Aionian Verses
તેના સર્વ દીકરાઓ તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવા માટે આવીને ઊભા રહ્યાં. પણ તેણે દિલાસો પામવાની ના પાડી. તેણે કહ્યું, “હું નિશ્ચે શોક કરતો શેઓલમાં મારા દીકરાની પાસે જઈશ.” તેનો પિતા તેને સારુ રડ્યો. (Sheol )
(parallel missing)
યાકૂબે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ આવે. કેમ કે તેનો ભાઈ મરી ગયો છે અને તે એકલો રહ્યો છે. જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિઘ્ન આવી પડે, તો તમારાથી મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મરણ થાય, તમે એવું કરવા ઇચ્છો છો.” (Sheol )
(parallel missing)
પછી પિતાએ કહ્યું કે તમે આને પણ મારી પાસેથી લઈ જશો અને એને કોઈ નુકસાન થશે, તો આ ઉંમરે મારે મરવાનું થશે.” (Sheol )
(parallel missing)
અને તેના જાણવામાં આવે કે તેનો દીકરો અમારી સાથે પાછો આવ્યો નથી તો તે આ વાતથી મૃત્યુ પામશે અને અમારે અમારા પિતાને દુઃખ સહિત દફનાવવાનાં થશે. (Sheol )
(parallel missing)
પણ જો યહોવાહ કરે અને પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓની બધી જ વસ્તુઓને સ્વાહા કરી જાય અને તેઓ જીવતેજીવત મૃત્યુલોકમાં ગરક થઈ જાય તો તમારે જાણવું કે, એ માણસોએ યહોવાહને ધિક્કાર્યા છે.” (Sheol )
(parallel missing)
તેઓ અને તેઓનાં ઘરનાં સર્વ જીવતાં જ મૃત્યુલોકમાં પહોંચી ગયાં. પૃથ્વીએ તેઓને ઢાંકી દીધાં અને આ રીતે તેઓ સમુદાયમાંથી નાશ પામ્યાં. (Sheol )
(parallel missing)
માટે મારો કોપ ભડકે બળે છે શેઓલના તળિયાં સુધી તે બળે છે, પૃથ્વીને અને તેના પાક સહિત ખાઈ જશે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે. (Sheol )
(parallel missing)
ઈશ્વર મારે અને જીવાડે છે. તે શેઓલ સુધી નમાવે છે અને તેમાંથી બહાર કાઢે છે. (Sheol )
(parallel missing)
શેઓલનાં બંધનોએ મને ઘેરી લીધો, મરણની જાળમાં હું સપડાઈ ગયો. (Sheol )
(parallel missing)
તું તારા ડહાપણ અનુસાર યોઆબ સાથે વર્તજે, પણ તેનું પળિયાંવાળું માથું તું શાંતિએ કબરમાં ઊતરવા ન દેતો. (Sheol )
(parallel missing)
પણ હવે તું તેને શિક્ષા કર્યા વગર જવા દેતો નહિ. તું બુદ્ધિમાન છે અને તારે તેને શું કરવું તે તને ખબર છે. તેનું પળિયાવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.” (Sheol )
(parallel missing)
જેમ વાદળાં ઓગળીને અલોપ થઈ જાય છે, તેમ શેઓલમાં ઊતરનારા ફરી કદી ઉપર આવશે નહિ. (Sheol )
(parallel missing)
તે બાબત આકાશ જેટલી ઊંચી છે તેમાં તું શું કરી શકે? તે શેઓલ કરતાં ઊંડું છે; તું શું જાણી શકે? (Sheol )
(parallel missing)
તમે મને સંકટોથી દૂર શેઓલમાં સંતાડો, અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો; અને મને ઠરાવેલો સમય નક્કી કરી આપીને યાદ રાખો તો કેવું સારું! (Sheol )
(parallel missing)
જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોત, જો અંધકારમાં મેં મારી પથારી બિછાવી હોત; (Sheol )
(parallel missing)
જ્યારે આપણે ધૂળમાં ભળી જઈશું ત્યારે, આશા મારી સાથે શેઓલના દરવાજાઓ સુધી ઊતરી જશે?” (Sheol )
(parallel missing)
તેઓ પોતાના દિવસો સમૃદ્ધિમાં વિતાવે છે, અને એક પળમાં તેઓ શેઓલમાં ઊતરી જાય છે. (Sheol )
(parallel missing)
અનાવૃષ્ટિ તથા ગરમી બરફના પાણીને શોષી લે છે; તેમ શેઓલ પાપીઓને શોષી લે છે. (Sheol )
(parallel missing)
ઈશ્વરની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઈ આવરણ નથી. (Sheol )
(parallel missing)
કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે? (Sheol )
(parallel missing)
દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે. (Sheol )
(parallel missing)
કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ. (Sheol )
(parallel missing)
શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ઘેરી લીધો છે; મૃત્યુના પાશ મારા પર આવી પડ્યા છે. (Sheol )
(parallel missing)
હે યહોવાહ, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; તમે મને જીવતો રાખ્યો છે અને મને કબરમાં પડવા દીધો નથી. (Sheol )
(parallel missing)
હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે! દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો. (Sheol )
(parallel missing)
તેમને શેઓલમાં લઈ જવાના ટોળાં જેવા ઠરાવવામાં આવશે; મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે; તેઓ સીધા કબર તરફ ઉતરશે; તેઓનું સૌંદર્ય શેઓલમાં એવું નાશ પામશે કે, ત્યાં કોઈ બાકી રહેશે નહિ. (Sheol )
(parallel missing)
પણ ઈશ્વર મારા આત્માને શેઓલના નિયંત્રણમાંથી છોડાવી લેશે; તે મારો અંગીકાર કરશે. (સેલાહ) (Sheol )
(parallel missing)
એકાએક તેમના પર મોત આવી પડો; તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો, કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે. (Sheol )
(parallel missing)
કારણ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે. (Sheol )
(parallel missing)
કારણ કે મારો જીવ ઘણો દુઃખી છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે. (Sheol )
(parallel missing)
એવું કોણ છે કે જે જીવશે અને મરણ પામશે નહિ? શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે? (સેલાહ) (Sheol )
(parallel missing)
મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં. (Sheol )
(parallel missing)
જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો. (Sheol )
(parallel missing)
તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ, અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.” (Sheol )
(parallel missing)
શેઓલની જેમ આપણે તેઓને જીવતા અને જીવતા ગળી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય. (Sheol )
(parallel missing)
તેના પગ મૃત્યુ સુધી નીચે પહોંચે છે; તેના પગલાં શેઓલમાં પહોંચે છે. (Sheol )
(parallel missing)
તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે. (Sheol )
(parallel missing)
પરંતુ એ લોકોને ખબર નથી કે તે તો મૃત્યુની જગ્યા છે, અને તેના મહેમાનો મૃત્યુનાં ઊંડાણોમાં ઊતરનારા છે. (Sheol )
(parallel missing)
શેઓલ તથા અબદોન યહોવાહ સમક્ષ ખુલ્લાં છે; તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ? (Sheol )
(parallel missing)
જ્ઞાની માણસ માટે તે જીવન તરફ જતો માર્ગ છે કે, જે તેને શેઓલ તરફ જતા માર્ગેથી પાછો વાળે છે. (Sheol )
(parallel missing)
જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે. (Sheol )
(parallel missing)
જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી. (Sheol )
(parallel missing)
એટલે શેઓલ; નિઃસંતાન મહિલાનું ગર્ભસ્થાન; પાણીથી તૃપ્ત નહિ થતી જમીન; અને કદી “બસ” ના કહેનાર અગ્નિ. (Sheol )
(parallel missing)
જે કંઈ કામ તારે હાથ લાગે તે સામર્થ્યથી કર, કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી. (Sheol )
(parallel missing)
મને તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પરની વીંટી તરીકે બેસાડ. કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે. અને ઈર્ષ્યા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા; અગ્નિની જ્વાળા જેવા પ્રબળ છે. (Sheol )
(parallel missing)
તેથી મૃત્યુએ અધિક તૃષ્ણા રાખીને પોતાનું મુખ અત્યંત પહોળું કર્યુ છે; તેઓના પસંદ કરાયેલા લોકો, તેઓના આગેવાનો, સામાન્ય લોકો અને તેઓમાં મોજ માણનાર તેમાં ઊતરી જાય છે. (Sheol )
(parallel missing)
“તું તારે માટે તારા ઈશ્વર યહોવાહ પાસે ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ.” (Sheol )
(parallel missing)
જ્યારે તું ઊંડાણમાં જાય ત્યારે શેઓલ તને ત્યાં મળવાને આતુર થઈ રહ્યું છે. તે તારે લીધે પૃથ્વીના સર્વ રાજાઓને તથા મૂએલાઓના આત્માઓને જાગૃત કરે છે, વિદેશીઓના સર્વ રાજાઓને તેમના રાજ્યાસન પરથી ઉતાર્યા છે. (Sheol )
(parallel missing)
તારા વૈભવને તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના અવાજને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે. તારી નીચે અળસિયાં પાથરેલાં છે અને કૃમિ તને ઢાંકે છે.’ (Sheol )
(parallel missing)
તે છતાં તને શેઓલ સુધી નીચે, અધોલોકના તળિયે પાડવામાં આવ્યો છે! (Sheol )
(parallel missing)
કેમ કે તમે કહ્યું છે, “અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે; અમે શેઓલની સાથે સમજૂતી કરી છે. જ્યારે ન્યાય ઊભરાઈને દેશમાં થઈને પાર જશે, ત્યારે તે અમારા સુધી પહોંચશે નહિ, કેમ કે અમે જૂઠાણાને અમારો આશ્રય બનાવ્યો છે અને અસત્યતામાં અમે છુપાઈ ગયા છીએ.” (Sheol )
(parallel missing)
મૃત્યુ સાથેનો તમારો કરાર રદ કરવામાં આવશે અને શેઓલ સાથેની તમારી સમજૂતી ટકશે નહિ. વળી સંકટની રેલ જ્યારે ચઢી આવશે ત્યારે તમે તેમાં તણાઈ જશો. (Sheol )
(parallel missing)
મેં કહ્યું, મારા આયુષ્યના મધ્યકાળમાં હું શેઓલની ભાગળોમાં જવાનો છું; મારાં બાકીના વર્ષોં મારી પાસેથી લઈ લેવામાં આવ્યાં છે. (Sheol )
(parallel missing)
કેમ કે શેઓલ તમારી આભારસ્તુતિ કરે નહિ, મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ; જેઓ કબરમાં ઊતરે છે તેઓ તમારી વિશ્વસનીયતાની આશા રાખે નહિ. (Sheol )
(parallel missing)
તું તેલ લઈને રાજા પાસે ચાલી ગઈ; તેં પુષ્કળ અત્તર ચોળ્યું. તેં તારા સંદેશવાહકોને દૂર સુધી મોકલ્યા; તું શેઓલ સુધી નીચે ગઈ. (Sheol )
(parallel missing)
પ્રભુ યહોવાહ આમ કહે છે: “તે દિવસે જ્યારે તે શેઓલમાં ઊતરી ગયો ત્યારે મેં પૃથ્વી પર શોક પળાવ્યો. મેં તેના પર ઊંડાણ ઢાંક્યું, મેં સમુદ્રના પાણી રોક્યાં. અને મહાજળ થંભ્યા, મેં તેને લીધે લબાનોન પાસે શોક પળાવ્યો. તેને લીધે ખેતરનાં સર્વ વૃક્ષો મૂર્છિત થઈ ગયાં. (Sheol )
(parallel missing)
જ્યારે મેં તેને કબરમાં ઊતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો ત્યારે તેના પતનથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી, સર્વ પાણી પીનારા એદનનાં તથા લબાનોનનાં રળિયામણાં તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યાં. (Sheol )
(parallel missing)
જેઓ તેના બળવાન હાથરૂપ હતા, જેઓ પ્રજાઓની છાયામાં રહેતા હતા, તેઓ પણ તેની સાથે શેઓલમાં તલવારથી કતલ થયેલાઓની પાસે ગયા. (Sheol )
(parallel missing)
પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા તેના સાથીઓની સાથે શેઓલમાંથી બોલશે: ‘તેઓ અહીં નીચે આવ્યા છે! તેઓ તલવારથી મારી નંખાયેલા બેસુન્નતીઓ સાથે સૂઈ ગયા છે. (Sheol )
(parallel missing)
બેસુન્નતીઓમાં જે યોદ્ધાઓ માર્યા ગયા છે, તેઓ પોતાના યુદ્ધશસ્ત્રો સહિત શેઓલમાં ઊતરી ગયા છે, અને પોતાની તલવારો પોતાના માથા નીચે મૂકી છે. તેઓના ભાલાઓ પોતાના હાડકા પર મૂક્યા છે? કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં શૂરવીરો ત્રાસદાયક હતા. (Sheol )
(parallel missing)
શું હું મૂલ્ય ચૂકવીને તેઓને શેઓલમાંથી છોડાવી લઈશ? હું તેઓને મૃત્યુમાંથી છોડાવીશ? હે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? હે શેઓલ, તારો વિનાશ ક્યાં છે? પશ્ચાતાપ મારી આંખોથી છુપાઈ જશે. (Sheol )
(parallel missing)
જો તેઓ ખોદીને શેઓલમાં ઊતરી જાય, તોપણ મારો હાથ તેમને પકડી પાડશે. જો તેઓ આકાશમાં ચઢી જશે, તોપણ હું તેઓને ત્યાંથી નીચે ઉતારીશ. (Sheol )
(parallel missing)
તેણે કહ્યું, “મારી વિપત્તિ સંબંધી મેં ઈશ્વરને વિનંતી કરી, અને તેમણે મને જવાબ આપ્યો; શેઓલના ઊંડાણમાંથી સહાયને માટે મેં પોકાર કર્યો! અને મારો અવાજ સાંભળ્યો.” (Sheol )
(parallel missing)
કેમ કે દ્રાક્ષારસ તો તેનો વિશ્વાસઘાત કરે છે, તે ઘમંડી છે, જેથી તે ઘરે ન રહેતાં બહાર ભટકે છે, તે પોતાની લાલસા વધારીને કબર જેવી કરે છે, તે મોતની પેઠે કદી તૃપ્ત થતી નથી. તે દરેક પ્રજાને અને લોકોને પોતાના માટે ભેગા કરે છે. (Sheol )
(parallel missing)
પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને ‘બેવકૂફ’ કહેશે, તે ન્યાયસભામાં અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે ‘તું મૂર્ખ છે’, તે નરકાગ્નિના જોખમમાં આવશે. (Geenna )
కిన్త్వహం యుష్మాన్ వదామి, యః కశ్చిత్ కారణం వినా నిజభ్రాత్రే కుప్యతి, స విచారసభాయాం దణ్డార్హో భవిష్యతి; యః కశ్చిచ్చ స్వీయసహజం నిర్బ్బోధం వదతి, స మహాసభాయాం దణ్డార్హో భవిష్యతి; పునశ్చ త్వం మూఢ ఇతి వాక్యం యది కశ్చిత్ స్వీయభ్రాతరం వక్తి, తర్హి నరకాగ్నౌ స దణ్డార్హో భవిష్యతి| (Geenna )
જો તારી જમણી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. (Geenna )
తస్మాత్ తవ దక్షిణం నేత్రం యది త్వాం బాధతే, తర్హి తన్నేత్రమ్ ఉత్పాట్య దూరే నిక్షిప, యస్మాత్ తవ సర్వ్వవపుషో నరకే నిక్షేపాత్ తవైకాఙ్గస్య నాశో వరం| (Geenna )
જો તારો જમણો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. (Geenna )
యద్వా తవ దక్షిణః కరో యది త్వాం బాధతే, తర్హి తం కరం ఛిత్త్వా దూరే నిక్షిప, యతః సర్వ్వవపుషో నరకే నిక్షేపాత్ ఏకాఙ్గస్య నాశో వరం| (Geenna )
શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા. પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ. (Geenna )
యే కాయం హన్తుం శక్నువన్తి నాత్మానం, తేభ్యో మా భైష్ట; యః కాయాత్మానౌ నిరయే నాశయితుం, శక్నోతి, తతో బిభీత| (Geenna )
ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે; કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત. (Hadēs )
అపరఞ్చ బత కఫర్నాహూమ్, త్వం స్వర్గం యావదున్నతోసి, కిన్తు నరకే నిక్షేప్స్యసే, యస్మాత్ త్వయి యాన్యాశ్చర్య్యాణి కర్మ్మణ్యకారిషత, యది తాని సిదోమ్నగర అకారిష్యన్త, తర్హి తదద్య యావదస్థాస్యత్| (Hadēs )
માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરાશે; આ યુગમાં પણ નહિ, અને આવનાર યુગમાં પણ નહિ. (aiōn )
యో మనుజసుతస్య విరుద్ధాం కథాం కథయతి, తస్యాపరాధస్య క్షమా భవితుం శక్నోతి, కిన్తు యః కశ్చిత్ పవిత్రస్యాత్మనో విరుద్ధాం కథాం కథయతి నేహలోకే న ప్రేత్య తస్యాపరాధస్య క్షమా భవితుం శక్నోతి| (aiōn )
કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે. (aiōn )
అపరం కణ్టకానాం మధ్యే బీజాన్యుప్తాని తదర్థ ఏషః; కేనచిత్ కథాయాం శ్రుతాయాం సాంసారికచిన్తాభి ర్భ్రాన్తిభిశ్చ సా గ్రస్యతే, తేన సా మా విఫలా భవతి| (aiōn )
જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદૂતો છે. (aiōn )
వన్యయవసాని పాపాత్మనః సన్తానాః| యేన రిపుణా తాన్యుప్తాని స శయతానః, కర్త్తనసమయశ్చ జగతః శేషః, కర్త్తకాః స్వర్గీయదూతాః| (aiōn )
એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતના અંતે થશે. (aiōn )
యథా వన్యయవసాని సంగృహ్య దాహ్యన్తే, తథా జగతః శేషే భవిష్యతి; (aiōn )
એમ જ જગતને અંતે પણ થશે; સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે, (aiōn )
తథైవ జగతః శేషే భవిష్యతి, ఫలతః స్వర్గీయదూతా ఆగత్య పుణ్యవజ్జనానాం మధ్యాత్ పాపినః పృథక్ కృత్వా వహ్నికుణ్డే నిక్షేప్స్యన్తి, (aiōn )
હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સ્થાપીશ, તેની વિરુદ્ધ પાતાળની સત્તાનું જોર ચાલશે નહીં. (Hadēs )
అతోఽహం త్వాం వదామి, త్వం పితరః (ప్రస్తరః) అహఞ్చ తస్య ప్రస్తరస్యోపరి స్వమణ్డలీం నిర్మ్మాస్యామి, తేన నిరయో బలాత్ తాం పరాజేతుం న శక్ష్యతి| (Hadēs )
માટે જો તારો હાથ અથવા પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. (aiōnios )
తస్మాత్ తవ కరశ్చరణో వా యది త్వాం బాధతే, తర్హి తం ఛిత్త్వా నిక్షిప, ద్వికరస్య ద్విపదస్య వా తవానప్తవహ్నౌ నిక్షేపాత్, ఖఞ్జస్య వా ఛిన్నహస్తస్య తవ జీవనే ప్రవేశో వరం| (aiōnios )
જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. (Geenna )
అపరం తవ నేత్రం యది త్వాం బాధతే, తర్హి తదప్యుత్పావ్య నిక్షిప, ద్వినేత్రస్య నరకాగ్నౌ నిక్షేపాత్ కాణస్య తవ జీవనే ప్రవేశో వరం| (Geenna )
ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઉપદેશક, અનંતજીવન પામવા માટે હું શું સારું કરું?” (aiōnios )
అపరమ్ ఏక ఆగత్య తం పప్రచ్ఛ, హే పరమగురో, అనన్తాయుః ప్రాప్తుం మయా కిం కిం సత్కర్మ్మ కర్త్తవ్యం? (aiōnios )
જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે પાછળ મૂકી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે. (aiōnios )
అన్యచ్చ యః కశ్చిత్ మమ నామకారణాత్ గృహం వా భ్రాతరం వా భగినీం వా పితరం వా మాతరం వా జాయాం వా బాలకం వా భూమిం పరిత్యజతి, స తేషాం శతగుణం లప్స్యతే, అనన్తాయుమోఽధికారిత్వఞ్చ ప్రాప్స్యతి| (aiōnios )
રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, “હવેથી તારા પર કદી ફળ ન લાગો;” અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ. (aiōn )
తతో మార్గపార్శ్వ ఉడుమ్బరవృక్షమేకం విలోక్య తత్సమీపం గత్వా పత్రాణి వినా కిమపి న ప్రాప్య తం పాదపం ప్రోవాచ, అద్యారభ్య కదాపి త్వయి ఫలం న భవతు; తేన తత్క్షణాత్ స ఉడుమ్బరమాహీరుహః శుష్కతాం గతః| (aiōn )
ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફર્યા કરો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો. (Geenna )
కఞ్చన ప్రాప్య స్వతో ద్విగుణనరకభాజనం తం కురుథ| (Geenna )
ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો? (Geenna )
రే భుజగాః కృష్ణభుజగవంశాః, యూయం కథం నరకదణ్డాద్ రక్షిష్యధ్వే| (Geenna )
પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.” (aiōn )
అనన్తరం తస్మిన్ జైతునపర్వ్వతోపరి సముపవిష్టే శిష్యాస్తస్య సమీపమాగత్య గుప్తం పప్రచ్ఛుః, ఏతా ఘటనాః కదా భవిష్యన్తి? భవత ఆగమనస్య యుగాన్తస్య చ కిం లక్ష్మ? తదస్మాన్ వదతు| (aiōn )
પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, ‘ઓ શાપિતો, જે અનંતઅગ્નિ શેતાન તથા તેના દૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ, (aiōnios )
పశ్చాత్ స వామస్థితాన్ జనాన్ వదిష్యతి, రే శాపగ్రస్తాః సర్వ్వే, శైతానే తస్య దూతేభ్యశ్చ యోఽనన్తవహ్నిరాసాదిత ఆస్తే, యూయం మదన్తికాత్ తమగ్నిం గచ్ఛత| (aiōnios )
તેઓ અનંતકાળિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે.” (aiōnios )
పశ్చాదమ్యనన్తశాస్తిం కిన్తు ధార్మ్మికా అనన్తాయుషం భోక్తుం యాస్యన్తి| (aiōnios )
મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (aiōn )
పశ్యత, జగదన్తం యావత్ సదాహం యుష్మాభిః సాకం తిష్ఠామి| ఇతి| (aiōn )
પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.’” (aiōn , aiōnios )
కిన్తు యః కశ్చిత్ పవిత్రమాత్మానం నిన్దతి తస్యాపరాధస్య క్షమా కదాపి న భవిష్యతి సోనన్తదణ్డస్యార్హో భవిష్యతి| (aiōn , aiōnios )
Mark 4:18 (మార్కః 4:18)
(parallel missing)
యే జనాః కథాం శృణ్వన్తి కిన్తు సాంసారికీ చిన్తా ధనభ్రాన్తి ర్విషయలోభశ్చ ఏతే సర్వ్వే ఉపస్థాయ తాం కథాం గ్రసన్తి తతః మా విఫలా భవతి (aiōn )
પણ આ ભૌતિક જગતની ચિંતાઓ, દ્રવ્યની માયા તથા બીજી વસ્તુઓનો લોભ પ્રવેશ કરીને વચનને દાબી નાખે છે; અને તે નિષ્ફળ થાય છે. (aiōn )
(parallel missing)
જો તારો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે (Geenna )
(parallel missing)
Mark 9:44 (మార్కః 9:44)
(parallel missing)
యస్మాత్ యత్ర కీటా న మ్రియన్తే వహ్నిశ్చ న నిర్వ్వాతి, తస్మిన్ అనిర్వ్వాణానలనరకే కరద్వయవస్తవ గమనాత్ కరహీనస్య స్వర్గప్రవేశస్తవ క్షేమం| (Geenna )
જો તારો પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે પગ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે (Geenna )
(parallel missing)
Mark 9:46 (మార్కః 9:46)
(parallel missing)
యతో యత్ర కీటా న మ్రియన్తే వహ్నిశ్చ న నిర్వ్వాతి, తస్మిన్ ఽనిర్వ్వాణవహ్నౌ నరకే ద్విపాదవతస్తవ నిక్షేపాత్ పాదహీనస్య స్వర్గప్రవేశస్తవ క్షేమం| (Geenna )
જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નર્કાગ્નિમાં નંખાવું, (Geenna )
(parallel missing)
Mark 9:48 (మార్కః 9:48)
(parallel missing)
తస్మిన ఽనిర్వ్వాణవహ్నౌ నరకే ద్వినేత్రస్య తవ నిక్షేపాద్ ఏకనేత్రవత ఈశ్వరరాజ్యే ప్రవేశస్తవ క్షేమం| (Geenna )
તે બહાર નીકળીને રસ્તે જતા હતા, ત્યારે એક માણસ તેમની પાસે દોડતો આવ્યો અને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકીને પૂછ્યું કે, ‘ઓ ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે હું શું કરું?’” (aiōnios )
అథ స వర్త్మనా యాతి, ఏతర్హి జన ఏకో ధావన్ ఆగత్య తత్సమ్ముఖే జానునీ పాతయిత్వా పృష్టవాన్, భోః పరమగురో, అనన్తాయుః ప్రాప్తయే మయా కిం కర్త్తవ్యం? (aiōnios )
તે હમણાં આ જીવનકાળમાં સોગણાં ઘરોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને, ખેતરોને, પામશે. જોકે તેઓની સતાવણી થશે. વળી તેઓ આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ. (aiōn , aiōnios )
గృహభ్రాతృభగినీపితృమాతృపత్నీసన్తానభూమీనామిహ శతగుణాన్ ప్రేత్యానన్తాయుశ్చ న ప్రాప్నోతి తాదృశః కోపి నాస్తి| (aiōn , aiōnios )
ઈસુએ તેને કહ્યું કે, ‘હવેથી કદી કોઈ તારા પરથી ફળ નહિ ખાય’ અને તેમના શિષ્યોએ તે સાંભળ્યું. (aiōn )
అద్యారభ్య కోపి మానవస్త్వత్తః ఫలం న భుఞ్జీత; ఇమాం కథాం తస్య శిష్యాః శుశ్రువుః| (aiōn )
તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.’” (aiōn )
తథా స యాకూబో వంశోపరి సర్వ్వదా రాజత్వం కరిష్యతి, తస్య రాజత్వస్యాన్తో న భవిష్యతి| (aiōn )
Luke 1:54 (లూకః 1:54)
(parallel missing)
ఇబ్రాహీమి చ తద్వంశే యా దయాస్తి సదైవ తాం| స్మృత్వా పురా పితృణాం నో యథా సాక్షాత్ ప్రతిశ్రుతం| (aiōn )
સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.’” (aiōn )
(parallel missing)
( જગતના પહેલાથી ઈશ્વરે પવિત્ર પ્રબોધકોના મુખથી કહ્યું હતું તે પ્રમાણે, ), (aiōn )
(parallel missing)
Luke 1:73 (లూకః 1:73)
(parallel missing)
సృష్టేః ప్రథమతః స్వీయైః పవిత్రై ర్భావివాదిభిః| (aiōn )
દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી કે, ‘અમને નીકળીને અનંતઊંડાણમાં જવાનો હુકમ ન કરો.’” (Abyssos )
అథ భూతా వినయేన జగదుః, గభీరం గర్త్తం గన్తుం మాజ్ఞాపయాస్మాన్| (Abyssos )
વળી, ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે. (Hadēs )
హే కఫర్నాహూమ్, త్వం స్వర్గం యావద్ ఉన్నతా కిన్తు నరకం యావత్ న్యగ్భవిష్యసి| (Hadēs )
જુઓ, એક નિયમશાસ્ત્રીએ ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું કે, ‘ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?’” (aiōnios )
అనన్తరమ్ ఏకో వ్యవస్థాపక ఉత్థాయ తం పరీక్షితుం పప్రచ్ఛ, హే ఉపదేశక అనన్తాయుషః ప్రాప్తయే మయా కిం కరణీయం? (aiōnios )
પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે ‘મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો. (Geenna )
తర్హి కస్మాద్ భేతవ్యమ్ ఇత్యహం వదామి, యః శరీరం నాశయిత్వా నరకం నిక్షేప్తుం శక్నోతి తస్మాదేవ భయం కురుత, పునరపి వదామి తస్మాదేవ భయం కురుత| (Geenna )
તેના માલિકે અન્યાયી કારભારીનાં વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે. (aiōn )
తేనైవ ప్రభుస్తమయథార్థకృతమ్ అధీశం తద్బుద్ధినైపుణ్యాత్ ప్రశశంస; ఇత్థం దీప్తిరూపసన్తానేభ్య ఏతత్సంసారస్య సన్తానా వర్త్తమానకాలేఽధికబుద్ధిమన్తో భవన్తి| (aiōn )
અને હું તમને કહું છું કે, અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જયારે તે થઈ રહે, ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે. (aiōnios )
అతో వదామి యూయమప్యయథార్థేన ధనేన మిత్రాణి లభధ్వం తతో యుష్మాసు పదభ్రష్టేష్వపి తాని చిరకాలమ్ ఆశ్రయం దాస్యన్తి| (aiōnios )
પાતાળમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા. (Hadēs )
పశ్చాత్ స ధనవానపి మమార, తం శ్మశానే స్థాపయామాసుశ్చ; కిన్తు పరలోకే స వేదనాకులః సన్ ఊర్ద్ధ్వాం నిరీక్ష్య బహుదూరాద్ ఇబ్రాహీమం తత్క్రోడ ఇలియాసరఞ్చ విలోక్య రువన్నువాచ; (Hadēs )
એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, ‘ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?’” (aiōnios )
అపరమ్ ఏకోధిపతిస్తం పప్రచ్ఛ, హే పరమగురో, అనన్తాయుషః ప్రాప్తయే మయా కిం కర్త్తవ్యం? (aiōnios )
તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.’” (aiōn , aiōnios )
ఇహ కాలే తతోఽధికం పరకాలే ఽనన్తాయుశ్చ న ప్రాప్స్యతి లోక ఈదృశః కోపి నాస్తి| (aiōn , aiōnios )
ઈસુએ તેઓને કહ્યું કે, ‘આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે; (aiōn )
తదా యీశుః ప్రత్యువాచ, ఏతస్య జగతో లోకా వివహన్తి వాగ్దత్తాశ్చ భవన్తి (aiōn )
પણ જેઓ જગતને તથા મરેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી; (aiōn )
కిన్తు యే తజ్జగత్ప్రాప్తియోగ్యత్వేన గణితాం భవిష్యన్తి శ్మశానాచ్చోత్థాస్యన్తి తే న వివహన్తి వాగ్దత్తాశ్చ న భవన్తి, (aiōn )
જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે. (aiōnios )
తస్మాద్ యః కశ్చిత్ తస్మిన్ విశ్వసిష్యతి సోఽవినాశ్యః సన్ అనన్తాయుః ప్రాప్స్యతి| (aiōnios )
કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. (aiōnios )
ఈశ్వర ఇత్థం జగదదయత యత్ స్వమద్వితీయం తనయం ప్రాదదాత్ తతో యః కశ్చిత్ తస్మిన్ విశ్వసిష్యతి సోఽవినాశ్యః సన్ అనన్తాయుః ప్రాప్స్యతి| (aiōnios )
દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.’” (aiōnios )
యః కశ్చిత్ పుత్రే విశ్వసితి స ఏవానన్తమ్ పరమాయుః ప్రాప్నోతి కిన్తు యః కశ్చిత్ పుత్రే న విశ్వసితి స పరమాయుషో దర్శనం న ప్రాప్నోతి కిన్త్వీశ్వరస్య కోపభాజనం భూత్వా తిష్ఠతి| (aiōnios )
પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી વહ્યા કરશે.’” (aiōn , aiōnios )
కిన్తు మయా దత్తం పానీయం యః పివతి స పునః కదాపి తృషార్త్తో న భవిష్యతి| మయా దత్తమ్ ఇదం తోయం తస్యాన్తః ప్రస్రవణరూపం భూత్వా అనన్తాయుర్యావత్ స్రోష్యతి| (aiōn , aiōnios )
જે કાપે છે તે બદલો પામે છે અને અનંતજીવન માટે ફળનો સંગ્રહ કરે છે; જેથી વાવનાર તથા કાપનાર બન્ને સાથે હર્ષ પામે. (aiōnios )
యశ్ఛినత్తి స వేతనం లభతే అనన్తాయుఃస్వరూపం శస్యం స గృహ్లాతి చ, తేనైవ వప్తా ఛేత్తా చ యుగపద్ ఆనన్దతః| (aiōnios )
હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. (aiōnios )
యుష్మానాహం యథార్థతరం వదామి యో జనో మమ వాక్యం శ్రుత్వా మత్ప్రేరకే విశ్వసితి సోనన్తాయుః ప్రాప్నోతి కదాపి దణ్డబాజనం న భవతి నిధనాదుత్థాయ పరమాయుః ప్రాప్నోతి| (aiōnios )
તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે. (aiōnios )
ధర్మ్మపుస్తకాని యూయమ్ ఆలోచయధ్వం తై ర్వాక్యైరనన్తాయుః ప్రాప్స్యామ ఇతి యూయం బుధ్యధ్వే తద్ధర్మ్మపుస్తకాని మదర్థే ప్రమాణం దదతి| (aiōnios )
જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.’” (aiōnios )
క్షయణీయభక్ష్యార్థం మా శ్రామిష్ట కిన్త్వన్తాయుర్భక్ష్యార్థం శ్రామ్యత, తస్మాత్ తాదృశం భక్ష్యం మనుజపుత్రో యుష్మాభ్యం దాస్యతి; తస్మిన్ తాత ఈశ్వరః ప్రమాణం ప్రాదాత్| (aiōnios )
કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.’” (aiōnios )
యః కశ్చిన్ మానవసుతం విలోక్య విశ్వసితి స శేషదినే మయోత్థాపితః సన్ అనన్తాయుః ప్రాప్స్యతి ఇతి మత్ప్రేరకస్యాభిమతం| (aiōnios )
હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે. (aiōnios )
అహం యుష్మాన్ యథార్థతరం వదామి యో జనో మయి విశ్వాసం కరోతి సోనన్తాయుః ప్రాప్నోతి| (aiōnios )
સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે હું આપીશ.’” (aiōn )
యజ్జీవనభక్ష్యం స్వర్గాదాగచ్ఛత్ సోహమేవ ఇదం భక్ష్యం యో జనో భుఙ్క్త్తే స నిత్యజీవీ భవిష్యతి| పునశ్చ జగతో జీవనార్థమహం యత్ స్వకీయపిశితం దాస్యామి తదేవ మయా వితరితం భక్ష్యమ్| (aiōn )
જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. (aiōnios )
యో మమామిషం స్వాదతి మమ సుధిరఞ్చ పివతి సోనన్తాయుః ప్రాప్నోతి తతః శేషేఽహ్ని తమహమ్ ఉత్థాపయిష్యామి| (aiōnios )
જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ તમારા પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.’” (aiōn )
యద్భక్ష్యం స్వర్గాదాగచ్ఛత్ తదిదం యన్మాన్నాం స్వాదిత్వా యుష్మాకం పితరోఽమ్రియన్త తాదృశమ్ ఇదం భక్ష్యం న భవతి ఇదం భక్ష్యం యో భక్షతి స నిత్యం జీవిష్యతి| (aiōn )
સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે. (aiōnios )
తతః శిమోన్ పితరః ప్రత్యవోచత్ హే ప్రభో కస్యాభ్యర్ణం గమిష్యామః? (aiōnios )
હવે જે દાસ છે તે સદા ઘરમાં રહેતો નથી, પણ દીકરો સદા રહે છે. (aiōn )
దాసశ్చ నిరన్తరం నివేశనే న తిష్ఠతి కిన్తు పుత్రో నిరన్తరం తిష్ఠతి| (aiōn )
હું તમને નિશ્ચે કહું છું કે, જો કોઈ મારા વચનો પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ. (aiōn )
అహం యుష్మభ్యమ్ అతీవ యథార్థం కథయామి యో నరో మదీయం వాచం మన్యతే స కదాచన నిధనం న ద్రక్ష్యతి| (aiōn )
યહૂદીઓએ તેમને કહ્યું, ‘તને દુષ્ટાત્મા વળગેલું છે, એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહિમ તેમ જ પ્રબોધકો પણ મરી ગયા છે; પણ તું કહે છે કે, જો કોઈ મારાં વચનો પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ. (aiōn )
యిహూదీయాస్తమవదన్ త్వం భూతగ్రస్త ఇతీదానీమ్ అవైష్మ| ఇబ్రాహీమ్ భవిష్యద్వాదినఞ్చ సర్వ్వే మృతాః కిన్తు త్వం భాషసే యో నరో మమ భారతీం గృహ్లాతి స జాతు నిధానాస్వాదం న లప్స్యతే| (aiōn )
સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય. (aiōn )
కోపి మనుష్యో జన్మాన్ధాయ చక్షుషీ అదదాత్ జగదారమ్భాద్ ఏతాదృశీం కథాం కోపి కదాపి నాశృణోత్| (aiōn )
હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ. (aiōn , aiōnios )
అహం తేభ్యోఽనన్తాయు ర్దదామి, తే కదాపి న నంక్ష్యన్తి కోపి మమ కరాత్ తాన్ హర్త్తుం న శక్ష్యతి| (aiōn , aiōnios )
અને જે કોઈ જીવંત વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહીં જ; તું શું એવો વિશ્વાસ રાખે છે?’” (aiōn )
యః కశ్చన చ జీవన్ మయి విశ్వసితి స కదాపి న మరిష్యతి, అస్యాం కథాయాం కిం విశ్వసిషి? (aiōn )
જે પોતાનો જીવ સાચવે છે, તે તેને ગુમાવે છે; જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને સારુ તેને બચાવી રાખશે. (aiōnios )
యో జనే నిజప్రాణాన్ ప్రియాన్ జానాతి స తాన్ హారయిష్యతి కిన్తు యే జన ఇహలోకే నిజప్రాణాన్ అప్రియాన్ జానాతి సేనన్తాయుః ప్రాప్తుం తాన్ రక్షిష్యతి| (aiōnios )
એ માટે લોકોએ તેમને ઉત્તર આપ્યો કે, ‘ખ્રિસ્ત સદા રહેશે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે; તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એમ તમે કેમ કહો છો? એ માણસનો દીકરો કોણ છે?’” (aiōn )
తదా లోకా అకథయన్ సోభిషిక్తః సర్వ్వదా తిష్ఠతీతి వ్యవస్థాగ్రన్థే శ్రుతమ్ అస్మాభిః, తర్హి మనుష్యపుత్రః ప్రోత్థాపితో భవిష్యతీతి వాక్యం కథం వదసి? మనుష్యపుత్రోయం కః? (aiōn )
તેમની આજ્ઞામાં અનંતજીવન છે, એ હું જાણું છું; તે માટે હું જે કંઈ બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ બોલું છું. (aiōnios )
తస్య సాజ్ఞా అనన్తాయురిత్యహం జానామి, అతఏవాహం యత్ కథయామి తత్ పితా యథాజ్ఞాపయత్ తథైవ కథయామ్యహమ్| (aiōnios )
પિતર તેમને કહે છે કે, ‘હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ.’ ઈસુએ તેને કહ્યું કે, ‘જો હું તને ન ધોઉં તો મારી સાથે તારે કંઈ લાગભાગ નથી.’” (aiōn )
తతః పితరః కథితవాన్ భవాన్ కదాపి మమ పాదౌ న ప్రక్షాలయిష్యతి| యీశురకథయద్ యది త్వాం న ప్రక్షాలయే తర్హి మయి తవ కోప్యంశో నాస్తి| (aiōn )
અને હું પિતાને પ્રાર્થના કરીશ અને તે તમને બીજા એક સહાયક તમારી પાસે સદા રહેવા માટે આપશે, (aiōn )
తతో మయా పితుః సమీపే ప్రార్థితే పితా నిరన్తరం యుష్మాభిః సార్ద్ధం స్థాతుమ్ ఇతరమేకం సహాయమ్ అర్థాత్ సత్యమయమ్ ఆత్మానం యుష్మాకం నికటం ప్రేషయిష్యతి| (aiōn )
કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે. (aiōnios )
త్వం యోల్లోకాన్ తస్య హస్తే సమర్పితవాన్ స యథా తేభ్యోఽనన్తాయు ర్దదాతి తదర్థం త్వం ప్రాణిమాత్రాణామ్ అధిపతిత్వభారం తస్మై దత్తవాన్| (aiōnios )
અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે. (aiōnios )
యస్త్వమ్ అద్వితీయః సత్య ఈశ్వరస్త్వయా ప్రేరితశ్చ యీశుః ఖ్రీష్ట ఏతయోరుభయోః పరిచయే ప్రాప్తేఽనన్తాయు ర్భవతి| (aiōnios )
કેમ કે તમે મારા આત્માને હાદેસમાં રહેવા દેશો નહિ, વળી તમે તમારા પવિત્રને કોહવાણ પણ જોવા દેશો નહિ. (Hadēs )
పరలోకే యతో హేతోస్త్వం మాం నైవ హి త్యక్ష్యసి| స్వకీయం పుణ్యవన్తం త్వం క్షయితుం నైవ దాస్యసి| ఏవం జీవనమార్గం త్వం మామేవ దర్శయిష్యసి| (Hadēs )
એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તનાં પુનરુત્થાન વિષે કહ્યું કે, તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, અને તેમના દેહને સડી જવા દીધો નહીં. (Hadēs )
ఇతి జ్ఞాత్వా దాయూద్ భవిష్యద్వాదీ సన్ భవిష్యత్కాలీయజ్ఞానేన ఖ్రీష్టోత్థానే కథామిమాం కథయామాస యథా తస్యాత్మా పరలోకే న త్యక్ష్యతే తస్య శరీరఞ్చ న క్షేష్యతి; (Hadēs )
ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના થવાનાં સમયો સુધી ઈસુએ સ્વર્ગમાં રહેવું જોઈએ. (aiōn )
కిన్తు జగతః సృష్టిమారభ్య ఈశ్వరో నిజపవిత్రభవిష్యద్వాదిగణోన యథా కథితవాన్ తదనుసారేణ సర్వ్వేషాం కార్య్యాణాం సిద్ధిపర్య్యన్తం తేన స్వర్గే వాసః కర్త్తవ్యః| (aiōn )
ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, ‘ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ. (aiōnios )
తతః పౌలబర్ణబ్బావక్షోభౌ కథితవన్తౌ ప్రథమం యుష్మాకం సన్నిధావీశ్వరీయకథాయాః ప్రచారణమ్ ఉచితమాసీత్ కిన్తుం తదగ్రాహ్యత్వకరణేన యూయం స్వాన్ అనన్తాయుషోఽయోగ్యాన్ దర్శయథ, ఏతత్కారణాద్ వయమ్ అన్యదేశీయలోకానాం సమీపం గచ్ఛామః| (aiōnios )
એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલાં નિર્માણ કરાયેલા હતા તેટલાંએ વિશ્વાસ કર્યો. (aiōnios )
తదా కథామీదృశీం శ్రుత్వా భిన్నదేశీయా ఆహ్లాదితాః సన్తః ప్రభోః కథాం ధన్యాం ధన్యామ్ అవదన్, యావన్తో లోకాశ్చ పరమాయుః ప్రాప్తినిమిత్తం నిరూపితా ఆసన్ తే వ్యశ్వసన్| (aiōnios )
પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.” (aiōn )
ఆ ప్రథమాద్ ఈశ్వరః స్వీయాని సర్వ్వకర్మ్మాణి జానాతి| (aiōn )
તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે. (aïdios )
ఫలతస్తస్యానన్తశక్తీశ్వరత్వాదీన్యదృశ్యాన్యపి సృష్టికాలమ్ ఆరభ్య కర్మ్మసు ప్రకాశమానాని దృశ్యన్తే తస్మాత్ తేషాం దోషప్రక్షాలనస్య పన్థా నాస్తి| (aïdios )
Romans 1:24 (రోమిణః 1:24)
(parallel missing)
ఇత్థం త ఈశ్వరస్య సత్యతాం విహాయ మృషామతమ్ ఆశ్రితవన్తః సచ్చిదానన్దం సృష్టికర్త్తారం త్యక్త్వా సృష్టవస్తునః పూజాం సేవాఞ్చ కృతవన్తః; (aiōn )
કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને સર્જનહાર જે સદાકાળ સ્તુત્ય છે. આમીન તેમને સ્થાને સૃષ્ટિની આરાધના અને સેવા કરી. (aiōn )
(parallel missing)
એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન. (aiōnios )
వస్తుతస్తు యే జనా ధైర్య్యం ధృత్వా సత్కర్మ్మ కుర్వ్వన్తో మహిమా సత్కారోఽమరత్వఞ్చైతాని మృగయన్తే తేభ్యోఽనన్తాయు ర్దాస్యతి| (aiōnios )
તેથી જેમ પાપે મૃત્યુમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણથી અનંતજીવનને અર્થે કૃપા પણ રાજ કરે. (aiōnios )
తేన మృత్యునా యద్వత్ పాపస్య రాజత్వమ్ అభవత్ తద్వద్ అస్మాకం ప్రభుయీశుఖ్రీష్టద్వారానన్తజీవనదాయిపుణ్యేనానుగ్రహస్య రాజత్వం భవతి| (aiōnios )
પણ હમણાં પાપથી મુક્ત થઈને ઈશ્વરના દાસ થયા હોવાથી તમને પવિત્રતાને અર્થે પ્રતિફળ અને અંતે અનંતજીવન મળે છે. (aiōnios )
కిన్తు సామ్ప్రతం యూయం పాపసేవాతో ముక్తాః సన్త ఈశ్వరస్య భృత్యాఽభవత తస్మాద్ యుష్మాకం పవిత్రత్వరూపం లభ్యమ్ అనన్తజీవనరూపఞ్చ ఫలమ్ ఆస్తే| (aiōnios )
કેમ કે પાપનું પરિણામ મૃત્યુ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે. (aiōnios )
యతః పాపస్య వేతనం మరణం కిన్త్వస్మాకం ప్రభుణా యీశుఖ్రీష్టేనానన్తజీవనమ్ ఈశ్వరదత్తం పారితోషికమ్ ఆస్తే| (aiōnios )
પૂર્વજો તેઓના છે અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે; તેઓ સર્વોપરી સદાકાળ સ્તુત્ય ઈશ્વર છે. આમીન. (aiōn )
తత్ కేవలం నహి కిన్తు సర్వ్వాధ్యక్షః సర్వ్వదా సచ్చిదానన్ద ఈశ్వరో యః ఖ్రీష్టః సోఽపి శారీరికసమ్బన్ధేన తేషాం వంశసమ్భవః| (aiōn )
અથવા એ કે, ‘ઊંડાણમાં કોણ ઊતરશે?” એટલે ખ્રિસ્તને મૃત્યુમાંથી સજીવન કરવાને. (Abyssos )
కో వా ప్రేతలోకమ్ అవరుహ్య ఖ్రీష్టం మృతగణమధ్యాద్ ఆనేష్యతీతి వాక్ మనసి త్వయా న గదితవ్యా| (Abyssos )
કેમ કે ઈશ્વરે બધાને આજ્ઞાભંગને આધીન ઠરાવ્યાં છે, એ સારુ કે તે બધા ઉપર દયા કરે. (eleēsē )
ఈశ్వరః సర్వ్వాన్ ప్రతి కృపాం ప్రకాశయితుం సర్వ్వాన్ అవిశ్వాసిత్వేన గణయతి| (eleēsē )
કેમ કે તેમનાંમાંથી તથા તેમના વડે, તથા તેમને અર્થે, બધું છે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન. (aiōn )
యతో వస్తుమాత్రమేవ తస్మాత్ తేన తస్మై చాభవత్ తదీయో మహిమా సర్వ్వదా ప్రకాశితో భవతు| ఇతి| (aiōn )
આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે પરિવર્તન પામો, જેથી ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે જાણી શકો. (aiōn )
అపరం యూయం సాంసారికా ఇవ మాచరత, కిన్తు స్వం స్వం స్వభావం పరావర్త్య నూతనాచారిణో భవత, తత ఈశ్వరస్య నిదేశః కీదృగ్ ఉత్తమో గ్రహణీయః సమ్పూర్ణశ్చేతి యుష్మాభిరనుభావిష్యతే| (aiōn )
હવે જે મર્મ આરંભથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવાંમાં આવ્યો છે, (aiōnios )
పూర్వ్వకాలికయుగేషు ప్రచ్ఛన్నా యా మన్త్రణాధునా ప్రకాశితా భూత్వా భవిష్యద్వాదిలిఖితగ్రన్థగణస్య ప్రమాణాద్ విశ్వాసేన గ్రహణార్థం సదాతనస్యేశ్వరస్యాజ్ఞయా సర్వ్వదేశీయలోకాన్ జ్ఞాప్యతే, (aiōnios )
Romans 16:26 (రోమిణః 16:26)
(parallel missing)
తస్యా మన్త్రణాయా జ్ఞానం లబ్ధ్వా మయా యః సుసంవాదో యీశుఖ్రీష్టమధి ప్రచార్య్యతే, తదనుసారాద్ యుష్మాన్ ధర్మ్మే సుస్థిరాన్ కర్త్తుం సమర్థో యోఽద్వితీయః (aiōnios )
તે એકલા જ્ઞાની ઈશ્વરને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન. (aiōn )
సర్వ్వజ్ఞ ఈశ్వరస్తస్య ధన్యవాదో యీశుఖ్రీష్టేన సన్తతం భూయాత్| ఇతి| (aiōn )
જ્ઞાની ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના ડહાપણને મૂર્ખતા ઠરાવી નથી? (aiōn )
జ్ఞానీ కుత్ర? శాస్త్రీ వా కుత్ర? ఇహలోకస్య విచారతత్పరో వా కుత్ర? ఇహలోకస్య జ్ఞానం కిమీశ్వరేణ మోహీకృతం నహి? (aiōn )
જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહિ; (aiōn )
వయం జ్ఞానం భాషామహే తచ్చ సిద్ధలోకై ర్జ్ఞానమివ మన్యతే, తదిహలోకస్య జ్ఞానం నహి, ఇహలోకస్య నశ్వరాణామ్ అధిపతీనాం వా జ్ఞానం నహి; (aiōn )
પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ. (aiōn )
కిన్తు కాలావస్థాయాః పూర్వ్వస్మాద్ యత్ జ్ఞానమ్ అస్మాకం విభవార్థమ్ ఈశ్వరేణ నిశ్చిత్య ప్రచ్ఛన్నం తన్నిగూఢమ్ ఈశ్వరీయజ్ఞానం ప్రభాషామహే| (aiōn )
આ જમાનાનાં અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાન ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યાં ન હોત. (aiōn )
ఇహలోకస్యాధిపతీనాం కేనాపి తత్ జ్ఞానం న లబ్ధం, లబ్ధే సతి తే ప్రభావవిశిష్టం ప్రభుం క్రుశే నాహనిష్యన్| (aiōn )
કોઈ પોતે પોતાને છેતરે નહિ. જો આ જમાનામાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની માનતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું જરૂરી છે. (aiōn )
కోపి స్వం న వఞ్చయతాం| యుష్మాకం కశ్చన చేదిహలోకస్య జ్ఞానేన జ్ఞానవానహమితి బుధ్యతే తర్హి స యత్ జ్ఞానీ భవేత్ తదర్థం మూఢో భవతు| (aiōn )
તો પ્રસાદી ખાવાથી જો મારા ભાઈને ઠોકર લાગે તો હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં કે જેથી મારા ભાઈને ઠોકર ન લાગે. (aiōn )
అతో హేతోః పిశితాశనం యది మమ భ్రాతు ర్విఘ్నస్వరూపం భవేత్ తర్హ్యహం యత్ స్వభ్రాతు ర్విఘ్నజనకో న భవేయం తదర్థం యావజ్జీవనం పిశితం న భోక్ష్యే| (aiōn )
હવે તે સર્વ તેઓના પર આવી પડ્યું તે તો આપણને સમજે તે માટે થયું; જેઓનાં પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો બોધ આપણને મળે તેને સારુ તે લખવામાં આવ્યું છે. (aiōn )
తాన్ ప్రతి యాన్యేతాని జఘటిరే తాన్యస్మాకం నిదర్శనాని జగతః శేషయుగే వర్త్తమానానామ్ అస్మాకం శిక్షార్థం లిఖితాని చ బభూవుః| (aiōn )
અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?’” (Hadēs )
మృత్యో తే కణ్టకం కుత్ర పరలోక జయః క్క తే|| (Hadēs )
જેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાનાં અજવાળાનો ઉદય તેઓ પર ન થાય. (aiōn )
యత ఈశ్వరస్య ప్రతిమూర్త్తి ర్యః ఖ్రీష్టస్తస్య తేజసః సుసంవాదస్య ప్రభా యత్ తాన్ న దీపయేత్ తదర్థమ్ ఇహ లోకస్య దేవోఽవిశ్వాసినాం జ్ఞాననయనమ్ అన్ధీకృతవాన్ ఏతస్యోదాహరణం తే భవన్తి| (aiōn )
કેમ કે અમારી થોડી અને ક્ષણિક વિપત્તિ અમારે માટે ઘણી વધારે તથા અતિશય અનંતકાળિક મહિમા ઉત્પન્ન કરે છે; (aiōnios )
క్షణమాత్రస్థాయి యదేతత్ లఘిష్ఠం దుఃఖం తద్ అతిబాహుల్యేనాస్మాకమ్ అనన్తకాలస్థాయి గరిష్ఠసుఖం సాధయతి, (aiōnios )
એટલે જે દૃશ્ય છે તે નહિ, પણ જે અદ્રશ્ય છે તે પર અમે ધ્યાન રાખીએ છીએ; કેમ કે જે દૃશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે અનંતકાળિક છે. (aiōnios )
యతో వయం ప్రత్యక్షాన్ విషయాన్ అనుద్దిశ్యాప్రత్యక్షాన్ ఉద్దిశామః| యతో హేతోః ప్రత్యక్షవిషయాః క్షణమాత్రస్థాయినః కిన్త్వప్రత్యక్షా అనన్తకాలస్థాయినః| (aiōnios )
કેમ કે અમને ખબર છે કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી શરીર નષ્ટ થઈ જાય, તો સ્વર્ગમાં ઈશ્વરે સર્જેલું, હાથોથી બાંધેલું નહિ એવું અનંતકાળનું અમારું ઘર છે. (aiōnios )
అపరమ్ అస్మాకమ్ ఏతస్మిన్ పార్థివే దూష్యరూపే వేశ్మని జీర్ణే సతీశ్వరేణ నిర్మ్మితమ్ అకరకృతమ్ అస్మాకమ్ అనన్తకాలస్థాయి వేశ్మైకం స్వర్గే విద్యత ఇతి వయం జానీమః| (aiōnios )
જેમ લખેલું છે કે, ‘તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.’” (aiōn )
ఏతస్మిన్ లిఖితమాస్తే, యథా, వ్యయతే స జనో రాయం దుర్గతేభ్యో దదాతి చ| నిత్యస్థాయీ చ తద్ధర్మ్మః (aiōn )
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સુધી સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી. (aiōn )
మయా మృషావాక్యం న కథ్యత ఇతి నిత్యం ప్రశంసనీయోఽస్మాకం ప్రభో ర్యీశుఖ్రీష్టస్య తాత ఈశ్వరో జానాతి| (aiōn )
જેમણે આપણાં પાપોને સારુ પોતાનું અર્પણ કર્યું, કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે, આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે. (aiōn )
అస్మాకం తాతేశ్వరేస్యేచ్ఛానుసారేణ వర్త్తమానాత్ కుత్సితసంసారాద్ అస్మాన్ నిస్తారయితుం యో (aiōn )
ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો. આમીન. (aiōn )
యీశురస్మాకం పాపహేతోరాత్మోత్సర్గం కృతవాన్ స సర్వ్వదా ధన్యో భూయాత్| తథాస్తు| (aiōn )
કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે. (aiōnios )
స్వశరీరార్థం యేన బీజమ్ ఉప్యతే తేన శరీరాద్ వినాశరూపం శస్యం లప్స్యతే కిన్త్వాత్మనః కృతే యేన బీజమ్ ఉప్యతే తేనాత్మతోఽనన్తజీవితరూపం శస్యం లప్స్యతే| (aiōnios )
અને સર્વ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, આધિપત્ય તથા પ્રત્યેક નામ જે કેવળ આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા. (aiōn )
అధిపతిత్వపదం శాసనపదం పరాక్రమో రాజత్వఞ్చేతినామాని యావన్తి పదానీహ లోకే పరలోకే చ విద్యన్తే తేషాం సర్వ్వేషామ్ ఊర్ద్ధ్వే స్వర్గే నిజదక్షిణపార్శ్వే తమ్ ఉపవేశితవాన్, (aiōn )
Ephesians 2:1 (ఇఫిషిణః 2:1)
(parallel missing)
పురా యూయమ్ అపరాధైః పాపైశ్చ మృతాః సన్తస్తాన్యాచరన్త ఇహలోకస్య సంసారానుసారేణాకాశరాజ్యస్యాధిపతిమ్ (aiōn )
એ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે દુષ્ટાત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં કાર્ય કરે છે, તે પ્રમાણે અગાઉ ચાલતા હતા; (aiōn )
(parallel missing)
એ સારુ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પર તેમની દયાથી તે આગામી કાળોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત બતાવે. (aiōn )
ఇత్థం స ఖ్రీష్టేన యీశునాస్మాన్ ప్రతి స్వహితైషితయా భావియుగేషు స్వకీయానుగ్రహస్యానుపమం నిధిం ప్రకాశయితుమ్ ఇచ్ఛతి| (aiōn )
અને ઈશ્વર જેમણે સર્વનું સર્જન કર્યું છે, તેમનાંમાં આરંભથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું સર્વને જણાવું. (aiōn )
కాలావస్థాతః పూర్వ్వస్మాచ్చ యో నిగూఢభావ ఈశ్వరే గుప్త ఆసీత్ తదీయనియమం సర్వ్వాన్ జ్ఞాపయామి| (aiōn )
તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન વિશ્વાસી સમુદાયદ્વારા જણાય. (aiōn )
(parallel missing)
Ephesians 3:12 (ఇఫిషిణః 3:12)
(parallel missing)
ప్రాప్తవన్తస్తమస్మాకం ప్రభుం యీశుం ఖ్రీష్టమధి స కాలావస్థాయాః పూర్వ్వం తం మనోరథం కృతవాన్| (aiōn )
તેમને ઈશ્વરને ખ્રિસ્ત ઈસુમાં તથા વિશ્વાસી સમુદાયમાં સર્વકાળ પેઢી દરપેઢી મહિમા હો. આમીન. (aiōn )
ఖ్రీష్టయీశునా సమితే ర్మధ్యే సర్వ్వేషు యుగేషు తస్య ధన్యవాదో భవతు| ఇతి| (aiōn )
કેમ કે આપણું યુદ્ધ, લોહી અને માંસ, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંનાં આ અંધકારનાં સત્તાધારીઓની સામે, સ્વર્ગીય સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો ની સામે છે. (aiōn )
యతః కేవలం రక్తమాంసాభ్యామ్ ఇతి నహి కిన్తు కర్తృత్వపరాక్రమయుక్తైస్తిమిరరాజ్యస్యేహలోకస్యాధిపతిభిః స్వర్గోద్భవై ర్దుష్టాత్మభిరేవ సార్ద్ధమ్ అస్మాభి ర్యుద్ధం క్రియతే| (aiōn )
આપણા ઈશ્વરને તથા પિતાને સદાસર્વકાળ સુધી મહિમા હો. આમીન. (aiōn )
అస్మాకం పితురీశ్వరస్య ధన్యవాదోఽనన్తకాలం యావద్ భవతు| ఆమేన్| (aiōn )
તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેમના સંતોને પ્રગટ થયો છે; (aiōn )
తత్ నిగూఢం వాక్యం పూర్వ్వయుగేషు పూర్వ్వపురుషేభ్యః ప్రచ్ఛన్నమ్ ఆసీత్ కిన్త్విదానీం తస్య పవిత్రలోకానాం సన్నిధౌ తేన ప్రాకాశ్యత| (aiōn )
પ્રભુની સમક્ષતામાંથી તથા તેમના સામર્થ્યના મહિમાથી દૂર રહેવાની અનંતકાળિક નાશની સજા તેઓ તે દિવસે પામશે (aiōnios )
తే చ ప్రభో ర్వదనాత్ పరాక్రమయుక్తవిభవాచ్చ సదాతనవినాశరూపం దణ్డం లప్స్యన్తే, (aiōnios )
હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ કર્યો અને કૃપા કરીને આપણને અનંતકાળનો દિલાસો અને સારી આશા આપ્યાં, (aiōnios )
అస్మాకం ప్రభు ర్యీశుఖ్రీష్టస్తాత ఈశ్వరశ్చార్థతో యో యుష్మాసు ప్రేమ కృతవాన్ నిత్యాఞ్చ సాన్త్వనామ్ అనుగ్రహేణోత్తమప్రత్యాశాఞ్చ యుష్మభ్యం దత్తవాన్ (aiōnios )
પણ તે કારણથી મારા પર દયા દર્શાવીને ખ્રિસ્ત ઈસુએ મારામાં પૂરી સહનશીલતા પ્રગટ કરી કે જે દ્વારા અનંતજીવનને સારું વિશ્વાસ કરનારાઓને નમુનો પ્રાપ્ત થાય. (aiōnios )
తేషాం పాపినాం మధ్యేఽహం ప్రథమ ఆసం కిన్తు యే మానవా అనన్తజీవనప్రాప్త్యర్థం తస్మిన్ విశ్వసిష్యన్తి తేషాం దృష్టాన్తే మయి ప్రథమే యీశునా ఖ్రీష్టేన స్వకీయా కృత్స్నా చిరసహిష్ణుతా యత్ ప్రకాశ్యతే తదర్థమేవాహమ్ అనుకమ్పాం ప్రాప్తవాన్| (aiōnios )
જે સનાતન યુગોના રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને અનંતકાળ માન તથા મહિમા હો. આમીન. (aiōn )
అనాదిరక్షయోఽదృశ్యో రాజా యోఽద్వితీయః సర్వ్వజ్ఞ ఈశ్వరస్తస్య గౌరవం మహిమా చానన్తకాలం యావద్ భూయాత్| ఆమేన్| (aiōn )
વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર, કે જેને માટે તું તેડાયેલો છે અને જેનાં વિષે તેં ઘણાં સાક્ષીઓની આગળ સારી કબૂલાત કરેલી છે. (aiōnios )
విశ్వాసరూపమ్ ఉత్తమయుద్ధం కురు, అనన్తజీవనమ్ ఆలమ్బస్వ యతస్తదర్థం త్వమ్ ఆహూతో ఽభవః, బహుసాక్షిణాం సమక్షఞ్చోత్తమాం ప్రతిజ్ఞాం స్వీకృతవాన్| (aiōnios )
તેમને એકલાને જ અવિનાશીપણું છે, પાસે ન જવાય એવા અજવાળામાં રહે છે, જેમને કદી કોઈ મનુષ્યોએ જોયા નથી અને જોઈ શકતા પણ નથી તેમને અનંતકાળ સન્માન તથા આધિપત્ય હો. આમીન. (aiōnios )
అమరతాయా అద్వితీయ ఆకరః, అగమ్యతేజోనివాసీ, మర్త్త్యానాం కేనాపి న దృష్టః కేనాపి న దృశ్యశ్చ| తస్య గౌరవపరాక్రమౌ సదాతనౌ భూయాస్తాం| ఆమేన్| (aiōnios )
આ જમાનાનાં દ્રવ્યવાનોને તું આગ્રહથી સૂચવ કે, તેઓ અભિમાન ન કરે, અને દ્રવ્યની અનિશ્ચિતતા પર નહિ, પણ ઈશ્વર, જે આપણા આનંદ-પ્રમોદને માટે ભરપૂરીપણાથી સઘળું આપે છે, તેમના પર આશા રાખે; (aiōn )
ఇహలోకే యే ధనినస్తే చిత్తసమున్నతిం చపలే ధనే విశ్వాసఞ్చ న కుర్వ్వతాం కిన్తు భోగార్థమ్ అస్మభ్యం ప్రచురత్వేన సర్వ్వదాతా (aiōn )
તેમણે આપણો ઉદ્ધાર કર્યો તથા પવિત્ર પસંદગીથી આપણને, આપણા કામ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે તેડ્યાં. એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી; (aiōnios )
సోఽస్మాన్ పరిత్రాణపాత్రాణి కృతవాన్ పవిత్రేణాహ్వానేనాహూతవాంశ్చ; అస్మత్కర్మ్మహేతునేతి నహి స్వీయనిరూపాణస్య ప్రసాదస్య చ కృతే తత్ కృతవాన్| స ప్రసాదః సృష్టేః పూర్వ్వకాలే ఖ్రీష్టేన యీశునాస్మభ్యమ్ అదాయి, (aiōnios )
હું પસંદ કરેલાઓને સારુ સઘળું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે તે (ઉદ્ધાર) તેઓ અનંત મહિમાસહિત પામે. (aiōnios )
ఖ్రీష్టేన యీశునా యద్ అనన్తగౌరవసహితం పరిత్రాణం జాయతే తదభిరుచితై ర్లోకైరపి యత్ లభ్యేత తదర్థమహం తేషాం నిమిత్తం సర్వ్వాణ్యేతాని సహే| (aiōnios )
દેમાસ મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે, કેમ કે તે આ જગતના જીવનને ઘણો પ્રેમ કરે છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્માતિયામાં ગયો છે. (aiōn )
యతో దీమా ఐహికసంసారమ్ ఈహమానో మాం పరిత్యజ్య థిషలనీకీం గతవాన్ తథా క్రీష్కి ర్గాలాతియాం గతవాన్ తీతశ్చ దాల్మాతియాం గతవాన్| (aiōn )
પ્રભુ મને તેઓએ કરેલી સર્વ દુષ્ટ બાબતોથી બચાવશે. તેઓ મને સ્વર્ગમાં જ્યાં તેઓ રાજ કરે છે ત્યાં સુરક્ષિત લાવશે. લોકો હંમેશા તેમની સ્તુતિ કરો. આમેન. (aiōn )
అపరం సర్వ్వస్మాద్ దుష్కర్మ్మతః ప్రభు ర్మామ్ ఉద్ధరిష్యతి నిజస్వర్గీయరాజ్యం నేతుం మాం తారయిష్యతి చ| తస్య ధన్యవాదః సదాకాలం భూయాత్| ఆమేన్| (aiōn )
Titus 1:1 (తీతః 1:1)
(parallel missing)
అనన్తజీవనస్యాశాతో జాతాయా ఈశ్వరభక్తే ర్యోగ్యస్య సత్యమతస్య యత్ తత్వజ్ఞానం యశ్చ విశ్వాస ఈశ్వరస్యాభిరుచితలోకై ర్లభ్యతే తదర్థం (aiōnios )
અનંતજીવનની આશાનું વચન, જે કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે આરંભથી આપ્યું, તેની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા તથા ભક્તિભાવ મુજબના સત્યના ડહાપણને અર્થે, હું પ્રેરિત થયો છું. (aiōnios )
(parallel missing)
તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ત્યાગ કરીને વર્તમાન જમાનામાં આત્મસંયમી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું; (aiōn )
స చాస్మాన్ ఇదం శిక్ష్యతి యద్ వయమ్ అధర్మ్మం సాంసారికాభిలాషాంశ్చానఙ్గీకృత్య వినీతత్వేన న్యాయేనేశ్వరభక్త్యా చేహలోకే ఆయు ర్యాపయామః, (aiōn )
જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ. (aiōnios )
ఇత్థం వయం తస్యానుగ్రహేణ సపుణ్యీభూయ ప్రత్యాశయానన్తజీవనస్యాధికారిణో జాతాః| (aiōnios )
કેમ કે તે સદા તારી પાસે રહે, તે માટે જ કદાચ થોડીવાર સુધી તારાથી દૂર થયો હશે, (aiōnios )
కో జానాతి క్షణకాలార్థం త్వత్తస్తస్య విచ్ఛేదోఽభవద్ ఏతస్యాయమ్ అభిప్రాయో యత్ త్వమ్ అనన్తకాలార్థం తం లప్స్యసే (aiōnios )
તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે. (aiōn )
స ఏతస్మిన్ శేషకాలే నిజపుత్రేణాస్మభ్యం కథితవాన్| స తం పుత్రం సర్వ్వాధికారిణం కృతవాన్ తేనైవ చ సర్వ్వజగన్తి సృష్టవాన్| (aiōn )
પણ પુત્ર વિષે તે કહે છે, ‘ઓ ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે. (aiōn )
కిన్తు పుత్రముద్దిశ్య తేనోక్తం, యథా, "హే ఈశ్వర సదా స్థాయి తవ సింహాసనం భవేత్| యాథార్థ్యస్య భవేద్దణ్డో రాజదణ్డస్త్వదీయకః| (aiōn )
વળી તે પ્રમાણે પણ બીજી જગ્યાએ પણ તે કહે છે કે, ‘મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે, ‘તમે સનાતન યાજક છો.’” (aiōn )
తద్వద్ అన్యగీతేఽపీదముక్తం, త్వం మల్కీషేదకః శ్రేణ్యాం యాజకోఽసి సదాతనః| (aiōn )
અને પરિપૂર્ણ થઈને પોતાની આજ્ઞાનું પાલન કરનારા સઘળાંને માટે અનંત ઉદ્ધારનું કારણ બન્યા. (aiōnios )
ఇత్థం సిద్ధీభూయ నిజాజ్ఞాగ్రాహిణాం సర్వ్వేషామ్ అనన్తపరిత్రాణస్య కారణస్వరూపో ఽభవత్| (aiōnios )
બાપ્તિસ્મા સંબંધીના ઉપદેશનો, હાથ મૂકવાનો, મૃત્યુ પામેલાંઓના પુનરુત્થાનનો અને અનંતકાળના ન્યાયચુકાદાનો પાયો ફરીથી ન નાખીએ. (aiōnios )
అనన్తకాలస్థాయివిచారాజ్ఞా చైతైః పునర్భిత్తిమూలం న స్థాపయన్తః ఖ్రీష్టవిషయకం ప్రథమోపదేశం పశ్చాత్కృత్య సిద్ధిం యావద్ అగ్రసరా భవామ| (aiōnios )
જેઓએ ઈશ્વરનું સારું વચન તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો, (aiōn )
ఈశ్వరస్య సువాక్యం భావికాలస్య శక్తిఞ్చాస్వదితవన్తశ్చ తే భ్రష్ట్వా యది (aiōn )
ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે તે સદાને માટે પ્રમુખ યાજક થયા છે. (aiōn )
తత్రైవాస్మాకమ్ అగ్రసరో యీశుః ప్రవిశ్య మల్కీషేదకః శ్రేణ్యాం నిత్యస్థాయీ యాజకోఽభవత్| (aiōn )
કેમ કે એવી સાક્ષી આપવામાં આવેલી છે કે, મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે ‘તમે સનાતન યાજક છો.’” (aiōn )
యత ఈశ్వర ఇదం సాక్ష్యం దత్తవాన్, యథా, "త్వం మక్లీషేదకః శ్రేణ్యాం యాజకోఽసి సదాతనః| " (aiōn )
પણ આ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું કે, ‘પ્રભુએ સમ ખાધા, અને તે પસ્તાવો કરનાર નથી, કે તું સનાતન યાજક છે, આવી રીતે તે તેમનાંથી યાજક થયા.’” (aiōn )
(parallel missing)
Hebrews 7:22 (ఇబ్రిణః 7:22)
(parallel missing)
"పరమేశ ఇదం శేపే న చ తస్మాన్నివర్త్స్యతే| త్వం మల్కీషేదకః శ్రేణ్యాం యాజకోఽసి సదాతనః| " (aiōn )
પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજકપદ અવિકારી છે. (aiōn )
కిన్త్వసావనన్తకాలం యావత్ తిష్ఠతి తస్మాత్ తస్య యాజకత్వం న పరివర్త్తనీయం| (aiōn )
કેમ કે નિયમશાસ્ત્ર નબળા માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે; પણ નિયમશાસ્ત્ર પછી જે સમનું વચન છે તે તો સદાને માટે સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે. (aiōn )
యతో వ్యవస్థయా యే మహాయాజకా నిరూప్యన్తే తే దౌర్బ్బల్యయుక్తా మానవాః కిన్తు వ్యవస్థాతః పరం శపథయుక్తేన వాక్యేన యో మహాయాజకో నిరూపితః సో ఽనన్తకాలార్థం సిద్ధః పుత్ర ఏవ| (aiōn )
બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા. (aiōnios )
ఛాగానాం గోవత్సానాం వా రుధిరమ్ అనాదాయ స్వీయరుధిరమ్ ఆదాయైకకృత్వ ఏవ మహాపవిత్రస్థానం ప్రవిశ్యానన్తకాలికాం ముక్తిం ప్రాప్తవాన్| (aiōnios )
તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારાં અંતઃકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતાં કેટલું વિશેષ શુદ્ધ કરશે? (aiōnios )
తర్హి కిం మన్యధ్వే యః సదాతనేనాత్మనా నిష్కలఙ్కబలిమివ స్వమేవేశ్వరాయ దత్తవాన్, తస్య ఖ్రీష్టస్య రుధిరేణ యుష్మాకం మనాంస్యమరేశ్వరస్య సేవాయై కిం మృత్యుజనకేభ్యః కర్మ్మభ్యో న పవిత్రీకారిష్యన్తే? (aiōnios )
માટે પહેલા કરારના સમયે જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતાં, તેના ઉદ્ધારને માટે પોતે બલિદાન આપે મરણ આપે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન પ્રાપ્ત થાય માટે તે નવા કરારના મધ્યસ્થ છે. (aiōnios )
స నూతననియమస్య మధ్యస్థోఽభవత్ తస్యాభిప్రాయోఽయం యత్ ప్రథమనియమలఙ్ఘనరూపపాపేభ్యో మృత్యునా ముక్తౌ జాతాయామ్ ఆహూతలోకా అనన్తకాలీయసమ్పదః ప్రతిజ్ఞాఫలం లభేరన్| (aiōnios )
કેમ કે જો એમ હોત, તો સૃષ્ટિના આરંભથી ઘણી વખત તેમને દુઃખ સહન કરવાની જરૂરિયાત ઊભી થાત; પણ હવે છેલ્લાં સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તેઓ એક જ વખત પ્રગટ થયા. (aiōn )
కర్త్తవ్యే సతి జగతః సృష్టికాలమారభ్య బహువారం తస్య మృత్యుభోగ ఆవశ్యకోఽభవత్; కిన్త్విదానీం స ఆత్మోత్సర్గేణ పాపనాశార్థమ్ ఏకకృత్వో జగతః శేషకాలే ప్రచకాశే| (aiōn )
વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે, ‘ઈશ્વરના શબ્દથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે અને જે દ્રશ્ય છે, તે દ્રશ્ય વસ્તુઓથી ઉત્પન્ન થયાં નથી. (aiōn )
అపరమ్ ఈశ్వరస్య వాక్యేన జగన్త్యసృజ్యన్త, దృష్టవస్తూని చ ప్రత్యక్షవస్తుభ్యో నోదపద్యన్తైతద్ వయం విశ్వాసేన బుధ్యామహే| (aiōn )
ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે. (aiōn )
యీశుః ఖ్రీష్టః శ్వోఽద్య సదా చ స ఏవాస్తే| (aiōn )
હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં, (aiōnios )
అనన్తనియమస్య రుధిరేణ విశిష్టో మహాన్ మేషపాలకో యేన మృతగణమధ్యాత్ పునరానాయి స శాన్తిదాయక ఈశ్వరో (aiōnios )
તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે, તમે તેમની ઇચ્છા પ્રમાણે જ બધું કરો. અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે, તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ કરાવે; તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન. (aiōn )
నిజాభిమతసాధనాయ సర్వ్వస్మిన్ సత్కర్మ్మణి యుష్మాన్ సిద్ధాన్ కరోతు, తస్య దృష్టౌ చ యద్యత్ తుష్టిజనకం తదేవ యుష్మాకం మధ్యే యీశునా ఖ్రీష్టేన సాధయతు| తస్మై మహిమా సర్వ్వదా భూయాత్| ఆమేన్| (aiōn )
જીભ તો અગ્નિ છે; જગતના અન્યાયથી ભરેલી છે; આપણા અંગોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને અશુદ્ધ કરે છે, તે સંપૂર્ણ જીવનને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે. (Geenna )
రసనాపి భవేద్ వహ్నిరధర్మ్మరూపపిష్టపే| అస్మదఙ్గేషు రసనా తాదృశం సన్తిష్ఠతి సా కృత్స్నం దేహం కలఙ్కయతి సృష్టిరథస్య చక్రం ప్రజ్వలయతి నరకానలేన జ్వలతి చ| (Geenna )
કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે. (aiōn )
యస్మాద్ యూయం క్షయణీయవీర్య్యాత్ నహి కిన్త్వక్షయణీయవీర్య్యాద్ ఈశ్వరస్య జీవనదాయకేన నిత్యస్థాయినా వాక్యేన పునర్జన్మ గృహీతవన్తః| (aiōn )
પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે. (aiōn )
కిన్తు వాక్యం పరేశస్యానన్తకాలం వితిష్ఠతే| తదేవ చ వాక్యం సుసంవాదేన యుష్మాకమ్ అన్తికే ప్రకాశితం| (aiōn )
જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન. (aiōn )
యో వాక్యం కథయతి స ఈశ్వరస్య వాక్యమివ కథయతు యశ్చ పరమ్ ఉపకరోతి స ఈశ్వరదత్తసామర్థ్యాదివోపకరోతు| సర్వ్వవిషయే యీశుఖ్రీష్టేనేశ్వరస్య గౌరవం ప్రకాశ్యతాం తస్యైవ గౌరవం పరాక్రమశ్చ సర్వ్వదా భూయాత్| ఆమేన| (aiōn )
સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના અનંતકાળના મહિમાને સારુ બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. (aiōnios )
క్షణికదుఃఖభోగాత్ పరమ్ అస్మభ్యం ఖ్రీష్టేన యీశునా స్వకీయానన్తగౌరవదానార్థం యోఽస్మాన్ ఆహూతవాన్ స సర్వ్వానుగ్రాహీశ్వరః స్వయం యుష్మాన్ సిద్ధాన్ స్థిరాన్ సబలాన్ నిశ్చలాంశ్చ కరోతు| (aiōnios )
તેમને સદાસર્વકાળ સત્તા હોજો, આમીન. (aiōn )
తస్య గౌరవం పరాక్రమశ్చానన్తకాలం యావద్ భూయాత్| ఆమేన్| (aiōn )
કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં અનંતકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો. (aiōnios )
యతో ఽనేన ప్రకారేణాస్మాకం ప్రభోస్త్రాతృ ర్యీశుఖ్రీష్టస్యానన్తరాజ్యస్య ప్రవేశేన యూయం సుకలేన యోజయిష్యధ్వే| (aiōnios )
કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચુકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા; (Tartaroō )
ఈశ్వరః కృతపాపాన్ దూతాన్ న క్షమిత్వా తిమిరశృఙ్ఖలైః పాతాలే రుద్ధ్వా విచారార్థం సమర్పితవాన్| (Tartaroō )
પણ આપણા પ્રભુ તથા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામો; તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન. (aiōn )
కిన్త్వస్మాకం ప్రభోస్త్రాతు ర్యీశుఖ్రీష్టస్యానుగ్రహే జ్ఞానే చ వర్ద్ధధ్వం| తస్య గౌరవమ్ ఇదానీం సదాకాలఞ్చ భూయాత్| ఆమేన్| (aiōn )
તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, તે અનંતજીવન જે પિતાની પાસે હતું અને અમને દર્શિત થયું, તે તમને કહી બતાવીએ છીએ. (aiōnios )
స జీవనస్వరూపః ప్రకాశత వయఞ్చ తం దృష్టవన్తస్తమధి సాక్ష్యం దద్మశ్చ, యశ్చ పితుః సన్నిధావవర్త్తతాస్మాకం సమీపే ప్రకాశత చ తమ్ అనన్తజీవనస్వరూపం వయం యుష్మాన్ జ్ఞాపయామః| (aiōnios )
જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે. (aiōn )
సంసారస్తదీయాభిలాషశ్చ వ్యత్యేతి కిన్తు య ఈశ్వరస్యేష్టం కరోతి సో ఽనన్తకాలం యావత్ తిష్ఠతి| (aiōn )
જે આશાવચન તેમણે આપણને આપ્યું તે એ જ, એટલે અનંતજીવન છે. (aiōnios )
స చ ప్రతిజ్ఞయాస్మభ్యం యత్ ప్రతిజ్ఞాతవాన్ తద్ అనన్తజీవనం| (aiōnios )
દરેક જે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હત્યારો છે. અને તમે જાણો છો કે કોઈ હત્યારામાં અનંતજીવન રહેતું નથી. (aiōnios )
యః కశ్చిత్ స్వభ్రాతరం ద్వేష్టి సం నరఘాతీ కిఞ్చానన్తజీవనం నరఘాతినః కస్యాప్యన్తరే నావతిష్ఠతే తద్ యూయం జానీథ| (aiōnios )
આ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું છે અને એ જીવન તેમના પુત્ર ઈસુમાં છે. (aiōnios )
తచ్చ సాక్ష్యమిదం యద్ ఈశ్వరో ఽస్మభ్యమ్ అనన్తజీవనం దత్తవాన్ తచ్చ జీవనం తస్య పుత్రే విద్యతే| (aiōnios )
તમને અનંતજીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર, એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારાઓ ઉપર, મેં આ વાતો લખી છે. (aiōnios )
ఈశ్వరపుత్రస్య నామ్ని యుష్మాన్ ప్రత్యేతాని మయా లిఖితాని తస్యాభిప్రాయో ఽయం యద్ యూయమ్ అనన్తజీవనప్రాప్తా ఇతి జానీయాత తస్యేశ్వరపుత్రస్య నామ్ని విశ్వసేత చ| (aiōnios )
વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેને ઓળખવા સારુ તેમણે આપણને સમજણ આપી છે અને જે સત્ય છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, તેમનાંમાં આપણે છીએ; એ જ ઈશ્વર સાચા, સત્ય અને અનંતજીવન છે. (aiōnios )
అపరమ్ ఈశ్వరస్య పుత్ర ఆగతవాన్ వయఞ్చ యయా తస్య సత్యమయస్య జ్ఞానం ప్రాప్నుయామస్తాదృశీం ధియమ్ అస్మభ్యం దత్తవాన్ ఇతి జానీమస్తస్మిన్ సత్యమయే ఽర్థతస్తస్య పుత్రే యీశుఖ్రీష్టే తిష్ఠామశ్చ; స ఏవ సత్యమయ ఈశ్వరో ఽనన్తజీవనస్వరూపశ్చాస్తి| (aiōnios )
જે સત્ય આપણામાં રહે છે, તે સર્વકાળ ટકવાનું છે તેને લીધે હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું અને એકલો હું નહિ, પણ જે સઘળા સત્યને જાણે છે તેઓ પણ રાખે છે. (aiōn )
సత్యమతాద్ యుష్మాసు మమ ప్రేమాస్తి కేవలం మమ నహి కిన్తు సత్యమతజ్ఞానాం సర్వ్వేషామేవ| యతః సత్యమతమ్ అస్మాసు తిష్ఠత్యనన్తకాలం యావచ్చాస్మాసు స్థాస్యతి| (aiōn )
અને જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયચુકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે. (aïdios )
యే చ స్వర్గదూతాః స్వీయకర్తృత్వపదే న స్థిత్వా స్వవాసస్థానం పరిత్యక్తవన్తస్తాన్ స మహాదినస్య విచారార్థమ్ అన్ధకారమయే ఽధఃస్థానే సదాస్థాయిభి ర్బన్ధనైరబధ్నాత్| (aïdios )
તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, અનંતઅગ્નિ દંડ સહન કરીને ચેતવણી માટે નમૂનારૂપ જાહેર થયેલાં છે. (aiōnios )
అపరం సిదోమమ్ అమోరా తన్నికటస్థనగరాణి చైతేషాం నివాసినస్తత్సమరూపం వ్యభిచారం కృతవన్తో విషమమైథునస్య చేష్టయా విపథం గతవన్తశ్చ తస్మాత్ తాన్యపి దృష్టాన్తస్వరూపాణి భూత్వా సదాతనవహ్నినా దణ్డం భుఞ్జతే| (aiōnios )
તેઓ પોતાની બદનામીનું ફીણ કાઢનારાં, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ સુધી રાખેલો છે. (aiōn )
స్వకీయలజ్జాఫేణోద్వమకాః ప్రచణ్డాః సాముద్రతరఙ్గాః సదాకాలం యావత్ ఘోరతిమిరభాగీని భ్రమణకారీణి నక్షత్రాణి చ భవన్తి| (aiōn )
અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો. (aiōnios )
ఈశ్వరస్య ప్రేమ్నా స్వాన్ రక్షత, అనన్తజీవనాయ చాస్మాకం ప్రభో ర్యీశుఖ్రీష్టస్య కృపాం ప్రతీక్షధ్వం| (aiōnios )
એટલે આપણા ઉદ્ધારકર્તા એકલા ઈશ્વરને, મહિમા, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન. (aiōn )
యో ఽస్మాకమ్ అద్వితీయస్త్రాణకర్త్తా సర్వ్వజ్ఞ ఈశ్వరస్తస్య గౌరవం మహిమా పరాక్రమః కర్తృత్వఞ్చేదానీమ్ అనన్తకాలం యావద్ భూయాత్| ఆమేన్| (aiōn )
અને ઈશ્વર પિતાને માટે આપણને રાજ્ય તથા યાજકો બનાવ્યા, તેમનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હો; આમીન. (aiōn )
యో ఽస్మాసు ప్రీతవాన్ స్వరుధిరేణాస్మాన్ స్వపాపేభ్యః ప్రక్షాలితవాన్ తస్య పితురీశ్వరస్య యాజకాన్ కృత్వాస్మాన్ రాజవర్గే నియుక్తవాంశ్చ తస్మిన్ మహిమా పరాక్రమశ్చానన్తకాలం యావద్ వర్త్తతాం| ఆమేన్| (aiōn )
અને જે જીવંત છે તે હું છું. હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું! મરણ તથા પાતાળની ચાવીઓ મારી પાસે છે. (aiōn , Hadēs )
అహమ్ అమరస్తథాపి మృతవాన్ కిన్తు పశ్యాహమ్ అనన్తకాలం యావత్ జీవామి| ఆమేన్| మృత్యోః పరలోకస్య చ కుఞ్జికా మమ హస్తగతాః| (aiōn , Hadēs )
રાજ્યાસન પર જે બેઠેલા છે, જે સદાસર્વકાળ જીવંત છે, તેમનો મહિમા, માન તથા આભારસ્તુતિ તે પ્રાણીઓ જયારે બોલશે, (aiōn )
ఇత్థం తైః ప్రాణిభిస్తస్యానన్తజీవినః సింహాసనోపవిష్టస్య జనస్య ప్రభావే గౌరవే ధన్యవాదే చ ప్రకీర్త్తితే (aiōn )
ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને દંડવત પ્રણામ કરશે. જે સદાસર્વકાળ સુધી જીવંત છે તેમની આરાધના કરશે અને રાજ્યાસન આગળ પોતાના મુગટ ઉતારીને કહેશે કે, (aiōn )
తే చతుర్వింశతిప్రాచీనా అపి తస్య సింహాసనోపవిష్టస్యాన్తికే ప్రణినత్య తమ్ అనన్తజీవినం ప్రణమన్తి స్వీయకిరీటాంశ్చ సింహాసనస్యాన్తికే నిక్షిప్య వదన్తి, (aiōn )
વળી બધા પ્રાણીઓ જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો. (aiōn )
అపరం స్వర్గమర్త్త్యపాతాలసాగరేషు యాని విద్యన్తే తేషాం సర్వ్వేషాం సృష్టవస్తూనాం వాగియం మయా శ్రుతా, ప్రశంసాం గౌరవం శౌర్య్యమ్ ఆధిపత్యం సనాతనం| సింహసనోపవిష్టశ్చ మేషవత్సశ్చ గచ్ఛతాం| (aiōn )
મેં જોયું, તો જુઓ, આછા રંગનો એક ઘોડો; તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું; પાતાળ તેની પાછળ પાછળ ચાલતું હતું, તલવારથી, દુકાળથી, મરકીથી તથા પૃથ્વી પરનાં હિંસક પશુઓથી જગતમાંનાં ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેને આપવામાં આવ્યો. (Hadēs )
తతః పాణ్డురవర్ణ ఏకో ఽశ్వో మయా దృష్టః, తదారోహిణో నామ మృత్యురితి పరలోకశ్చ తమ్ అనుచరతి ఖఙ్గేన దుర్భిక్షేణ మహామార్య్యా వన్యపశుభిశ్చ లోకానాం బధాయ పృథివ్యాశ్చతుర్థాంశస్యాధిపత్యం తస్మా అదాయి| (Hadēs )
‘આમીન, સ્તુતિ, મહિમા, જ્ઞાન, આભાર, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો; આમીન.’” (aiōn )
తథాస్తు ధన్యవాదశ్చ తేజో జ్ఞానం ప్రశంసనం| శౌర్య్యం పరాక్రమశ్చాపి శక్తిశ్చ సర్వ్వమేవ తత్| వర్త్తతామీశ్వరేఽస్మాకం నిత్యం నిత్యం తథాస్త్వితి| (aiōn )
જયારે પાંચમા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો; તેને અનંતઊંડાણની ખાઈની ચાવી અપાઈ. (Abyssos )
తతః పరం సప్తమదూతేన తూర్య్యాం వాదితాయాం గగనాత్ పృథివ్యాం నిపతిత ఏకస్తారకో మయా దృష్టః, తస్మై రసాతలకూపస్య కుఞ్జికాదాయి| (Abyssos )
તેણે અનંતઊંડાણની ખાઈને ખોલી. તો તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો તેનાથી સૂર્ય તથા હવા અંધકારમય થઈ ગયા. (Abyssos )
తేన రసాతలకూపే ముక్తే మహాగ్నికుణ్డస్య ధూమ ఇవ ధూమస్తస్మాత్ కూపాద్ ఉద్గతః| తస్మాత్ కూపధూమాత్ సూర్య్యాకాశౌ తిమిరావృతౌ| (Abyssos )
અનંતઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે; તેનું નામ હિબ્રૂ ભાષામાં અબેદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન એટલે વિનાશક છે. (Abyssos )
తేషాం రాజా చ రసాతలస్య దూతస్తస్య నామ ఇబ్రీయభాషయా అబద్దోన్ యూనానీయభాషయా చ అపల్లుయోన్ అర్థతో వినాశక ఇతి| (Abyssos )
અને પોતે પ્રતિજ્ઞા કરી કે જેઓ સદાસર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં, પૃથ્વી તથા તેમાં અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે બધું ઉત્પન્ન કર્યું તેમના સમ ખાઈને તેણે કહ્યું કે, ‘હવે વિલંબ થશે નહિ; (aiōn )
అపరం స్వర్గాద్ యస్య రవో మయాశ్రావి స పున ర్మాం సమ్భావ్యావదత్ త్వం గత్వా సముద్రమేదిన్యోస్తిష్ఠతో దూతస్య కరాత్ తం విస్తీర్ణ క్షుద్రగ్రన్థం గృహాణ, తేన మయా దూతసమీపం గత్వా కథితం గ్రన్థో ఽసౌ దీయతాం| (aiōn )
જયારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે હિંસક પશુ અનંતઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરશે અને તેઓને જીતશે તથા તેઓને મારી નાખશે. (Abyssos )
అపరం తయోః సాక్ష్యే సమాప్తే సతి రసాతలాద్ యేనోత్థితవ్యం స పశుస్తాభ్యాం సహ యుద్ధ్వా తౌ జేష్యతి హనిష్యతి చ| (Abyssos )
પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે ‘આ દુનિયાનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદાસર્વકાળ રાજ્ય કરશે.’” (aiōn )
అనన్తరం సప్తదూతేన తూర్య్యాం వాదితాయాం స్వర్గ ఉచ్చైః స్వరైర్వాగియం కీర్త్తితా, రాజత్వం జగతో యద్యద్ రాజ్యం తదధునాభవత్| అస్మత్ప్రభోస్తదీయాభిషిక్తస్య తారకస్య చ| తేన చానన్తకాలీయం రాజత్వం ప్రకరిష్యతే|| (aiōn )
પછી મેં બીજા એક સ્વર્ગદૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ દેશ, કુળ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે અનંતકાળિક સુવાર્તા હતી; (aiōnios )
అనన్తరమ్ ఆకాశమధ్యేనోడ్డీయమానో ఽపర ఏకో దూతో మయా దృష్టః సో ఽనన్తకాలీయం సుసంవాదం ధారయతి స చ సుసంవాదః సర్వ్వజాతీయాన్ సర్వ్వవంశీయాన్ సర్వ్వభాషావాదినః సర్వ్వదేశీయాంశ్చ పృథివీనివాసినః ప్రతి తేన ఘోషితవ్యః| (aiōnios )
તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ સુધી ઉપર ચઢ્યાં કરે છે; જેઓ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લગાવે છે, તેઓને રાતદિવસ આરામ નથી. (aiōn )
తేషాం యాతనాయా ధూమో ఽనన్తకాలం యావద్ ఉద్గమిష్యతి యే చ పశుం తస్య ప్రతిమాఞ్చ పూజయన్తి తస్య నామ్నో ఽఙ్కం వా గృహ్లన్తి తే దివానిశం కఞ్చన విరామం న ప్రాప్స్యన్తి| (aiōn )
ચાર પ્રાણીઓમાંના એકે સદાસર્વકાળ જીવંત ઈશ્વરના કોપથી ભરેલાં સાત સુવર્ણ પાત્રો તે સાત સ્વર્ગદૂતોને આપ્યાં. (aiōn )
అపరం చతుర్ణాం ప్రాణినామ్ ఏకస్తేభ్యః సప్తదూతేభ్యః సప్తసువర్ణకంసాన్ అదదాత్| (aiōn )
જે હિંસક પશુ તેં જોયું, તે હતું અને નથી; અને તે અનંતઊંડાણમાં જલ્દી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પરના રહેનારાંઓ કે જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે હિંસક પશુ હતું અને નથી અને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે. (Abyssos )
త్వయా దృష్టో ఽసౌ పశురాసీత్ నేదానీం వర్త్తతే కిన్తు రసాతలాత్ తేనోదేతవ్యం వినాశశ్చ గన్తవ్యః| తతో యేషాం నామాని జగతః సృష్టికాలమ్ ఆరభ్య జీవనపుస్తకే లిఖితాని న విద్యన్తే తే పృథివీనివాసినో భూతమ్ అవర్త్తమానముపస్థాస్యన్తఞ్చ తం పశుం దృష్ట్వాశ్చర్య్యం మంస్యన్తే| (Abyssos )
તેઓએ ફરીથી કહ્યું કે, ‘હાલેલુયા, તેનો નાશનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢે છે.’” (aiōn )
పునరపి తైరిదముక్తం యథా, బ్రూత పరేశ్వరం ధన్యం యన్నిత్యం నిత్యమేవ చ| తస్యా దాహస్య ధూమో ఽసౌ దిశమూర్ద్ధ్వముదేష్యతి|| (aiōn )
હિંસક પશુ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠાં પ્રબોધકે ચમત્કારિક ચિહ્નો દેખાડીને હિંસક પશુની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિની ઉપાસના કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બન્નેને સળગતા ગંધકની સરોવરમાં, જીવતા જ ફેંકવામાં આવ્યા. (Limnē Pyr )
తతః స పశు ర్ధృతో యశ్చ మిథ్యాభవిష్యద్వక్తా తస్యాన్తికే చిత్రకర్మ్మాణి కుర్వ్వన్ తైరేవ పశ్వఙ్కధారిణస్తత్ప్రతిమాపూజకాంశ్చ భ్రమితవాన్ సో ఽపి తేన సార్ద్ధం ధృతః| తౌ చ వహ్నిగన్ధకజ్వలితహ్రదే జీవన్తౌ నిక్షిప్తౌ| (Limnē Pyr )
મેં એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો, તેની પાસે અનંતઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી. (Abyssos )
తతః పరం స్వర్గాద్ అవరోహన్ ఏకో దూతో మయా దృష్టస్తస్య కరే రమాతలస్య కుఞ్జికా మహాశృఙ్ఖలఞ్చైకం తిష్ఠతః| (Abyssos )
અને તેણે તેને અનંતઊંડાણમાં ફેંકીને તે બંધ કર્યું, અને તેને મહોર કર્યું, એ માટે કે તે હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ; ત્યાર પછી થોડીવાર સુધી તે છૂટો કરવામાં આવશે. (Abyssos )
అపరం రసాతలే తం నిక్షిప్య తదుపరి ద్వారం రుద్ధ్వా ముద్రాఙ్కితవాన్ యస్మాత్ తద్ వర్షసహస్రం యావత్ సమ్పూర్ణం న భవేత్ తావద్ భిన్నజాతీయాస్తేన పున ర్న భ్రమితవ్యాః| తతః పరమ్ అల్పకాలార్థం తస్య మోచనేన భవితవ్యం| (Abyssos )
શેતાન જે તેઓને ભમાવનાર હતો, તેને સળગતા ગંધકના સરોવરમાં, જ્યાં હિંસક પશુ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાં રાતદિવસ સદાસર્વકાળ સુધી તેઓ પીડા ભોગવશે. (aiōn , Limnē Pyr )
తేషాం భ్రమయితా చ శయతానో వహ్నిగన్ధకయో ర్హ్రదే ఽర్థతః పశు ర్మిథ్యాభవిష్యద్వాదీ చ యత్ర తిష్ఠతస్తత్రైవ నిక్షిప్తః, తత్రానన్తకాలం యావత్ తే దివానిశం యాతనాం భోక్ష్యన్తే| (aiōn , Limnē Pyr )
સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછા આપ્યાં, અને મરણે તથા પાતાળ પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછા આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. (Hadēs )
తదానీం సముద్రేణ స్వాన్తరస్థా మృతజనాః సమర్పితాః, మృత్యుపరలోకాభ్యామపి స్వాన్తరస్థా మృతజనాః సర్మిపతాః, తేషాఞ్చైకైకస్య స్వక్రియానుయాయీ విచారః కృతః| (Hadēs )
મૃત્યુ તથા પાતાળ અગ્નિની સરોવરમાં ફેંકાયાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. (Hadēs , Limnē Pyr )
అపరం మృత్యుపరలోకౌ వహ్నిహ్రదే నిక్షిప్తౌ, ఏష ఏవ ద్వితీయో మృత్యుః| (Hadēs , Limnē Pyr )
જે કોઈનું નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલું જણાયું નહિ તેને અગ્નિના સરોવરમાં ફેંકી દેવામાં આવ્યો. (Limnē Pyr )
యస్య కస్యచిత్ నామ జీవనపుస్తకే లిఖితం నావిద్యత స ఏవ తస్మిన్ వహ్నిహ్రదే న్యక్షిప్యత| (Limnē Pyr )
પણ કાયરો, અવિશ્વાસીઓ, દુર્જનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠું બોલનારાઓને, અગ્નિ તથા ગંધકથી બળનારા સરોવરમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે.” (Limnē Pyr )
కిన్తు భీతానామ్ అవిశ్వాసినాం ఘృణ్యానాం నరహన్తృణాం వేశ్యాగామినాం మోహకానాం దేవపూజకానాం సర్వ్వేషామ్ అనృతవాదినాఞ్చాంశో వహ్నిగన్ధకజ్వలితహ్రదే భవిష్యతి, ఏష ఏవ ద్వితీయో మృత్యుః| (Limnē Pyr )
ફરીથી રાત પડશે નહિ; તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે, અને તેઓ સદાસર્વકાળ રાજ્ય કરશે. (aiōn )
తదానీం రాత్రిః పున ర్న భవిష్యతి యతః ప్రభుః పరమేశ్వరస్తాన్ దీపయిష్యతి తే చానన్తకాలం యావద్ రాజత్వం కరిష్యన్తే| (aiōn )