< પ્રકટીકરણ 20 >

1 મેં એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો, તેની પાસે અનંતઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી. (Abyssos g12)
ତାପାଚେ ଆନେଙ୍ଗ୍‌ ରଞ୍ଜେଲ୍‌ ଦୁତ୍‌ତଂ ସାର୍ଗେତାଂ ଜୁଜ଼ି ୱାନାକା ହୁଡ଼୍‌ତାଂ । ତା କେଇଦ ପାତାଲ୍‌ କ୍ଡଇନି କୁଚି ଆରି ରଞ୍ଜାଙ୍ଗ୍‌ ଗାଜା ହିକ୍‌ଡ଼ିଂ ମାଚାତ୍‌, (Abyssos g12)
2 તેણે પેલા અજગરને જે ઘરડો સર્પ, દુષ્ટ તથા શેતાન છે, તેને પકડ્યો. અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો.
ହେୱାନ୍‌ ହେ ରାଚ୍‌, ହେ ପ୍ଡାନି ନାଗ୍‌ ଇଚିସ୍‌ ଦିଆବଲ୍‌ ଆରି ସୟ୍‌ତାନ୍‌ତିଂ ଆସ୍ତି ହାଜାର୍‌ ବାର୍ହୁ ପାତେକ୍‌ ଗାଚ୍‌ଚି ତୁହିତାର୍‌,
3 અને તેણે તેને અનંતઊંડાણમાં ફેંકીને તે બંધ કર્યું, અને તેને મહોર કર્યું, એ માટે કે તે હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ; ત્યાર પછી થોડીવાર સુધી તે છૂટો કરવામાં આવશે. (Abyssos g12)
ଆରେ ତାଙ୍ଗେଙ୍ଗ୍‌ ପାତାଲ୍‌ କୁଣ୍ଡିତ ତୁହିଜି ହେବେଣ୍ଡାଂ ୱେଇ ଗେସ୍‌ତାନ୍‍ ଆରି ତା ଜପି ଚିନ୍‌ ଇଡ୍‌ତାର୍‌, ଇନେସ୍‌ ହେ ହାଜାର୍‍ ବାର୍ହୁ ୱିଜ଼୍‌ୱି ପାତେକ୍‌ ହେୱାନ୍‌ ଜାତିରିଂ ଆରି ବୁଲ୍‌କାୟ୍‌ କିଦେଙ୍ଗ୍‌ ଆଡୁତ୍‌; ଇଦାଂ ପାଚେ ଅଲପ୍‍ କାଡ଼୍‌ କାଜିଂ ତାଙ୍ଗେଙ୍ଗ୍‌ ମୁକ୍‌ଡ଼ା ଆଦେଂ ଆନାତ୍‌ । (Abyssos g12)
4 પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને જેઓનો ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે શિરચ્છેદ કરવામાં આવ્યા હતા તથા જેઓએ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરી ન હતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લગાવી ન હતી તેઓના આત્માઓને મેં જોયાં; અને તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યુ.
ପାଚେ ଆନେଙ୍ଗ୍‌ ଗାଦିକାଂ ହୁଡ଼୍‌ତାଂ; ହେ ସବୁ ଜପି ଏଚେକ୍‌ ଲଗୁ କୁଚ୍‌ଚାର୍‌, ହେୱାରିଂ ବିଚାର୍‌ କିନି କେମ୍‌ତା ହିତାର୍‌ । ଆରେ ଜିସୁତି ସାକି ଆରି ଇସ୍ୱର୍ତି ବଚନ୍‌ କାଜିଂ ଇମ୍‌ଣାକାର୍‌ତି କାପ୍‌ଡ଼ା ରାଜ଼୍‌ୟା ଆଜ଼ି ମାଚାତ୍‌, ଆରେ ଇମ୍‌ଣାକାର୍‌ ହେ ପସୁତିଂ କି ତା ପୁତ୍‌ଡ଼ାକାଂ ଜୱାର୍‌ କିୱାଦାଂ ମାଚାର୍‌ ଆରି ତା ଚିନ୍‌ ଜାର୍‌ ଜାର୍‌ ନିଦାଣ୍‌ତ ଆରି କେଇଦ ଇଡ଼୍‌ୟାୱାଦାଂ ମାଚାର୍‍, ହେୱାର୍‌ତି ୱାସ୍କିକାଂ ହୁଡ଼୍‌ତାଂ; ହେୱାର୍‌ ଜିଜ଼ି କ୍ରିସ୍ଟ ଲାହାଙ୍ଗ୍‌ ହାଜାର୍‌ ୧,୦୦୦ ବାର୍ହୁ ପାତେକ୍‌ ସାସନ୍‍ କିତାର୍‌ ।
5 મરણ પામેલાંઓમાંના જે બાકી રહ્યા, તેઓ તે હજાર વર્ષ પૂરાં થયાં ત્યાં સુધી સજીવન થયાં નહિ. એ જ પહેલું પુનરુત્થાન છે.
ବାକି ହାତି ମାନାୟାର୍‌ ହେ ହାଜାର୍‌ ୧,୦୦୦ ବାର୍ହୁ ୱିଜ଼୍‌ୱି ପାତେକ୍‌ ଜିୱାତାର୍‌ । ଇଦାଂ ନେ ପର୍ତୁମ୍‌ ଆରେ ନିଂନାକା ।
6 પહેલા મરણોત્થાનમાં જેને ભાગ છે તે આશીર્વાદિત તથા પવિત્ર છે; તેવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તનાં યાજક થશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.
ଇମ୍‌ଣାକାର୍‌ ପର୍ତୁମ୍‌ ଆରେ ନିଂନାକା ମିହାନାର୍‌, ହେୱାର୍‌ ଦନ୍ୟ ଆରି ପୁଇପୁୟା; ହେୱାର୍‌ ଜପି ରିହା ହାନାକା ଇନାକାପା ଆଦିକାର୍‌ ଆକାୟ୍‌, ଇଚିସ୍‌ ହେୱାର୍‌ ଇସ୍ୱର୍ତି ଆରି କ୍ରିସ୍ଟତି ମାପ୍ରୁହେବାକିନାନ୍‌ ଆଜ଼ି ର ହାଜାର୍‍ ବାର୍ହୁ ପାତେକ୍‌ ତା ଲାହାଙ୍ଗ୍‌ ରାଜ୍‌ କିତାର୍‌ ।
7 જયારે તે હજાર વર્ષ પૂરાં થશે ત્યારે શેતાનને તેના બંધનમાંથી મુક્ત કરવામાં આવશે.
ହେ ର ହାଜାର୍‍ ୧,୦୦୦ ବାର୍ହୁ ୱିସ୍ତିଲେ ସୟ୍‌ତାନ୍‌ତିଂ ଜଇଲ୍‌ଇଞ୍ଜାଙ୍ଗ୍‌ ପିହ୍‌ନାର୍‌;
8 અને તે પૃથ્વી પર ચારે ખૂણામાં રહેતા લોકોને, ગોગ તથા માગોગને ગેરમાર્ગે દોરીને લડાઈને સારુ તેઓને એકઠા કરવાને બહાર આવશે; તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે.
ହେବେଣ୍ଡାଂ ହେଦେଲ୍‌ ପୁର୍ତିନି ଚାରିଗଟା କନାତ ମାନି ଜାତିତିଂ, ଇଚିସ୍‌ ହାମ୍‌ଦୁର୍‌ନି ବାଲି ଲାକେ ଗାଣାକିୟା ଆଉତ୍‌ ଜେ ଗଗ୍‌ ଆରି ମାଗଗ୍‌ ହେୱାରିଂ ବୁଲ୍‌କାୟ୍‌କିଜ଼ି ଜୁଜ୍‌ କାଜିଂ ରବେ ରୁଣ୍ଡାୟ୍‌ କିଦେଙ୍ଗ୍‌ ହସି ହାନାତ୍ ।
9 તેઓ પૃથ્વીની આખી સપાટી પર ગયા અને તેઓએ સંતોની છાવણીને જે પ્રિય શહેર છે તેને ઘેરી લીધું; પણ સ્વર્ગમાંથી અગ્નિ ઊતર્યો અને તેઓનો સંહાર કર્યો.
ମେଲ୍ୟାର୍‌ ପୁର୍ତିନି ସବୁ ବାହାତ ମେଗ୍ୟାଜ଼ି ସାଦୁର୍‌ତି ବାହା ଆରି ଜିଉନନି ଗାଡ଼୍‌ଦିଂ ହୁରିମୁକ୍ତାର୍‍ । ହେ ଏଚେୱେଡ଼ାଲିଂ ସାର୍ଗେତାଂ ନାଣି ଆର୍ଜି ହେୱାରିଂ ଚିଚାତ୍‍ ।
10 ૧૦ શેતાન જે તેઓને ભમાવનાર હતો, તેને સળગતા ગંધકના સરોવરમાં, જ્યાં હિંસક પશુ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાં રાતદિવસ સદાસર્વકાળ સુધી તેઓ પીડા ભોગવશે. (aiōn g165, Limnē Pyr g3041 g4442)
ଇମ୍‌ଣି ସୟ୍‌ତାନ୍‌ ହେୱାରିଂ ବୁଲ୍‌କାୟ୍‌ କିଜ଼ି ମାଚାତ୍, ତାଙ୍ଗ୍‌ ନାଣି ଆରି ଗନ୍ଦକ୍‌ ମାନି ହାମ୍‌ଦୁର୍‌ତ ତୁହିତାର୍‌, ହେବେ ହେ ପସୁ ଆରି ଚାକ୍ରାୟ୍‌ ବେଣ୍‌ବାକ୍‌ଣାୟ୍‌କିନାକାର୍‌ ପା ମାନାର୍; ଆରେ ହେୱାର୍‌ ୱେଡ଼ାନାଣା ଜୁଗ୍‌ ଜୁଗ୍‌ କସ୍ଟ ବଗ୍‌ କିତାର୍‌ । (aiōn g165, Limnē Pyr g3041 g4442)
11 ૧૧ પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા, તેમની સન્મુંખથી પૃથ્વી તથા આકાશ અદ્રશ્ય થઈ ગયા. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ.
ତାପାଚେ ଆନେଙ୍ଗ୍‌ ର ଗାଜା ଡ଼ିଞ୍ଜ୍‌ନାକା ଗାଦି ଆରି ହେବେ କୁଚ୍‌ଚି ରୱାନ୍‌ ମାନାୟ୍‌ତିଂ ହୁଡ଼୍‌ତାଂ; ତା ଲାଗାତାଂ ପୁର୍ତି ଆରି ଆକାସିଂ ହନ୍‌ତାତ୍‌, ଆରି ହେଦାଂ ହୁଡ଼୍‌ୱିତିକ୍‌ ।
12 ૧૨ પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને સિંહાસનની સમક્ષ ઊભા રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાંનો તેઓની કરણીઓ પ્રમાણે, ન્યાય કરવામાં આવ્યો.
ଆରେ ଆନେଙ୍ଗ୍‌ ହାରୁ ଆରି ଗାଜା ୱିଜ଼ାର୍‌ ହାତାକାରିଂ ଗାଦି ଲାଗେ ନିଲ୍‌ଚି ମାନାକା ହୁଡ଼୍‌ତାଂ, ଆରେ ପତିସବୁ ଜେୟାତାତ୍‌; ପାଚେ ଜିବୁନ୍‌ ପତି ତର୍‌ନି ଆରେ ରଞ୍ଜାଙ୍ଗ୍‌ ପତି ଜେୟାତାତ୍‌; ହେ ପତିକାଂ ଲେକାତି ବିସ୍ରେ ପାର୍ମାଣ୍‌ତାଂ ହାତାକାର୍‌ ଜାର୍‌ ଜାର୍‌ କାରମ୍‍ ଇସାପ୍ରେ ବିଚାର୍‌ କିୟାତାକାର୍‌ ।
13 ૧૩ સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછા આપ્યાં, અને મરણે તથા પાતાળ પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછા આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. (Hadēs g86)
ହେ ସମୁତ ହାମ୍‌ଦୁର୍‌ ବିତ୍ରେ ହାଜ଼ି ମାନି ମାନାୟାର୍‌ ନିଙ୍ଗ୍‌ଜି ୱାତାର୍‌ । ପାତାଲ୍‌ପୁର୍‌ତ ମାନି ହାତି ମାନାୟ୍‌ ପା ହସି ୱାତାର୍‌ । ହେୱାର୍‌ ୱିଜ଼ାର୍‌ ଜାର୍‌ ଜାର୍‌ କାରୁମ୍‌ ଇସାପ୍‌ତାଂ ବିଚାର୍‌ କିୟାତାର୍‌ । (Hadēs g86)
14 ૧૪ મૃત્યુ તથા પાતાળ અગ્નિની સરોવરમાં ફેંકાયાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. (Hadēs g86, Limnē Pyr g3041 g4442)
ତା ପାଚେ ହାକି ଆରି ପାତାଲ୍‌ତିଂ ନାଣିମେହା ହାମ୍‌ଦୁର୍‌ତ ତୁହିତାର୍‌ । ଇ ହାକି ଇଚିସ୍‌ ନାଣିମେହା ହାମ୍‌ଦୁର୍‌, ରି ହାକି । (Hadēs g86, Limnē Pyr g3041 g4442)
15 ૧૫ જે કોઈનું નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલું જણાયું નહિ તેને અગ્નિના સરોવરમાં ફેંકી દેવામાં આવ્યો. (Limnē Pyr g3041 g4442)
ଇନେର୍‌ ତର୍‌ ଜିବୁନ୍‌ ପତିତ ଲେକା ଆଜ଼ି ମାନି ଚଞ୍ଜ୍‌ୟାୱାତାତ୍‌, ତାଙ୍ଗେଙ୍ଗ୍‌ ନାଣି ଆହ୍‌ନି ହାମ୍‌ଦୁର୍‌ତ ତୁହି ହିତାର୍‌ । (Limnē Pyr g3041 g4442)

< પ્રકટીકરણ 20 >