< માથ્થી 23 >
1 ૧ ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે,
୧ଏନ୍ତେ ୟୀଶୁ ଏନ୍ ଗାଦେଲ୍ ହଡ଼କକେ ଆଡଃ ଆୟାଃ ଚେଲାକକେ କାଜିୟାଦ୍କଆଏ,
2 ૨ “શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે;
୨“ଆଇନ୍ ଇତୁକ ଆଡଃ ଫାରୁଶୀକ ମୁଶାରାଃ ଆଇନ୍ ଇତୁରାଃ ଆକ୍ତେୟାର୍ ନାମାକାଦ୍ ଇନିତୁକ ତାନ୍କ ।
3 ૩ એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.
୩ଏନା ନାଗେନ୍ତେ, ଆପେ ନେଆଁଁ ମାନାତିଙ୍ଗ୍ପେ ମେନ୍ତେକ କାଜିରେଦ ଏନ୍ ସବେନାଃ ମାନାତିଙ୍ଗ୍ପେ, ମେନ୍ଦ ଇନ୍କୁଆଃ କାମିଲେକା ଆଲ୍ପେ କାମିୟା, ଇନ୍କୁ କାଜିଦକ କାଜିୟା ମେନ୍ଦ କାକ କାମିୟାଃ ।
4 ૪ કેમ કે ભારે અને પાળવા મુશ્કેલ પડે એવા બોજા તેઓ માણસોની પીઠ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની આંગળીથી પણ તેને ખસેડવા ઇચ્છતા નથી.’
୪ଇନ୍କୁ ଆକଆଃ ଇନିତୁକେ ହଡ଼କଆଃ ତାରାନ୍ ଚେତାନ୍ରେ ହାମ୍ବାଲ୍ତେୟାଃକ ଲାଦିତାନା, ମେନ୍ଦ ଇନ୍କୁ ଏନାକେ ଆକଆଃ ମିଆଁଦ୍ ସାର୍ସାର୍ତେହ ଉଠାଅକେଦ୍ତେ ଗଅଃଇଦି ନାଙ୍ଗ୍ କାକ ଦେଙ୍ଗାଃ ।
5 ૫ લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોની પેટી પહોળી બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોરની ઝાલર વધારે છે.
୫ହଡ଼କ ଆଲେକେ ନେଲ୍ଲେକାକ ମେନ୍ତେ ଇନ୍କୁ ଆକଆଃ ସବେନ୍ କାମିକ କାମିୟାଃ । ନେଲ୍କପେ, ଇନ୍କୁଦ ଧାରାମ୍ପୁଥିରେ ଅଲାକାନ୍ତେୟାଃ ଆକଆଃ ମଲଙ୍ଗ୍କରେକ ତଲେୟା ଆଡଃ ଆକଆଃ ତୁସିଙ୍ଗ୍ ଲିଜାଃରେୟାଃ ଝାଲେର୍କେକ ଜିଲିଙ୍ଗ୍ଆଃଁ ।
6 ૬ વળી જમણવારોમાં મુખ્ય જગ્યાઓ, સભાસ્થાનોમાં મુખ્ય આસનો,
୬ଆଡଃ ଇନ୍କୁ ମାରାଙ୍ଗ୍ଜମେୟାଁଃତାଃରେ ଚେତାନ୍ ଠାୟାଦ୍ରେ ଆଡଃ ସାମାଜ୍ ଅଡ଼ାଃକରେ ଆୟାର୍ରେ ଦୁବ୍ନାଙ୍ଗ୍ ସୁକୁକଆ ।
7 ૭ તથા ચોકમાં સલામો તથા માણસો તેઓને ‘ગુરુ’ કહે, તેવું તેઓ ચાહે છે.
୭ଆଡଃ ଇନ୍କୁ ହଡ଼କତାଃଏତେ ପିଟ୍ ପିଡ଼ିକରେ ଜହାର୍ତେଲା ଆଡଃ ‘ହେ ଗୁରୁ’ ମେନ୍ତେ କାଜିୟାଲେକାକ ନେଆଁଁ ସୁକୁଆଃକ ।
8 ૮ પણ તમે પોતાને ‘ગુરુ’ ન કહેવડાવો; કેમ કે તમારો એક જ ગુરુ છે અને તમે સઘળાં ભાઈઓ છો.
୮ମେନ୍ଦ ଆପେ ‘ହେ ଗୁରୁ’ ମେନ୍ତେ ଆଲ୍ପେ ନୁତୁମଃଆ, ଚିୟାଃଚି ଆପେୟାଃ ଇତୁନିଃଦ ମିଆଁଦ୍ଗିଆଏ, ଆଡଃ ଆପେ ସବେନ୍କ ହାଗା ତାନ୍ପେ ।
9 ૯ પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમ કે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે.
୯ଆଡଃ ଅତେରେ ଜେତାଏକେ ‘ଆବା’ ମେନ୍ତେ ଆଲ୍ପେ କାଜିୟା, ଆପେୟାଃ ଆପୁଦ ମିଆଁଦ୍ଗିଆଏ ଆଡଃ ଇନିଃ ସିର୍ମାରେ ମେନାଇୟା ।
10 ૧૦ તમે પોતાને ‘શિક્ષક’ પણ ન કહેવડાવો, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારા શિક્ષક છે.
୧୦ଆଡଃ ଆପେ ହଡ଼କଆଃ ‘ଗମ୍କେ’ ମେନ୍ତେ ଆଲ୍ପେ ନୁତୁମଃଆ, ଚିୟାଃଚି ଆପେୟାଃ ଗମ୍କେଦ ମିଆଁଦ୍ଗିଆଏ, ଇନିଃ ମାସି ତାନିଃ ।
11 ૧૧ પણ તમારામાં જે મોટો છે તે તમારો ચાકર થશે.
୧୧ଆଡଃ ଆପେୟାଃ ଥାଲାରେ ସବେନ୍କଏତେ ମାରାଙ୍ଗ୍ନିଃ ଆପେୟାଃ ସୁସାର୍ନିଃ ହବାଅଃକାଏ ।
12 ૧૨ જે કોઈ પોતાને ઊંચો કરશે, તેને નીચો કરાશે; જે કોઈ પોતાને નીચો કરશે, તેને ઊંચો કરાશે.
୧୨ଆଡଃ ଜେତାଏ ଆପାନ୍କେ ମାରାଙ୍ଗ୍ୟେଁନ୍ ସାନାଙ୍ଗ୍ରେଦ ଇନିଃ ହୁଡିଙ୍ଗ୍ୟେଁନ୍କାଏ, ଆଡଃ ଜେତାଏ ଆପାନ୍କେ ହୁଡିଙ୍ଗ୍ୟେଁନ୍ନିଃ, ମାରାଙ୍ଗ୍ୟେଁନ୍କାଏ ।
13 ૧૩ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતા નથી.
୧୩“ଏ ହସଡ଼ ଆଇନ୍ ଇତୁକ ଆଡଃ ଫାରୁଶୀକ ଆପେୟାଃ ସାଜାଇ ପୁରାଃ ବରୱାନ୍ଗି ହବାଅଆଃ, ଆପେଦ ହଡ଼କଆଃ ସାମ୍ନାଙ୍ଗ୍ରେ ସିର୍ମା ରାଇଜ୍ରେୟାଃ ଦୁଆର୍ପେ ହାଣ୍ଡେଦ୍ ତାନାଃ, ଆପେଦ ଆପେଗି ଏନାରେ କାପେ ବଲତାନା ଆଡଃ ବଲ ସାନାଙ୍ଗ୍ତାନ୍କକେ କାପେ ବଲ ଇଚିକୁତାନା ।
14 ૧૪ (ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે વિધવાઓનાં ઘર ખાઈ જાઓ છો, દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે મોટી સજા ભોગવશો.)
୧୪ଏ ହସଡ଼ ଆଇନ୍ ଇତୁକ ଆଡଃ ଫାରୁଶୀକ ଆପେୟାଃ ସାଜାଇ ପୁରାଃ ବରୱାନ୍ଗି ହବାଅଆଃ, ଚିୟାଃଚି ଆପେ ବେଦାତେ ଜିଲିଙ୍ଗ୍ ଜିଲିଙ୍ଗ୍ଗି ବିନ୍ତିୟାପେ ଆଡଃ ରାଣ୍ଡିକୁଡ଼ିକଆଃ ଅଡ଼ାଃକ ଉଦେତାନାପେ, ଏନାମେନ୍ତେ ଆପେ ଆଦ୍କା ସାଜାଇପେ ନାମେୟା ।
15 ૧૫ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફર્યા કરો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો. (Geenna )
୧୫“ଏ ହସଡ଼ ଆଇନ୍ ଇତୁକ ଆଡଃ ଫାରୁଶୀକ ଆପେୟାଃ ସାଜାଇ ପୁରାଃ ବରୱାନ୍ଗି ହବାଅଆଃ, ଆପେଦ ମିଆଁଦ୍ ହଡ଼କେ ଯିହୁଦୀ ଧାରାମ୍ରେ ମେସାଇ ନାଗେନ୍ତେ ଦରେୟା ଆଡଃ ଗଟା ଅତେଦିଶୁମ୍ପେ ହନର୍ତାନା, ଆଡଃ ଚିମ୍ତାଙ୍ଗ୍ ଇନିଃ ଯିହୁଦୀ ଧାରାମ୍ରେ ମେସାୟାନ୍ରେ, ଆପେଏତେ ବାର୍ଗୁନା ଇମ୍ନାଙ୍ଗ୍ ନାରାକ୍ରେ ସାଜାଇ ନାମେ ନାଗେନ୍ତେପେ ଦେଙ୍ଗାଇତାନା । (Geenna )
16 ૧૬ ઓ અંધજનોને દોરનારાઓ, તમને અફસોસ છે; તમે કહો છો કે, ‘જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ ભક્તિસ્થાનના સોનાનાં સમ ખાય તો તેથી બંધાયેલો છે.’
୧୬“ଆନ୍ଧା ହରା ଆୟାର୍ଇଦିକ ଆପେୟାଃ ସାଜାଇ ପୁରାଃ ବରୱାନ୍ଗି ହବାଅଆଃ, ‘ଜେତାଏ ମାନ୍ଦିର୍ ଅଡ଼ାଃରେୟାଃ କିରିୟାଏରେଦ ଇନିଃ ମାନାତିଙ୍ଗ୍ ନାଗେନ୍ତେ କାଏ ତଲଃଆ ମେନ୍ଦ ଜେତାଏ ମାନ୍ଦିର୍ ଅଡ଼ାଃରେୟାଃ ସୋନାରାଃ କିରିୟା ଜମେରେଦ ଇନିଃକେ ଏନା ମାନାତିଙ୍ଗ୍ ଲାଗାତିଙ୍ଗ୍ୟାଁଃ ।’
17 ૧૭ ઓ મૂર્ખો તથા અંધજનો, વિશેષ મોટું કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું ભક્તિસ્થાન?
୧୭ଏ କା ନେଲ୍ ଦାଡ଼ିତାନ୍ ଡଣ୍ଡକ, ସୋନା ମାରାଙ୍ଗ୍ ଚି ସୋନାକେ ପାବିତାର୍କାଦ୍ ମାନ୍ଦିର୍ ଅଡ଼ାଃ ମାରାଙ୍ଗ୍ ତାନାଃ?
18 ૧૮ અને તમે કહો છો કે, ‘જો કોઈ યજ્ઞવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.’
୧୮ଆଡଃଗି ଇତୁଆଃପେ, ‘ଜେତାଏ ବେଦିରାଃ କିରିୟାଏରେଦ ଇନିଃକେ ଏନା ମାନାତିଙ୍ଗ୍ ନାଗେନ୍ତେ କା ଲାଗାତିଙ୍ଗ୍ୟାଁଃ, ମେନ୍ଦ ଜେତାଏ ଏନାରେ ରାକାବାକାନ୍ ଦାନ୍ରାଃ କିରିୟାଏରେଦ ଇନିଃକେ ଏନା ମାନାତିଙ୍ଗ୍ ଲାଗାତିଙ୍ଗ୍ୟାଁଃ ।’
19 ૧૯ ઓ અંધજનો, વિશેષ મોટું કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી યજ્ઞવેદી?
୧୯ଏ ମେଦ୍ କା ନେଲ୍ ଦାଡ଼ିତାନ୍ ହଡ଼କ ଆପେୟାଃ ସାଜାଇ ପୁରାଃ ବରୱାନ୍ଗି ହବାଅଆଃ, ଏନ୍ ଦାନ୍ ମାରାଙ୍ଗ୍ଆଁଚି ଦାନ୍କେ ପାବିତାର୍ ରିକାଏତାନ୍ ଏନ୍ ବେଦି ମାରାଙ୍ଗ୍ଆଁ, ନେ ବାରାନାଃରେ ଅକ୍ନାଃ ମାରାଙ୍ଗ୍ଆଁ?
20 ૨૦ એ માટે જે કોઈ યજ્ઞવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધું તેના પર છે તેના પણ સમ ખાય છે.
୨୦ନେଆଁଁମେନ୍ତେ ଜେତାଏ ବେଦିରେୟାଃ କିରିୟାଏରେଦ, ଇନିଃ ଏନାରେୟାଃ ଆଡଃ ଏନାରେ ରାକାବାକାନ୍ତେୟାଃ ସବେନାଃରାଃ କିରିୟାଏତାନା ।
21 ૨૧ જે કોઈ ભક્તિસ્થાનના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે રહે છે તેના પણ સમ ખાય છે.
୨୧ଜେତାଏ ମାନ୍ଦିର୍ ଅଡ଼ାଃରାଃ କିରିୟାଏରେଦ ଇନିଃ ଏନାରେୟାଃ ଆଡଃ ଏନାରେ ତାଇନଃତାନ୍ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ କିରିୟାଏତାନା ।
22 ૨૨ જે સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.
୨୨ଆଡଃ ଜେତାଏ ସିର୍ମାରେୟାଃ କିରିୟାଏରେଦ ଇନିଃ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ରାଜ୍ଗାଦିରେୟାଃ ଆଡଃ ଏନାରେ ଦୁବାକାନ୍ ପାର୍ମେଶ୍ୱାର୍ଆଃ ନୁତୁମ୍ରେ କିରିୟାଏତାନା ।
23 ૨૩ ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એની સાથે તે પણ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.
୨୩“ଏ ହସଡ଼ ଆଇନ୍ ଇତୁକ ଆଡଃ ଫାରୁଶୀକ ଆପେୟାଃ ସାଜାଇ ପୁରାଃ ବରୱାନ୍ଗି ହବାଅଆଃ, ଆପେଦ ପୁଦ୍ନା, ପାନ୍ମୁହୁରି ଆଡଃ ଜୀରାରାଃ ଗେଲ୍ ହାନାଟିଙ୍ଗ୍ ପାର୍ମେଶ୍ୱାର୍କେପେ ଏମାଇତାନା, ମେନ୍ଦ ମୁଶାରାଃ ଆନ୍ଚୁରେୟାଃ ମାରାଙ୍ଗ୍କାଜି, ନ୍ୟାୟ ବିଚାର୍, ଲିବୁଇ ଆଡଃ ପାତିୟାର୍ରଃ ଲେକାନ୍ କାଜିକେ ବାଗିୟାକାଦାପେ, ମେନ୍ଦ ଏଟାଃତେୟାଃକକେ କା ବାଗିକେଦ୍ତେ ନେ ସବେନାଃକେ ମାନାତିଙ୍ଗ୍ ଲାଗାତିଙ୍ଗ୍ୟାଁଃ ।
24 ૨૪ ઓ અંધજનોને દોરનારાઓ, તમે માખીને દૂર કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો!
୨୪ଏ କାଣାଁ ହରା ଆୟାର୍ଇଦିକ, ଆପେଦ ସିକିଣିଁକପେ ଛାନାଅତାନା ଆଡଃ ଉଁଟ୍କପେ ଉଦ୍କତାନା ।
25 ૨૫ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ તમને અફસોસ છે! કેમ કે તમે થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા ભોગવિલાસ ભરેલા છે.
୨୫“ଏ ହସଡ଼ ଆଇନ୍ ଇତୁକ ଆଡଃ ଫାରୁଶୀକ ଆପେୟାଃ ସାଜାଇ ପୁରାଃ ବରୱାନ୍ଗି ହବାଅଆଃ, ଚିୟାଃଚି ଆପେଦ ଡୁବ୍ନି ଆଡଃ ଥାଡ଼ିରାଃ ବାହାରିକପେ ଗାସାର୍ ଆବୁଙ୍ଗ୍ ତାନା । ମେନ୍ଦ ଏନାରେୟାଃ ଭିତାର୍ ହିସ୍ଙ୍ଗା ଆଡଃ ଏତ୍କାନାଃ ପେରେଜାକାନା ।
26 ૨૬ ઓ આંધળા ફરોશી, તું પહેલાં થાળી અને વાટકો અંદરથી સાફ કર કે, જેથી તે બહારથી પણ સાફ થઈ જાય.
୨୬ହେ କାଣାଁ ଫାରୁଶୀକ ସିଦାତେ ଡୁବ୍ନି ଆଡଃ ଥାଡ଼ିରାଃ ଭିତାର୍ ଆବୁଙ୍ଗ୍ଗାସାରେପେ ଏନ୍ତେ ଏନାରେୟାଃ ବାହାରିହଁ ଆବୁଙ୍ଗ୍ଗାସାରଃଆ ।
27 ૨૭ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકાં તથા દરેક અશુદ્ધિથી ભરેલી છે.
୨୭“ହେ ହସଡ଼ ଆଇନ୍ ଇତୁକ ଆଡଃ ଫାରୁଶୀକ, ଆପେୟାଃ ସାଜାଇ ପୁରାଃ ବରୱାନ୍ଗି ହବାଅଆଃ, ଆପେ ଚୁନାତେ ଜଲମାକାନ୍ କାବାର୍ ଲେକାନ୍କ ତାନ୍ପେ, ଏନା ବାହାରି ନେପେଲ୍ରେଦ ପୁରାଃ ବୁଗିନ୍ଗି ନେଲଃତାନା ମେନ୍ଦ ଏନାରେୟାଃ ଭିତାର୍ରେ ଗଜାକାନ୍କଆଃ ଜାଙ୍ଗ୍କ ଆଡଃ ସବେନାଃ କା ଫାର୍ଚିତେ ପେରେଜାକାନା ।
28 ૨૮ તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.
୨୮ନେ ଲେକାତେ ଆପେ ବାହାରି ନେପେଲ୍ରେ ହଡ଼କଆଃ ସାମ୍ନାଙ୍ଗ୍ରେ ଧାର୍ମାନ୍ଗିପେ ନେଲଆଃ ମେନ୍ଦ ମନ୍ ଭିତାର୍ରେ ବେଦାତେ ଆଡଃ ଏତ୍କାନ୍ତେ ପେରେଜାକାନା ।
29 ૨૯ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો.
୨୯“ଏ ହସଡ଼ ଆଇନ୍ ଇତୁକ ଆଡଃ ଫାରୁଶୀକ ଆପେୟାଃ ସାଜାଇ ପୁରାଃ ବରୱାନ୍ଗି ହବାଅଆଃ, ଆପେଦ ନାବୀକଆଃ ନାଗେନ୍ତେ ବୁଗିନ୍ କାବାର୍ ବାଇକେଦ୍ତେ ଧାର୍ମାନ୍କଆଃ ତପାଗାଡ଼ାରେ ନୁତୁମ୍ ଅଲାକାନ୍ ଖୁଣ୍ଟୁକେପେ ସିଙ୍ଗ୍ରାଅ ତାନା ।
30 ૩૦ તમે કહો છો કે, ‘જો અમે અમારા પૂર્વજોના સમયોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોની હત્યામાં ભાગીદાર ન થાત.’
୩୦ଆଡଃ କାଜିତାନାପେ, ‘ଆବୁ ଆବୁଆଃ ହାଡ଼ାମ୍କଆଃ ଦିପିଲିରେବୁ ତାଇନ୍କାନ୍ରେ, ଆବୁ ଇନ୍କୁ ଲେକା କାବୁ କାମିକାଦ୍ତେୟାଃ ଆଡଃ ନାବୀକଆଃ ଗନଏଃ ମାୟୋମ୍ ଲିଙ୍ଗିରେ ଇନ୍କୁଲଃ କାବୁ ମେସାକାନ୍ତେୟାଃ ।’
31 ૩૧ તેથી તમે પોતાના સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો.
୩୧ନେଆଁଁତେ ଆପେଗି ନାବୀକକେ ଗଏଃକେନ୍କଆଃ କିଲିକ ତାନ୍ପେ ମେନ୍ତେ ଆପେୟାଃ ନାଗେନ୍ତେ ଗାୱାପେ ଏମ୍ତାନା ।
32 ૩૨ તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો.
୩୨ଆପେଗି ହାଡ଼ାମ୍କଆଃ ପାପ୍ରାଃ ସସଙ୍ଗ୍ତେୟାଃ ପେରେଜେପେ ।
33 ૩૩ ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો? (Geenna )
୩୩ଏ ବିଙ୍ଗ୍କ, ଆପେ ବିଙ୍ଗ୍କଆଃ ହନ୍କ! ଆପେ ନାରାକ୍ରେୟାଃ ସାଜାଇଏତେ ଚିଲ୍କାପେ ବାଞ୍ଚାଅଃଆ? (Geenna )
34 ૩૪ તેથી જુઓ, પ્રબોધકોને, જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરેનગર તેઓની પાછળ લાગશો.
୩୪ଏନାମେନ୍ତେ ଆଇଙ୍ଗ୍ ଆପେତାଃତେ ନାବୀକ, ସେଣାଁଁନ୍କ, ଆଡଃ ଇତୁକକେ କୁଲ୍କତାନାଇଙ୍ଗ୍, ଆଡଃ ଆପେ ଇନ୍କୁଏତେ ଚିମିନ୍କକେ ଗଏଃକଆପେ ଆଡଃ କ୍ରୁଶ୍ରେପେ କିଲାକଆ ଆଡଃ ଏଟାଃକକେ ଆପେୟାଃ ସାମାଜ୍ ଅଡ଼ାଃକରେପେ ହାଁଣ୍ସାକଆ ଆଡଃ ସାହାର୍ ସାହାର୍ଏତେ ହାର୍କତାନ୍ଲଃ ସିଗିଦ୍କଆପେ ।
35 ૩૫ કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા યજ્ઞવેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે.
୩୫ଆଡଃ ନେ ଲେକାତେ ଧାର୍ମାନ୍ ହାବିଲ୍କେ ଗଏଃକିଃତାଃଏତେ ମାନ୍ଦିର୍ରେୟାଃ ପାବିତାର୍ ଠାୟାଦ୍ ଆଡଃ ଦାଣେଁରାକାବ୍ ବେଦିରାଃ ଥାଲାମାଲାରେ ଆପେ ଗଏଃକିଃ ବେର୍ଖିୟଆଃ ହନ୍ତେକଡ଼ା ଜିଖ୍ରିୟା ଜାକେଦ୍ ଆଡଃ ଅତେଦିଶୁମ୍ରେନ୍ ଧାର୍ମାନ୍ ହଡ଼କକେ ଗଏଃକେଦ୍କ ନାଗେନ୍ତେ ଆପେ ସାଜାଇପେ ନାମେୟା ।
36 ૩૬ હું તમને નિશ્ચે કહું છું કે, એ બધું આ પેઢીને શિરે આવશે.
୩୬ସାର୍ତିଗିଙ୍ଗ୍ କାଜିୟାପେତାନା, ନେ ସବେନ୍ ହଡ଼ଗଏଃକଆଃ ସାଜାଇ ନେ ଦିପିଲିରେନ୍ ହଡ଼କକେ ନାମଃଆ ।
37 ૩૭ ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!
୩୭“ହେ ଯୀରୁଶାଲେମ୍, ହେ ଯୀରୁଶାଲେମ୍, ଆମ୍ ନାବୀକକେମ୍ ଗଏଃକେଦ୍କଆ ଆଡଃ ଆମ୍ତାଃତେ କୁଲାକାନ୍କକେ ଚିଦ୍ଗିଗଏଃ କେଦ୍କଆମ୍, ଏଙ୍ଗାସିମ୍ ଆୟାଃ ହନ୍କକେ ଆପ୍ରବ୍ ଲାତାର୍ରେ ଆବ୍ରୁମ୍ ତପାକତାନ୍ଲେକା ଚିମିନ୍ସା ଆଇଙ୍ଗ୍ ଆମାଃ ହନ୍କକେ ହୁଣ୍ଡିସାନାଙ୍ଗ୍କେଦାଇଙ୍ଗ୍, ମେନ୍ଦ ଆପେ କାପେ ସାନାଙ୍ଗ୍କେଦାଃ ।
38 ૩૮ જુઓ, તમારે સારુ તમારું ઘર ઉજ્જડ કરી દીધું.
୩୮ନେଲେପେ, ଆପେୟାଃ ମାନ୍ଦିର୍ ଆପେତାଃରେ ହାଦୁଡ଼୍ନାଙ୍ଗ୍ ବାଗିୟଃତାନା ।
39 ૩૯ કેમ કે હું તમને કહું છું કે, ‘જ્યાં સુધી તમે એમ નહિ કહો કે, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહિ જ દેખશો.’”
୩୯ଚିୟାଃଚି ଆଇଙ୍ଗ୍ ଆପେକେ କାଜିୟାପେ ତାନାଇଙ୍ଗ୍, ‘ପ୍ରାଭୁଆଃ ନୁତୁମ୍ତେ ହିଜୁଃତାନ୍ନିଃକେ ପାର୍ମେଶ୍ୱାର୍ ଆଶିଷ୍ ଏମାଇକାଏ’ ମେନ୍ତେ ଆପେ ଆଉରି କାଜି ଜାକେଦ୍ ନାହାଁଃଏତେ ଆଡଃ ଆଇଙ୍ଗ୍କେ କାପେ ନେଲିୟାଁଃ ।”