< માથ્થી 16 >
1 ૧ ફરોશીઓએ તથા સદૂકીઓએ આવીને ઈસુનું પરીક્ષણ કરતાં સ્વર્ગથી કોઈ ચમત્કારિક ચિહ્ન કરી બતાવવાની માંગણી કરી.
ମେଃସୁଆ ଉଡ଼ିକ୍ଲିଗ୍ ଫାରୁଶୀ ବାରି ସାଦୁକୀଇଂ ଜିସୁକେ ପରିକ୍ୟା ଡିଙ୍ଗ୍ନେସା ମେଇଂ ଡାଗ୍ରା ପାଙ୍ଗ୍ଆର୍କେ । ମେଇଂ ଜିସୁକେ ବାସଙ୍ଗ୍ଆର୍କେ, “ଇସ୍ପର୍ ଆମେକେ ସ୍ରିବକେ ଡାଗ୍ଚେ ପାର୍ମାନ୍ ବିଃନ୍ସା ମେଁ ମୁଇଙ୍ଗ୍ କାବା ଡିଙ୍ଗ୍କ୍ନେ କାମ୍ ଡିଙ୍ଗ୍ଚେ ଆସୁଏଲେ ।”
2 ૨ પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ‘હવામાન સારું થશે, કેમ કે આકાશ લાલ છે.’”
ମାତର୍ ଜିସୁ ଉତର୍ ବିକେ “ଲମ୍ଡିଗ୍ ବେଲା ତ୍ରିଗ୍ଡ୍ୟା ଚିରା ତ୍ନାଲା ପାଗ୍ ନିମାଣ୍ଡା ଡିଙ୍ଗ୍ଏ ଡାଗ୍ଚେ ପେ ବାସଙ୍ଗ୍ ପେମ୍ୟା
3 ૩ સવારે તમે કહો છો કે, ‘આજે વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ તથા અંધરાયેલું છે.’ તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા.
ଆରି ଞ୍ଜିର୍ ତ୍ରିଗ୍ଡ୍ୟା ଚିରା ବାରି ତାଙ୍ଗ୍କିଗ୍ ତ୍ନାଲା ଣ୍ଡିଆ ପାଙ୍ଗ୍ନେ ଜାବର୍ ବା ପେମ୍ୟାଃ । ତ୍ରିଗ୍ଡ୍ୟାକେ କେଚେ ପାଗ୍ ସାମୁଆଁ ବୁଜେ ପେଡିଙ୍ଗ୍ । ମାତର୍ ଏନ୍ ଜୁଗ୍ନ୍ନିଆ ମେଃନେ ଗଟେଡିଂକେ ଆତେନ୍ ସାପା ପେ ଡିରକମ୍ ମ୍ୟାପେୟାକେ ।”
4 ૪ દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાના ચમત્કારિક ચિહ્ન વગર બીજું કોઈ ચમત્કારિક ચિહ્ન તેઓને અપાશે નહિ.” ત્યાર પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.
ଏନ୍ ଜୁଗ୍ନେ ରେମୁଆଁଇଂ ଉଡ଼ି ଦୁସ୍ଟ ବାରି ଇସ୍ପର୍କେ ସତ୍ ଆମାନେକ୍ନେ! ପେ ମୁଇଙ୍ଗ୍ କାବା ଡିଙ୍ଗ୍କ୍ନେ କାମ୍ ଆସୁଏ ନ୍ସା ବାସଙ୍ଗ୍ ପେଡିଙ୍ଗ୍? ମାତର୍ ଜୁନସ୍ନେ ଜିବନ୍ନିଆ ଗଟେଲେ କାବା ଡିଙ୍ଗ୍କ୍ନେ କାମ୍ ଆନ୍ତାର୍ଚେ ବିନ୍ ମେଃଡିଗ୍ କାବା ଡିଙ୍ଗ୍ନେ କାମ୍ ପେ ନେଙ୍ଗ୍ ଡାଗ୍ରା ପେକେ ଣ୍ଡୁ । ଦେତ୍ ବାସଙ୍ଗ୍ଚେ ଜିସୁ ଆମେଇଂକେ ଆନ୍ତାର୍ଚେ ଲାଗ୍ଡଗେ ।
5 ૫ શિષ્યો સરોવરને પેલે પાર ગયા, પરંતુ તેઓ રોટલી લેવાનું ભૂલી ગયા હતા.
ସିସ୍ଇଂ କେଣ୍ଡିଆ ଇନୁମେତା ୱେନେ ବେଲା ରୁଟି ଡୁଙ୍ଗ୍ୱିଗ୍ ନ୍ସା ଆବଃ ଲେଃଗେ ।
6 ૬ ઈસુએ તેઓને કહ્યું કે, “ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન થાઓ અને સચેત રહો.”
ଜିସୁ ଆମେଇଂକେ ବାସଙ୍ଗ୍କେ “ତରକ୍ ଲାଲାପା ଫାରୁଶୀ ବାରି ସାଦୁକୀଇଂନେ କମିର୍ ଆଡ଼ାତ୍ରା ତରକ୍ ଲାଲାପା ।”
7 ૭ ત્યારે તેઓએ પરસ્પર વિચાર કર્યો કે, “આપણે રોટલી નથી લાવ્યા માટે ઈસુ એમ કહે છે.”
ମେଇଂ ନିଜେ ନିଜେ ବିତ୍ରେ ବାଲିର୍ବାତାଚେ ବାସଙ୍ଗ୍କେ “ନେନେ ରୁଟି ଡୁଙ୍ଗ୍ ନେପାଙ୍ଗ୍ଲା ମେଁ ଏନ୍ ବାସଙ୍ଗ୍ ଡିଙ୍ଗ୍ ।”
8 ૮ ઈસુએ તેમના વિચાર જાણીને તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે પરસ્પર કેમ વિચારો છો?
ମେଇଂ ମେଃନେ ବାସଙ୍ଗ୍ଆର୍ଡିଙ୍ଗେ ମ୍ୟାଃୟାଚେ ଜିସୁ ଆମେଇଂକେ ବାସଙ୍ଗ୍କେ “ପେ ଡାଗ୍ରା ରୁଟି ଣ୍ଡୁ ଡାଗ୍ଚେ ମେଁନ୍ସା ବାସଙ୍ଗ୍ ପେଡିଙ୍ଗ୍?” ପେନେ ସତ୍ ପେମାନେକ୍ନେ ଉଡ଼ି ଇକୁଡ଼ା ।
9 ૯ શું હજી સુધી તમે નથી સમજતા? પેલા પાંચ હજાર પુરુષ માટે પાંચ રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું શું તમને સ્મરણ નથી?
ଏ ଜାକ ମେଃନେ ବୁଜେ ପେୟାକେ? ମାଲ୍ ଅଜାର୍ ରେମୁଆଁଇଂକେ ନେଙ୍ଗ୍ ମାଲିକ୍ଲିଗ୍ ରୁଟି ବାଟା ବକ୍ନେ ସାମୁଆଁ ମେଃନେ ପେନେ ମନେ ଣ୍ଡୁ? ଅଃତେନ୍ ବେଲା ଉଡ଼ିକ୍ଲିଗ୍ ଆଣ୍ଡ୍ରାନ୍ନିଆ ଆତ୍ନ ପେବଗେ?
10 ૧૦ વળી પેલા ચાર હજાર પુરુષ માટે સાત રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું પણ શું તમને સ્મરણ નથી?
ଆରି ଅଁ ଅଜାର୍ ରେମୁଆଁଇଂନେ ନ୍ସା ଗୁକ୍ଲିଗ୍ ରୁଟିନେ ସାମୁଆଁ ମନେ ଣ୍ଡୁ? ଅଃତେନ୍ ବେଲା ଉଡ଼ିକ୍ଲିଗ୍ ଆଣ୍ଡ୍ରାନ୍ନିଆ ଆତ୍ନ ପେବଗେ?
11 ૧૧ તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો એમ મેં કહ્યું હતું.”
“ନେଙ୍ଗ୍ ରୁଟିନେ ବ୍ନାଲିର୍ ବାସଙ୍ଗ୍ ନାଡିଙ୍ଗ୍ଗେ ଣ୍ଡୁ ପେ ଡିରକମ୍ ବୁଜେ ପେୟାକେ ଣ୍ଡୁ? ନେଙ୍ଗ୍ ବାସଙ୍ଗ୍ଣ୍ଡିଂ ଫାରୁଶୀ ବାରି ସାଦୁକୀଇଂନେ କମିର୍ ଆଡ଼ାତ୍ରା ତରକ୍ ଲାଲାପା ।”
12 ૧૨ ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પરંતુ ફરોશીઓના તથા સદૂકીઓના ઉપદેશ વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.
ଅଃତେନ୍ ବେଲା ସିସ୍ଇଂ ବୁଜେ ୟାଆର୍କେ ଜେ ଜିସୁ ରୁଟିନେ କମିର୍ ସାମୁଆଁ ବାସଙ୍ଗ୍ ଆବଗେ ଣ୍ଡୁ ମାତର୍ ଫାରୁଶୀ ବାରି ସାଦୁକୀଇଂନେ ସିକ୍ୟା ଆଡ଼ାତ୍ରା ତରକ୍ ଆଡିଙ୍ଗ୍ ବଗେ ।
13 ૧૩ ઈસુએ કાઈસારિયા ફિલિપ્પીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?”
କାଇସରିଆ ଫିଲିପ୍ପି ଇନି ଡାଗ୍ରା ୱେକ୍ନେ ଇଡ଼ିଙ୍ଗ୍ ଜିସୁ ସିସ୍ଇଂକେ ସାଲ୍ୟାକୁକେ “ରେମୁଆଁ ଉଙ୍ଗ୍ଡେ ଜାଣ୍ଡେ ଏନ୍ ବିସୟ୍ରେ ରେମୁଆଁ ମେଁନେ ବାସଙ୍ଗ୍ ଡିଙ୍ଗ୍?”
14 ૧૪ ત્યારે તેઓએ કહ્યું કે, “કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક એલિયા, કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંના એક.”
ମେଇଂ ଉତର୍ ବିକେ, “ଉଡ଼ିରୁଆ ବାସଙ୍ଗ୍ଡିଂକେ ମେଁ ଣ୍ଡିଆନ୍ନିଆ ଦିକ୍ୟା ବିଣ୍ଡ୍ରେ ଜହନ୍ । ବାରି ଉଡ଼ିରୁଆ ବାସଙ୍ଗ୍ଡିଂ ଏଲୀୟ ବାରି ଜା ଜା ଯିରିମିୟ ବାରି ଜା ବାବବାଦିଇଂନେ ବାନ୍ ମୁଇଂଜା ।”
15 ૧૫ ઈસુએ તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?”
ଜିସୁ ସାଲ୍ୟାକୁକେ “ନେଙ୍ଗ୍ ଜାଣ୍ଡେ ଏନ୍ ବିସୟ୍ରେ ପେ ମେଁନେ ବାସଙ୍ଗ୍ ପେଡିଙ୍ଗ୍?”
16 ૧૬ ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, “તમે ખ્રિસ્ત, જીવતા ઈશ્વરના દીકરા છો.”
ଶିମୋନ୍ ପିତର୍ ଉତର୍ ବିକେ “ନାଁ କିସ୍ଟ ମସିହ, ଜିବନ୍ ଲେଃକ୍ନେ ଇସ୍ପର୍ନେ ଉଙ୍ଗ୍ଡେ ।”
17 ૧૭ ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, “તું આશીર્વાદિત છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને એ જણાવ્યું છે.
ଜିସୁ ବାସଙ୍ଗ୍କେ “ଦନ୍ୟ ନାଁ ଯୁନସ୍ ଉଙ୍ଗ୍ଡେ ଶିମୋନ୍! ଏନ୍ ସତ୍ ନେ ମୁଃଡ଼ି ରେମୁଆଁବାନ୍ ନେବାକେ ଣ୍ଡୁ । ନେଙ୍ଗ୍ନେ କିତଂଇନିନେ ଆବା ଲେଃକ୍ନେ ନିଜେ ଏନ୍ ନା ଡାଗ୍ରା ବାସଙ୍ଗ୍ବକେ ।
18 ૧૮ હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સ્થાપીશ, તેની વિરુદ્ધ પાતાળની સત્તાનું જોર ચાલશે નહીં. (Hadēs )
ଆତେନ୍ସା ନେଙ୍ଗ୍ ଆପେକେ ବାସଙ୍ଗ୍ଣ୍ଡିଂ, ପିତର୍ନେ ଅର୍ତ ବ୍ରି । ଏନ୍ ବ୍ରି ଆଡ଼ାତ୍ରା ନେଙ୍ଗ୍ ନେଙ୍ଗ୍ନେ ପାର୍ତନା ଡିଙ୍ଗ୍ନ୍ସା ମଣ୍ଡଲି ପ୍ରତିସ୍ଟା ଡିଙ୍ଗ୍ଏ । ଦେତ୍ରକମ୍ କି ନର୍କନେ ବପୁ ଆମେକେ ଆନାସେ ଆୟା ଣ୍ଡୁ । (Hadēs )
19 ૧૯ આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે.”
ନେଙ୍ଗ୍ ଆପେକେ କିତଂନେ କୁଚିକାଡ଼ି ମ୍ବିଏ । ପେ ମଞ୍ଚ୍ପୁର୍ନେ ମେଃନେ ବନ୍ଦ୍ ପେଡିଙ୍ଗ୍ଏ କିତଂନ୍ନିଆ ଡିଗ୍ ଆତେନ୍ ବନ୍ଦ୍ ଡିଙ୍ଗ୍ଏ । ପେ ମଞ୍ଚ୍ପୁର୍ନ୍ନିଆ ମେଃନେ ଇକ୍ଚା ପେଡିଙ୍ଗ୍ଏ କିତଂନ୍ନିଆ ଡିଗ୍ ଆତେନ୍ ବାସଙ୍ଗ୍ନେ ସେନୁଗ୍ ମିଲେଏ ।”
20 ૨૦ તે ખ્રિસ્ત છે તેવું કોઈને પણ નહિ જણાવવા ઈસુએ તેના શિષ્યોને આજ્ઞા આપી.
ଜିସୁକେ କିସ୍ଟ ଡାଗ୍ଚେ ଆଜାଡିଗ୍ ଆରା ଅଁନ୍ସା ମେଁ ସିସ୍ଇଂକେ ଆଦେସ୍ ବିକେ ।
21 ૨૧ ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવાં લાગ્યા કે, તેણે યરુશાલેમમાં જવું પડશે. વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું દુઃખ સહન કરવું પડશે, માર્યો જશે અને ત્રીજે દિવસે પાછા મૃત્યુમાંથી સજીવન થશે.
ଆତେନ୍ ବେଲା ବାନ୍ ଜିସୁ ସିସ୍ଇଂକେ କୁଲାକୁଲି ବାବ୍ରେ ବାସଙ୍ଗ୍ନେ ମୁଲେକେ, “ନେଙ୍ଗ୍ ଯିରୂଶାଲମ୍ନ୍ନିଆ ୱେଚେ ଦର୍ମ ଜାଜକ୍, ଦର୍ମ ଗୁରୁ ବାରି ଦର୍ମ ନେତାଇଂ ନ୍ସା ଗୁଲେ କସ୍ଟ ମ୍ବାଏ । ଇଡ଼ିଙ୍ଗ୍ ଗୁଏ ଉଁୱେଏ, ମାତର୍ ଜିର୍ସିଦିନା ବିତ୍ରେ ବାର୍ମୁଇଂତର୍ ନେଙ୍ଗ୍ ନ୍ତଡ଼ିଆଏ ।”
22 ૨૨ પિતર તેમને એક બાજુ પર લઈ જઈને ઠપકો દેવા લાગ્યો અને કહ્યું કે, “અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે; એવું તમને કદાપિ ન થાઓ.”
ପିତର୍ ଜିସୁକେ ବିନେ ୱାଡୁଂୱେଚେ ଗୁଆରେଚେ ବାସଙ୍ଗ୍କେ, “ଇସ୍ପର୍ ଆରାଃଡିଙ୍ଗ୍ଲେ, ମାପ୍ରୁ ନାନେ ଆଡ଼ାତ୍ରା ଏନ୍ ସାପା ଅଃନା ଆଗଟେଲେ ।”
23 ૨૩ પણ તેમણે પાછળ ફરીને પિતરને કહ્યું કે, “અરે શેતાન, મારી પછવાડે જા! તું મને અડચણરૂપ છે; કેમ કે ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર તું મન લગાડે છે.”
ଜିସୁ ପ୍ଲେଗ୍ଚେ ପିତରକେ ବାସଙ୍ଗ୍କେ, “ନେଙ୍ଗ୍ନେ ବାନ୍ ସ୍ଲ ୱେଲା ସଏତାନ୍ ନେଙ୍ଗ୍ନେସା କସ୍ଟ ଆଡିଙ୍ଗେ ନାମ । ମେଃନ୍ସା ଡାଗ୍ଲା ନାନେ ଏନ୍ ଚିନ୍ତା ରେମୁଆଁଇଂନେ, ମାତର୍ ଇସ୍ପର୍ନେ ଚିନ୍ତା ଣ୍ଡୁ ।”
24 ૨૪ પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “જો કોઈ મને અનુસરવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
ଅଃତେନ୍ ବେଲା ଜିସୁ ସିସ୍ଇଂକେ ବାସଙ୍ଗ୍କେ, “ଜା ନେଙ୍ଗ୍ ଏତେ ପାଙ୍ଗ୍ନେ ଚାଏଁଏ, ଆମେକେ ଆତ୍ମା ଆନ୍ତାର୍ଚେ ନିଜେନେ କୁରୁସ୍ ଡୁଙ୍ଗ୍ନେ ପଡ଼େଏ ବାରି ନେଙ୍ଗ୍ନେ ପ୍ଲା ପାଙ୍ଗ୍ନେ ପଡ଼େଏ ।
25 ૨૫ કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.
ମେଁନ୍ସା ଡାଗ୍ଲା ଜା ନିଜେନେ ଜିବନ୍ ଆମ୍ବ୍ରନ୍ସା ଚାଏଁଏ ମେଁ ଆତେନ୍ ଆରେଏ ମାତର୍ ନେଙ୍ଗ୍ସା ଜା ନିଜେନେ ଜିବନ୍କେ ଦାନ୍ ବିଏ ମେଁ ସତେଆ ମେଁନେ ସାଆ ଡିଙ୍ଗ୍ଏ ।
26 ૨૬ કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે અને પોતાનું જીવન ગુમાવે, તો તેને શો લાભ થશે? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?
ବାରି ରେମୁଆଁ ଜଦି ସାପା ଦର୍ତନିକେ ଲାବ୍ ଡିଂଚେ ନିଜର୍ ଜିବନ୍କେ ବିଏ ତେଲା ମେଃନେ ମେଁ ଲାବ୍ ଡିଂଏ? ବାରି, ରେମୁଆଁ ମେଁ ଜିବନ୍ ବାଦୁଲ୍ ମେଁ ବିଃଏ?
27 ૨૭ કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના સ્વર્ગદૂતો સહિત આવશે, ત્યારે તે દરેકને તેમના કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે.
ରେମୁଆଁ ଉଙ୍ଗ୍ଡେ ଆବା ଇସ୍ପର୍ନେ ଏତେ ଗୌରବାନିତ ଡିଙ୍ଗ୍ଚେ କିତଂ ଦୁତ୍ଇଂ ଏତେ ବାର୍ମୁଇଂତର୍ ପାଙ୍ଗ୍ଏ । ଆତେନ୍ ବେଲା ମେଁ ସାପାରେକେ ମେଁଇଂନେ ମେଃ କାମ୍ ଡିଙ୍ଗ୍ବ ଆତେନ୍ ଇସାବ୍ରେ ପଲ୍ ମିଲେଏ ।
28 ૨૮ હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.”
ନେଙ୍ଗ୍ ଆପେକେ ସତ୍ ବାସଙ୍ଗ୍ଣ୍ଡିଂ, ରେମୁଆଁ ଉଂଡେନେ ରାଇଜନ୍ନିଆ ମାପାଂନେ ମାକେ ଜାକ ଆକ୍ଅରିଆ ତୁଆଁକ୍ନେ ରେମୁଆଁଇଂନେବାନ୍ ଉଡ଼ିରୁଆ ମେଃଡିଗ୍ ରକମ୍ ପେଗୁଏଃ ଣ୍ଡୁ ।”