧ તેમાં ઈશ્વરનું ગૌરવ હતું, અને તેનું તેજ અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે યાસપિસ પાષાણ જે સ્ફટિક સમાન નિર્મળ હોય, એના જેવું હતું.
ⲓ̅ⲁ̅ⲉⲟⲩⲛⲧⲁⲥ ⲙⲙⲁⲩ ⲙⲡⲉⲟⲟⲩ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉⲣⲉⲡⲉⲥⲟⲩⲟⲉⲓⲛ ⲉϥⲉⲓⲛⲉ ⲛⲟⲩⲱⲛⲉ ⲙⲙⲉ ⲉϥⲧⲁⲓⲏⲩ ⲛⲑⲉ ⲛⲟⲩⲱⲛⲉ ⲛⲓⲁⲥⲡⲓⲥ ⲉϥⲉⲓⲛⲉ ⲛⲟⲩⲕⲣⲩⲥⲧⲁⲗⲟⲥ
12 ૧૨ તેની દિવાલ મોટી તથા ઉંચી હતી અને જેને બાર દરવાજા હતા, અને દરવાજા પાસે બાર સ્વર્ગદૂતો ઊભેલા હતા. દરવાજા પર ઇઝરાયલનાં બાર કુળોના નામો લખેલાં હતાં.
ⲓ̅ⲃ̅ⲉⲩⲛ ⲟⲩⲥⲟⲃⲧ ⲙⲙⲟⲥ ⲉϥϫⲟⲥⲉ ⲉⲩⲛ ⲙⲛⲧⲥⲛⲟⲟⲩⲥ ⲙⲡⲩⲗⲱⲛ ⲙⲙⲟⲥ ⲉⲣⲉⲙⲛⲧⲥⲛⲟⲟⲩⲥ ⲛⲁⲅⲅⲉⲗⲟⲥ ϩⲓϫⲛ ⲙⲡⲩⲗⲱⲛ ⲉⲣⲉϩⲉⲛⲣⲁⲛ ⲥⲏϩ ⲉⲣⲟⲥ ⲕⲁⲧⲁ ⲛⲣⲁⲛ ⲛⲧⲙⲛⲧⲥⲛⲟⲟⲩⲥ ⲙⲫⲩⲗⲏ ⲛⲛϣⲏⲣⲉ ⲙⲡⲉⲓⲥⲗ
13 ૧૩ પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા અને પશ્ચિમમાં ત્રણ દરવાજા હતા.
ⲓ̅ⲅ̅ⲉⲣⲉϣⲟⲙⲛⲧ ⲙⲡⲩⲗⲱⲛ ϭⲱϣⲧ ⲉⲡⲉⲓⲉⲃⲧ ⲁⲩⲱ ϣⲟⲙⲛⲧ ⲙⲡⲩⲗⲱⲛ ⲉⲡⲙϩⲓⲧ ⲁⲩⲱ ϣⲟⲙⲛⲧ ⲉⲡⲉⲙⲛⲧ ⲁⲩⲱ ϣⲟⲙⲛⲧ ⲉⲡⲣⲏⲥ
14 ૧૪ નગરની દીવાલના પાયાના બાર પથ્થર હતા, અને તેના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ હતાં.
ⲓ̅ⲇ̅ⲉϫⲛ ⲙⲛⲧⲥⲛⲟⲟⲩⲥ ⲛⲥⲛⲧⲉ ⲙⲡⲥⲟⲃⲧ ⲛⲧⲡⲟⲗⲓⲥ ⲉⲩⲥⲏϩ ⲉⲣⲟⲟⲩ ⲛϭⲓ ⲛⲣⲁⲛ ⲙⲡⲙⲛⲧⲥⲛⲟⲟⲩⲥ ⲛⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲙⲡⲉϩⲓⲉⲓⲃ
15 ૧૫ મારી સાથે જે સ્વર્ગદૂત બોલતો હતો, તેની પાસે નગર, દરવાજા અને દીવાલનું માપ લેવાની સોનાની લાકડી હતી.
ⲓ̅ⲉ̅ⲁⲩⲱ ⲡⲉⲧϣⲁϫⲉ ⲛⲙⲙⲁⲓ ⲛⲉⲩⲛ ⲟⲩⲕⲁϣ ⲛⲛⲟⲩⲃ ⲛⲧⲟⲟⲧϥ ⲛϣⲓ ϫⲉⲕⲁⲥ ⲉϥⲉϣⲓ ⲛⲧⲡⲟⲗⲓⲥ ⲙⲛ ⲛⲉⲥⲡⲩⲗⲱⲛ ⲙⲛ ⲛⲉⲥⲥⲟⲃⲧ
16 ૧૬ નગર સમચોરસ હતું તેની જેટલી લંબાઈ હતી તેટલી જ તેની પહોળાઈ હતી. તેણે લાકડીથી નગરનું માપ લીધું. તો તે બે હજાર ચારસો કિલોમિટર થયું. નગરની લંબાઈ, પહોળાઈ ઊંચાઈ સરખી હતી.
ⲓ̅ⲋ̅ⲁⲩⲱ ⲧⲡⲟⲗⲓⲥ ⲛⲉⲥⲟ ⲛⲧⲉⲧⲣⲁⲅⲱⲛⲟⲛ ⲉⲣⲉⲧⲉⲥϣⲓⲏ ϣⲏϣ ⲙⲛ ⲡⲉⲥⲟⲩⲱϣⲥ ⲁⲩⲱ ⲁϥϣⲓ ⲧⲡⲟⲗⲓⲥ ⲙⲡⲕⲁϣ ϣⲁ ⲙⲛⲧⲥⲛⲟⲟⲩⲥ ⲛϣⲉ ⲛⲥⲧⲁⲇⲓⲟⲛ ⲛϣⲓⲏ ⲁⲩⲱ ⲡⲉⲥⲟⲩⲱϣⲥ ⲙⲛ ⲡⲉⲥϫⲓⲥⲉ ⲉⲩϣⲏϣ ⲙⲛ ⲛⲉⲩⲉⲣⲏⲩ
17 ૧૭ તેણે તેની દીવાલનું માપ લીધું, તે માણસના માપ, એટલે સ્વર્ગદૂતના માપ પ્રમાણે ગણતાં એક્સો ચુંમાળીસ હાથ હતું.
ⲓ̅ⲍ̅ⲁⲩⲱ ⲁϥϣⲓ ⲡⲉⲥⲥⲟⲃⲧ ⲛϣⲉ ϩⲙⲉ ⲧⲁϥⲧⲉ ⲙⲙⲁϩⲉ ⲙⲡϣⲓ ⲛⲟⲩⲣⲱⲙⲉ ⲉⲧⲉⲡⲁⲓ ⲡⲉ ⲟⲩⲁⲅⲅⲉⲗⲟⲥ
18 ૧૮ તેની દીવાલની બાંધણી યાસપિસની હતી; અને નગર સ્વચ્છ કાચનાં જેવું શુદ્ધ સોનાનું હતું.
ⲓ̅ⲏ̅ⲁⲩⲱ ⲡⲉⲥⲥⲟⲃⲧⲉ ϥⲕⲏⲧ ⲛⲓⲁⲥⲡⲓⲥ ⲁⲩⲱ ⲧⲡⲟⲗⲓⲥ ⲉⲥⲕⲏⲧ ⲛⲛⲟⲩⲃ ⲉⲛⲁⲛⲟⲩϥ ⲉϥⲉⲓⲛⲉ ⲛⲟⲩⲁⲃⲁϭⲏⲉⲓⲛ ⲉϥⲟⲩⲁⲁⲃ
19 ૧૯ નગરની દીવાલના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષાણથી સુશોભિત હતા; પહેલો પાયો યાસપિસ, બીજો નીલમ, ત્રીજો માણેક, ચોથો લીલમ,
ⲓ̅ⲑ̅ⲛⲥⲛⲧⲉ ⲙⲡⲥⲟⲃⲧ ⲛⲧⲡⲟⲗⲓⲥ ⲉⲩⲧⲁⲙⲓⲏⲩ ϩⲓ ⲉⲛⲉ ⲙⲙⲉ ⲛⲓⲙ ⲧϣⲟⲣⲡ ⲛⲥⲛⲧⲉ ⲉⲥⲉⲓⲛⲉ ⲛⲓⲁⲥⲡⲓⲥ ⲧⲙⲉϩⲥⲛⲧⲉ ⲛⲥⲁⲡⲡⲓⲣⲟⲥ ⲧⲙⲉϩϣⲟⲙⲧⲉ ⲛⲭⲁⲣⲭⲏⲇⲓⲟⲛ ⲧⲙⲉϩϥⲧⲟⲉ ⲛⲥⲙⲁⲣⲅⲇⲟⲥ
20 ૨૦ પાંચમો ગોમેદ, છઠ્ઠો અકીક, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકૂત.
ⲕ̅ⲧⲙⲉϩϯⲉ ⲛⲥⲁⲣⲇⲟⲛⲓⲝ ⲧⲙⲉϩⲥⲟ ⲛⲥⲁⲣⲇⲓⲟⲛ ⲧⲙⲉϩⲥⲁϣϥⲉ ⲛⲭⲣⲩⲥⲟⲗⲓⲑⲟⲥ ⲧⲙⲉϩϣⲙⲟⲩⲛⲉ ⲛⲃⲏⲣⲩⲗⲗⲟⲥ ⲧⲙⲉϩⲯⲓⲧⲉ ⲛⲧⲟⲡⲁⲍⲓⲟⲛ ⲧⲙⲉϩⲙⲏⲧⲉ ⲛⲭⲣⲩⲥⲟⲡⲣⲁⲥⲟⲥ ⲧⲙⲉϩⲙⲛⲧⲟⲩⲉ ⲛϩⲩⲁⲕⲓⲛⲑⲓⲛⲟⲛ ⲧⲙⲉϩⲙⲛⲧⲥⲛⲟⲟⲩⲥ ⲛⲁⲙⲉⲑⲩⲥⲧⲟⲥ
21 ૨૧ તે બાર દરવાજા બાર મોતી હતા, તેઓમાંનો દરેક દરવાજો એક એક મોતીનો બનેલો હતો. નગરનો માર્ગ પારદર્શક કાચ જેવા શુદ્ધ સોનાનો બનેલો હતો.
ⲕ̅ⲁ̅ⲁⲩⲱ ⲡⲙⲛⲧⲥⲛⲟⲟⲩⲥ ⲙⲡⲩⲗⲱⲛ ⲛⲉⲩⲟ ⲙⲙⲛⲧⲥⲛⲟⲟⲩⲥ ⲙⲙⲁⲣⲅⲁⲣⲓⲧⲏⲥ ⲉⲣⲉⲡⲟⲩⲁ ⲡⲟⲩⲁ ⲛⲙⲡⲩⲗⲱⲛ ϣⲟⲟⲡ ⲉⲃⲟⲗ ϩⲛ ⲟⲩⲙⲁⲣⲅⲁⲣⲓⲧⲏⲥ ⲛⲟⲩⲱⲧ ⲁⲩⲱ ⲧⲉⲡⲗⲁⲧⲓⲁ ⲛⲧⲡⲟⲗⲓⲥ ⲉⲥⲟ ⲛⲛⲟⲩⲃ ⲉϥⲟⲩⲁⲁⲃ ⲛⲑⲉ ⲛⲟⲩⲁⲃⲁϭⲏⲉⲓⲛ ⲉϥⲧⲃⲃⲏⲩ
22 ૨૨ મેં તેમાં ભક્તિસ્થાન જોયું નહિ, કેમ કે સર્વસમર્થ પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ ત્યાનું ભક્તિસ્થાન છે.
ⲕ̅ⲃ̅ⲙⲡⲓⲛⲁⲩ ⲇⲉ ⲉⲣⲡⲉ ⲛϩⲏⲧⲥ ⲡϫⲟⲉⲓⲥ ⲅⲁⲣ ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉ ⲡⲉⲥⲣⲡⲉ ⲙⲛ ⲡⲉϩⲓⲉⲓⲃ
23 ૨૩ નગરમાં સૂર્ય કે ચંદ્ર પ્રકાશ આપે એવી જરૂર નથી. કેમ કે ઈશ્વરના ગૌરવે તેને પ્રકાશિત કર્યું છે, અને હલવાન તેનો દીવો છે.
ⲕ̅ⲅ̅ⲁⲩⲱ ⲧⲡⲟⲗⲓⲥ ⲛⲉⲥⲣ ⲭⲣⲓⲁ ⲁⲛ ⲙⲡⲣⲏ ⲙⲛ ⲡⲟⲟϩ ⲉⲧⲣⲉⲩⲣ ⲟⲩⲟⲉⲓⲛ ⲉⲣⲟⲥ ⲡⲉⲟⲟⲩ ⲅⲁⲣ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲣⲟⲩⲟⲉⲓⲛ ⲉⲣⲟⲥ ⲁⲩⲱ ⲡⲉⲥϩⲏⲃⲥ ⲡⲉ ⲡⲉϩⲓⲉⲓⲃ
24 ૨૪ પૃથ્વીની સર્વ પ્રજા તેના પ્રકાશમાં ચાલશે. અને દુનિયાના રાજાઓ પોતાનો વૈભવ તેમાં લાવે છે.
ⲕ̅ⲇ̅ⲁⲩⲱ ⲛϩⲉⲑⲛⲟⲥ ⲛⲁⲙⲟⲟϣⲉ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲙ ⲡⲉⲥⲟⲩⲟⲉⲓⲛ ⲙⲛ ⲛⲣⲣⲱⲟⲩ ⲙⲡⲕⲁϩ ⲉⲩⲉⲓⲛⲉ ⲙⲡⲉⲩⲟⲟⲩ ⲉϩⲟⲩⲛ ⲉⲣⲟⲥ
25 ૨૫ દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહિ ત્યાં રાત પડશે નહિ.
ⲕ̅ⲉ̅ⲁⲩⲱ ⲥⲉⲛⲁϣⲱⲧⲙ ⲁⲛ ⲛⲛⲉⲥⲡⲩⲗⲱⲛ ⲙⲡⲉϩⲟⲟⲩ ⲙⲛ ⲧⲉⲩϣⲏ ⲙⲛ ⲟⲩϣⲏ ⲅⲁⲣ ⲛⲁϣⲱⲡⲉ ⲙⲙⲁⲩ
26 ૨૬ તેઓ સર્વ પ્રજાઓનો વૈભવ તથા કીર્તિ તેમાં લાવશે;
ⲕ̅ⲋ̅ⲥⲉⲛⲁϫⲓ ⲉϩⲟⲩⲛ ⲙⲡⲉⲟⲟⲩ ⲙⲛ ⲡⲧⲁⲓⲟ ⲛⲛϩⲉⲑⲛⲟⲥ
27 ૨૭ અને જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર તથા અસત્યનું આચરણ કરે છે તેઓ તેમાં પ્રવેશી શકશે નહિ. જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ પામી શકશે.
ⲕ̅ⲍ̅ⲁⲩⲱ ⲛⲛⲉⲩⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲣⲟⲥ ⲛϭⲓ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧϫⲁϩⲙ ⲙⲛ ⲛⲉⲧⲉⲓⲣⲉ ⲛⲛⲃⲟⲧⲉ ⲙⲛ ⲛⲣⲉϥϫⲓϭⲟⲗ ⲉⲓⲙⲏⲧⲉⲓ ⲛⲉⲧⲥⲏϩ ϩⲙ ⲡϫⲱⲱⲙⲉ ⲙⲡⲉϩⲓⲉⲓⲃ

< પ્રકટીકરણ 21 >