< માથ્થી 12 >
1 ૧ તે વેળાએ ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યોને ભૂખ લાગી, તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા.
អនន្តរំ យីឝុ រ្វិឝ្រាមវារេ ឝ្ស្យមធ្យេន គច្ឆតិ, តទា តច្ឆិឞ្យា ពុភុក្ឞិតាះ សន្តះ ឝ្ស្យមញ្ជរីឝ្ឆត្វា ឆិត្វា ខាទិតុមារភន្ត។
2 ૨ ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું કે, “જો, વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.”
តទ៑ វិលោក្យ ផិរូឝិនោ យីឝុំ ជគទុះ, បឝ្យ វិឝ្រាមវារេ យត៑ កម៌្មាកត៌្តវ្យំ តទេវ តវ ឝិឞ្យាះ កុវ៌្វន្តិ។
3 ૩ પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જયારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી?
ស តាន៑ ប្រត្យាវទត, ទាយូទ៑ តត្សង្គិនឝ្ច ពុភុក្ឞិតាះ សន្តោ យត៑ កម៌្មាកុវ៌្វន៑ តត៑ កិំ យុឞ្មាភិ រ្នាបាឋិ?
4 ૪ તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પણ કરેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી.
យេ ទឝ៌នីយាះ បូបាះ យាជកាន៑ វិនា តស្យ តត្សង្គិមនុជានាញ្ចាភោជនីយាស្ត ឦឝ្វរាវាសំ ប្រវិឞ្ដេន តេន ភុក្តាះ។
5 ૫ અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એ નથી વાંચ્યું કે, વિશ્રામવારે ભક્તિસ્થાનમાં યાજકોએ વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે?
អន្យច្ច វិឝ្រាមវារេ មធ្យេមន្ទិរំ វិឝ្រាមវារីយំ និយមំ លង្វន្តោបិ យាជកា និទ៌ោឞា ភវន្តិ, ឝាស្ត្រមធ្យេ កិមិទមបិ យុឞ្មាភិ រ្ន បឋិតំ?
6 ૬ પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે.
យុឞ្មានហំ វទាមិ, អត្រ ស្ថានេ មន្ទិរាទបិ គរីយាន៑ ឯក អាស្តេ។
7 ૭ વળી ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત.
កិន្តុ ទយាយាំ មេ យថា ប្រីតិ រ្ន តថា យជ្ញកម៌្មណិ។ ឯតទ្វចនស្យាត៌្ហំ យទិ យុយម៑ អជ្ញាសិឞ្ដ តហ៌ិ និទ៌ោឞាន៑ ទោឞិណោ នាកាឞ៌្ដ។
8 ૮ કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.”
អន្យច្ច មនុជសុតោ វិឝ្រាមវារស្យាបិ បតិរាស្តេ។
9 ૯ ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા.
អនន្តរំ ស តត្ស្ថានាត៑ ប្រស្ថាយ តេឞាំ ភជនភវនំ ប្រវិឞ្ដវាន៑, តទានីម៑ ឯកះ ឝុឞ្កករាមយវាន៑ ឧបស្ថិតវាន៑។
10 ૧૦ ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?”
តតោ យីឝុម៑ អបវទិតុំ មានុឞាះ បប្រច្ឆុះ, វិឝ្រាមវារេ និរាមយត្វំ ករណីយំ ន វា?
11 ૧૧ ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “તમારામાં કયો માણસ એવો છે કે, જેને એક ઘેટું હોય, અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહિ કાઢે?
តេន ស ប្រត្យុវាច, វិឝ្រាមវារេ យទិ កស្យចិទ៑ អវិ រ្គត៌្តេ បតតិ, តហ៌ិ យស្តំ ឃ្ឫត្វា ន តោលយតិ, ឯតាទ្ឫឝោ មនុជោ យុឞ្មាកំ មធ្យេ ក អាស្តេ?
12 ૧૨ તો માણસ ઘેટાં કરતાં કેટલું મૂલ્યવાન છે! એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.”
អវេ រ្មានវះ កិំ នហិ ឝ្រេយាន៑? អតោ វិឝ្រាមវារេ ហិតកម៌្ម កត៌្តវ្យំ។
13 ૧૩ ત્યારે પેલા માણસને ઈસુએ કહ્યું કે, “તારો હાથ લાંબો કર.” તેણે તે લાંબો કર્યો, તરત તેનો હાથ બીજા હાથનાં જેવો સાજો થયો.
អនន្តរំ ស តំ មានវំ គទិតវាន៑, ករំ ប្រសារយ; តេន ករេ ប្រសារិតេ សោន្យករវត៑ ស្វស្ថោៜភវត៑។
14 ૧૪ ત્યારે ફરોશીઓએ નીકળીને તેમને મારી નાખવાને માટે તેમની વિરુદ્ધ મસલત કરી.
តទា ផិរូឝិនោ ពហិព៌្ហូយ កថំ តំ ហនិឞ្យាម ឥតិ កុមន្ត្រណាំ តត្ប្រាតិកូល្យេន ចក្រុះ។
15 ૧૫ પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા. ઘણાં લોકો તેમની પાછળ ગયા, અને તેમણે બધાને સાજાં કર્યા.
តតោ យីឝុស្តទ៑ វិទិត្វា ស្ថនាន្តរំ គតវាន៑; អន្យេឞុ ពហុនរេឞុ តត្បឝ្ចាទ៑ គតេឞុ តាន៑ ស និរាមយាន៑ ក្ឫត្វា ឥត្យាជ្ញាបយត៑,
16 ૧૬ તેઓને કડક આજ્ઞા આપી કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ’,
យូយំ មាំ ន បរិចាយយត។
17 ૧૭ એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,
តស្មាត៑ មម ប្រីយោ មនោនីតោ មនសស្តុឞ្ដិការកះ។ មទីយះ សេវកោ យស្តុ វិទ្យតេ តំ សមីក្ឞតាំ។ តស្យោបរិ ស្វកីយាត្មា មយា សំស្ថាបយិឞ្យតេ។ តេនាន្យទេឝជាតេឞុ វ្យវស្ថា សំប្រកាឝ្យតេ។
18 ૧૮ “જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેનાં પર મારો જીવ પ્રસન્ન છે. તેના પર હું મારો આત્મા મૂકીશ, અને તે બધી જ જાતિઓનો ન્યાયચુકાદો પ્રગટ કરશે.
កេនាបិ ន វិរោធំ ស វិវាទញ្ច ករិឞ្យតិ។ ន ច រាជបថេ តេន វចនំ ឝ្រាវយិឞ្យតេ។
19 ૧૯ તે ઝઘડો નહિ કરશે, બૂમ નહિ પાડશે; તેની વાણી રસ્તાઓમાં કોઈ નહિ સાંભળશે.
វ្យវស្ថា ចលិតា យាវត៑ នហិ តេន ករិឞ្យតេ។ តាវត៑ នលោ វិទីណ៌ោៜបិ ភំក្ឞ្យតេ នហិ តេន ច។ តថា សធូមវត៌្តិញ្ច ន ស និវ៌្វាបយិឞ្យតេ។
20 ૨૦ જ્યાં સુધી ન્યાયચુકાદાને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નહિ નાખશે, ધુમાતું શણ પણ તે નહિ હોલવશે.
ប្រត្យាឝាញ្ច ករិឞ្យន្តិ តន្នាម្និ ភិន្នទេឝជាះ។
21 ૨૧ બધા જ દેશના લોકો તેમના નામ પર આશા રાખશે.”
យាន្យេតានិ វចនានិ យិឝយិយភវិឞ្យទ្វាទិនា ប្រោក្តាន្យាសន៑, តានិ សផលាន្យភវន៑។
22 ૨૨ ત્યારે દુષ્ટાત્મા વળગેલાં કોઈ અંધ અને મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો.
អនន្តរំ លោកៃ ស្តត្សមីបម៑ អានីតោ ភូតគ្រស្តាន្ធមូកៃកមនុជស្តេន ស្វស្ថីក្ឫតះ, តតះ សោៜន្ធោ មូកោ ទ្រឞ្ដុំ វក្តុញ្ចារព្ធវាន៑។
23 ૨૩ સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “શું આ દાઉદનો દીકરો હોઈ શકે?”
អនេន សវ៌្វេ វិស្មិតាះ កថយាញ្ចក្រុះ, ឯឞះ កិំ ទាយូទះ សន្តានោ នហិ?
24 ૨૪ પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે, “દુષ્ટાત્માના સરદાર બાલઝબૂલની મદદથી જ તે દુષ્ટાત્માઓને કાઢે છે.”
កិន្តុ ផិរូឝិនស្តត៑ ឝ្រុត្វា គទិតវន្តះ, ពាល្សិពូព្នាម្នោ ភូតរាជស្យ សាហាយ្យំ វិនា នាយំ ភូតាន៑ ត្យាជយតិ។
25 ૨૫ ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, “દરેક રાજ્ય જે ભાગલા પાડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જે ભાગલા પાડે, તે સ્થિર નહિ રહેશે.
តទានីំ យីឝុស្តេឞាម៑ ឥតិ មានសំ វិជ្ញាយ តាន៑ អវទត៑ កិញ្ចន រាជ្យំ យទិ ស្វវិបក្ឞាទ៑ ភិទ្យតេ, តហ៌ិ តត៑ ឧច្ឆិទ្យតេ; យច្ច កិញ្ចន នគរំ វា គ្ឫហំ ស្វវិបក្ឞាទ៑ វិភិទ្យតេ, តត៑ ស្ថាតុំ ន ឝក្នោតិ។
26 ૨૬ જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો; તો પછી તેનું રાજ્ય શી રીતે સ્થિર રહેશે?
តទ្វត៑ ឝយតានោ យទិ ឝយតានំ ពហិះ ក្ឫត្វា ស្វវិបក្ឞាត៑ ប្ឫថក៑ ប្ឫថក៑ ភវតិ, តហ៌ិ តស្យ រាជ្យំ កេន ប្រការេណ ស្ថាស្យតិ?
27 ૨૭ જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે.
អហញ្ច យទិ ពាល្សិពូពា ភូតាន៑ ត្យាជយាមិ, តហ៌ិ យុឞ្មាកំ សន្តានាះ កេន ភូតាន៑ ត្យាជយន្តិ? តស្មាទ៑ យុឞ្មាកម៑ ឯតទ្វិចារយិតារស្ត ឯវ ភវិឞ្យន្តិ។
28 ૨૮ પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો.
កិន្តវហំ យទីឝ្វរាត្មនា ភូតាន៑ ត្យាជយាមិ, តហ៌ីឝ្វរស្យ រាជ្យំ យុឞ្មាកំ សន្និធិមាគតវត៑។
29 ૨૯ વળી બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લુટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે.
អន្យញ្ច កោបិ ពលវន្ត ជនំ ប្រថមតោ ន ពទ្វ្វា កេន ប្រការេណ តស្យ គ្ឫហំ ប្រវិឝ្យ តទ្ទ្រវ្យាទិ លោឋយិតុំ ឝក្នោតិ? កិន្តុ តត៑ ក្ឫត្វា តទីយគ្ឫស្យ ទ្រវ្យាទិ លោឋយិតុំ ឝក្នោតិ។
30 ૩૦ જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વિખેરી નાખે છે.
យះ កឝ្ចិត៑ មម ស្វបក្ឞីយោ នហិ ស វិបក្ឞីយ អាស្តេ, យឝ្ច មយា សាកំ ន សំគ្ឫហ្លាតិ, ស វិកិរតិ។
31 ૩૧ એ માટે હું તમને કહું છું કે, દરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે તે માણસને માફ નહિ કરાશે.
អតឯវ យុឞ្មានហំ វទាមិ, មនុជានាំ សវ៌្វប្រការបាបានាំ និន្ទាយាឝ្ច មឞ៌ណំ ភវិតុំ ឝក្នោតិ, កិន្តុ បវិត្រស្យាត្មនោ វិរុទ្ធនិន្ទាយា មឞ៌ណំ ភវិតុំ ន ឝក្នោតិ។
32 ૩૨ માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરાશે; આ યુગમાં પણ નહિ, અને આવનાર યુગમાં પણ નહિ. (aiōn )
យោ មនុជសុតស្យ វិរុទ្ធាំ កថាំ កថយតិ, តស្យាបរាធស្យ ក្ឞមា ភវិតុំ ឝក្នោតិ, កិន្តុ យះ កឝ្ចិត៑ បវិត្រស្យាត្មនោ វិរុទ្ធាំ កថាំ កថយតិ នេហលោកេ ន ប្រេត្យ តស្យាបរាធស្យ ក្ឞមា ភវិតុំ ឝក្នោតិ។ (aiōn )
33 ૩૩ ઝાડ સારું કરો અને તેનું ફળ સારું થશે, અથવા ઝાડ ખરાબ કરો અને તેનું ફળ ખરાબ થશે; કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે.
បាទបំ យទិ ភទ្រំ វទថ, តហ៌ិ តស្យ ផលមបិ សាធុ វក្តវ្យំ, យទិ ច បាទបំ អសាធុំ វទថ, តហ៌ិ តស្យ ផលមប្យសាធុ វក្តវ្យំ; យតះ ស្វីយស្វីយផលេន បាទបះ បរិចីយតេ។
34 ૩૪ ઓ ઝેરી સર્પોના વંશ, તમે દુષ્ટ છતાં સારી વાતો તમારાથી શી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે.
រេ ភុជគវំឝា យូយមសាធវះ សន្តះ កថំ សាធុ វាក្យំ វក្តុំ ឝក្ឞ្យថ? យស្មាទ៑ អន្តះករណស្យ បូណ៌ភាវានុសារាទ៑ វទនាទ៑ វចោ និគ៌ច្ឆតិ។
35 ૩૫ સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ખરાબ માણસ મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે.
តេន សាធុម៌ានវោៜន្តះករណរូបាត៑ សាធុភាណ្ឌាគារាត៑ សាធុ ទ្រវ្យំ និគ៌មយតិ, អសាធុម៌ានុឞស្ត្វសាធុភាណ្ឌាគារាទ៑ អសាធុវស្តូនិ និគ៌មយតិ។
36 ૩૬ વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે.
កិន្ត្វហំ យុឞ្មាន៑ វទាមិ, មនុជា យាវន្ត្យាលស្យវចាំសិ វទន្តិ, វិចារទិនេ តទុត្តរមវឝ្យំ ទាតវ្យំ,
37 ૩૭ કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે; અને તારી વાતોથી અન્યાયી ઠરાવાશે.”
យតស្ត្វំ ស្វីយវចោភិ រ្និរបរាធះ ស្វីយវចោភិឝ្ច សាបរាធោ គណិឞ្យសេ។
38 ૩૮ ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “ઓ ઉપદેશક, અમે તમારી પાસેથી ચમત્કારિક ચિહ્ન જોવા ચાહીએ છીએ.”
តទានីំ កតិបយា ឧបាធ្យាយាះ ផិរូឝិនឝ្ច ជគទុះ, ហេ គុរោ វយំ ភវត្តះ កិញ្ចន លក្ឞ្ម ទិទ្ឫក្ឞាមះ។
39 ૩૯ પણ ઈસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, “દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂના પ્રબોધકનાં ચમત્કારિક ચિહ્ન સિવાય કોઈ ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ.
តទា ស ប្រត្យុក្តវាន៑, ទុឞ្ដោ វ្យភិចារី ច វំឝោ លក្ឞ្ម ម្ឫគយតេ, កិន្តុ ភវិឞ្យទ្វាទិនោ យូនសោ លក្ឞ្ម វិហាយាន្យត៑ កិមបិ លក្ឞ្ម តេ ន ប្រទឝ៌យិឞ្យន្តេ។
40 ૪૦ કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટી માછલીના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટાળમાં રહેશે.
យតោ យូនម៑ យថា ត្រ្យហោរាត្រំ ព្ឫហន្មីនស្យ កុក្ឞាវាសីត៑, តថា មនុជបុត្រោបិ ត្រ្យហោរាត្រំ មេទិន្យា មធ្យេ ស្ថាស្យតិ។
41 ૪૧ ન્યાયકાળે નિનવેહના માણસ આ પેઢી સાથે ઊઠીને ઊભા રહેશે અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
អបរំ នីនិវីយា មានវា វិចារទិន ឯតទ្វំឝីយានាំ ប្រតិកូលម៑ ឧត្ថាយ តាន៑ ទោឞិណះ ករិឞ្យន្តិ, យស្មាត្តេ យូនស ឧបទេឝាត៑ មនាំសិ បរាវត៌្តយាញ្ចក្រិរេ, កិន្ត្វត្រ យូនសោបិ គុរុតរ ឯក អាស្តេ។
42 ૪૨ દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે; કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
បុនឝ្ច ទក្ឞិណទេឝីយា រាជ្ញី វិចារទិន ឯតទ្វំឝីយានាំ ប្រតិកូលមុត្ថាយ តាន៑ ទោឞិណះ ករិឞ្យតិ យតះ សា រាជ្ញី សុលេមនោ វិទ្យាយាះ កថាំ ឝ្រោតុំ មេទិន្យាះ សីម្ន អាគច្ឆត៑, កិន្តុ សុលេមនោបិ គុរុតរ ឯកោ ជនោៜត្រ អាស្តេ។
43 ૪૩ જયારે અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળે છે ત્યારે તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો.
អបរំ មនុជាទ៑ ពហិគ៌តោ ៜបវិត្រភូតះ ឝុឞ្កស្ថានេន គត្វា វិឝ្រាមំ គវេឞយតិ, កិន្តុ តទលភមានះ ស វក្តិ, យស្មា; និកេតនាទ៑ អាគមំ, តទេវ វេឝ្ម បកាវ្ឫត្យ យាមិ។
44 ૪૪ ત્યારે તે કહે છે કે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ;’ અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું ખાલી તથા શોભાયમાન કરેલું હોય છે.
បឝ្ចាត៑ ស តត៑ ស្ថានម៑ ឧបស្ថាយ តត៑ ឝូន្យំ មាជ៌្ជិតំ ឝោភិតញ្ច វិលោក្យ វ្រជន៑ ស្វតោបិ ទុឞ្ដតរាន៑ អន្យសប្តភូតាន៑ សង្គិនះ ករោតិ។
45 ૪૫ પછી તે જઈને પોતા કરતાં વધારે દુષ્ટ એવા સાત દુષ્ટાત્માઓને પોતાની સાથે લાવે છે, અને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે, ત્યારે તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.”
តតស្តេ តត៑ ស្ថានំ ប្រវិឝ្យ និវសន្តិ, តេន តស្យ មនុជស្យ ឝេឞទឝា បូវ៌្វទឝាតោតីវាឝុភា ភវតិ, ឯតេឞាំ ទុឞ្ដវំឝ្យានាមបិ តថៃវ ឃដិឞ្យតេ។
46 ૪૬ ઈસુ લોકોને હજુ વાત કહેતાં હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ બહાર આવીને ઊભા હતાં, અને તેમની સાથે વાત કરવા ચાહતા હતાં.
មានវេភ្យ ឯតាសាំ កថនាំ កថនកាលេ តស្យ មាតា សហជាឝ្ច តេន សាកំ កាញ្ចិត៑ កថាំ កថយិតុំ វាញ្ឆន្តោ ពហិរេវ ស្ថិតវន្តះ។
47 ૪૭ ત્યારે કોઈએ તેમને કહ્યું કે, “જુઓ, તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે, તેઓ તમારી સાથે વાત કરવા ચાહે છે.”
តតះ កឝ្ចិត៑ តស្មៃ កថិតវាន៑, បឝ្យ តវ ជននី សហជាឝ្ច ត្វយា សាកំ កាញ្ចន កថាំ កថយិតុំ កាមយមានា ពហិស្តិឞ្ឋន្តិ។
48 ૪૮ પણ પેલા કહેનારને તેમણે ઉત્તર દેતાં કહ્યું કે, “મારી મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?”
កិន្តុ ស តំ ប្រត្យវទត៑, មម កា ជននី? កេ វា មម សហជាះ?
49 ૪૯ તેમણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લંબાવીને કહ્યું કે, “જુઓ મારી મા તથા મારા ભાઈઓ!
បឝ្ចាត៑ ឝិឞ្យាន៑ ប្រតិ ករំ ប្រសាយ៌្យ កថិតវាន៑, បឝ្យ មម ជននី មម សហជាឝ្ចៃតេ;
50 ૫૦ કેમ કે મારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ, બહેન તથા મા છે.”
យះ កឝ្ចិត៑ មម ស្វគ៌ស្ថស្យ បិតុរិឞ្ដំ កម៌្ម កុរុតេ, សឯវ មម ភ្រាតា ភគិនី ជននី ច។