< માર્ક 8 >

1 તે દિવસોમાં જયારે ફરી અતિ ઘણાં લોકો હતા અને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે ઈસુ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે,
ததா³ தத்ஸமீபம்’ ப³ஹவோ லோகா ஆயாதா அதஸ்தேஷாம்’ போ⁴ஜ்யத்³ரவ்யாபா⁴வாத்³ யீஸு²​: ஸி²ஷ்யாநாஹூய ஜகா³த³, |
2 ‘લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે અને તેઓની પાસે કશું ખાવાનું નથી;
லோகநிவஹே மம க்ரு’பா ஜாயதே தே தி³நத்ரயம்’ மயா ஸார்த்³த⁴ம்’ ஸந்தி தேஷாம்’ போ⁴ஜ்யம்’ கிமபி நாஸ்தி|
3 અને જો હું તેઓને ભૂખ્યા ઘરે મોકલું તો રસ્તામાં તેઓ થાકીને પડી જશે; વળી તેઓમાંના કેટલાક તો દૂરથી આવ્યા છે.’”
தேஷாம்’ மத்⁴யே(அ)நேகே தூ³ராத்³ ஆக³தா​: , அபு⁴க்தேஷு தேஷு மயா ஸ்வக்³ரு’ஹமபி⁴ப்ரஹிதேஷு தே பதி² க்லமிஷ்யந்தி|
4 શિષ્યોએ ઈસુને જવાબ આપ્યો કે, ‘અહીં અરણ્યમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે?’”
ஸி²ஷ்யா அவாதி³ஷு​: , ஏதாவதோ லோகாந் தர்பயிதும் அத்ர ப்ரந்தரே பூபாந் ப்ராப்தும்’ கேந ஸ²க்யதே?
5 ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે?’ તેઓએ કહ્યું, ‘સાત.’”
தத​: ஸ தாந் பப்ரச்ச² யுஷ்மாகம்’ கதி பூபா​: ஸந்தி? தே(அ)கத²யந் ஸப்த|
6 ઈસુએ લોકોને જમીન પર બેસવાનો આદેશ આપ્યો; અને સાત રોટલીઓ લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી અને વહેંચવા સારુ પોતાના શિષ્યોને આપી; અને તેઓએ તે લોકોને પીરસી.
தத​: ஸ தால்லோகாந் பு⁴வி ஸமுபவேஷ்டும் ஆதி³ஸ்²ய தாந் ஸப்த பூபாந் த்⁴ரு’த்வா ஈஸ்²வரகு³ணாந் அநுகீர்த்தயாமாஸ, ப⁴ம்’க்த்வா பரிவேஷயிதும்’ ஸி²ஷ்யாந் ப்ரதி த³தௌ³, ததஸ்தே லோகேப்⁴ய​: பரிவேஷயாமாஸு​: |
7 તેઓની પાસે થોડી નાની માછલીઓ પણ હતી; અને ઈસુએ તેના પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું.
ததா² தேஷாம்’ ஸமீபே யே க்ஷுத்³ரமத்ஸ்யா ஆஸந் தாநப்யாதா³ய ஈஸ்²வரகு³ணாந் ஸம்’கீர்த்ய பரிவேஷயிதும் ஆதி³ஷ்டவாந்|
8 લોકો ખાઈને તૃપ્ત થયા; અને બાકી વધેલા ટુકડાંઓથી સાત ટોપલીઓ ભરાઈ. તે તેઓએ ઉઠાવી.
ததோ லோகா பு⁴க்த்வா த்ரு’ப்திம்’ க³தா அவஸி²ஷ்டகா²த்³யை​: பூர்ணா​: ஸப்தட³ல்லகா க்³ரு’ஹீதாஸ்²ச|
9 જમનારાં આશરે ચાર હજાર લોકો હતા; અને ઈસુએ તેઓને વિદાય કર્યાં.
ஏதே போ⁴க்தார​: ப்ராயஸ்²சது​: ஸஹஸ்ரபுருஷா ஆஸந் தத​: ஸ தாந் விஸஸர்ஜ|
10 ૧૦ તરત પોતાના શિષ્યો સાથે હોડી પર ચઢીને ઈસુ દલમાનુથાની પ્રદેશમાં આવ્યા.
அத² ஸ ஸி²ஷ்ய​: ஸஹ நாவமாருஹ்ய த³ல்மாநூதா²ஸீமாமாக³த​: |
11 ૧૧ ત્યારે ત્યાં ફરોશીઓ આવી પહોંચ્યા અને ઈસુની કસોટી કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગીને તેમની સાથે વિવાદ કરવા લાગ્યા.
தத​: பரம்’ பி²ரூஸி²ந ஆக³த்ய தேந ஸஹ விவத³மாநாஸ்தஸ்ய பரீக்ஷார்த²ம் ஆகாஸீ²யசிஹ்நம்’ த்³ரஷ்டும்’ யாசிதவந்த​: |
12 ૧૨ પોતાના આત્મામાં ઊંડો નિસાસો નાખીને ઈસુ કહે છે કે, ‘આ પેઢી ચમત્કારિક ચિહ્ન કેમ માગે છે? હું તેમને નિશ્ચે કહું છું કે, આ પેઢીને કંઈ જ ચમત્કારિક ચિહ્ન અપાશે નહિ.’”
ததா³ ஸோ(அ)ந்தர்தீ³ர்க⁴ம்’ நிஸ்²வஸ்யாகத²யத், ஏதே வித்³யமாநநரா​: குதஸ்²சிந்ஹம்’ ம்ரு’க³யந்தே? யுஷ்மாநஹம்’ யதா²ர்த²ம்’ ப்³ரவீமி லோகாநேதாந் கிமபி சிஹ்நம்’ ந த³ர்ஸ²யிஷ்யதே|
13 ૧૩ તેઓને ત્યાં જ રહેવા દઈને ઈસુ પાછા હોડીમાં બેસીને સામે કિનારે ગયા.
அத² தாந் ஹித்வா புந ர்நாவம் ஆருஹ்ய பாரமகா³த்|
14 ૧૪ તેઓ રોટલી લાવવાનું ભૂલી ગયા હતા; અને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી નહોતી.
ஏதர்ஹி ஸி²ஷ்யை​: பூபேஷு விஸ்ம்ரு’தேஷு நாவி தேஷாம்’ ஸந்நிதௌ⁴ பூப ஏகஏவ ஸ்தி²த​: |
15 ૧૫ ઈસુએ તેઓને આજ્ઞા આપીને કહ્યું કે, ‘જોજો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહેજો.’”
ததா³நீம்’ யீஸு²ஸ்தாந் ஆதி³ஷ்டவாந் பி²ரூஸி²நாம்’ ஹேரோத³ஸ்²ச கிண்வம்’ ப்ரதி ஸதர்கா​: ஸாவதா⁴நாஸ்²ச ப⁴வத|
16 ૧૬ તેઓએ અંદરોઅંદર વાતો કરીને કહ્યું કે, ‘આપણી પાસે રોટલી નથી.’”
ததஸ்தே(அ)ந்யோந்யம்’ விவேசநம்’ கர்தும் ஆரேபி⁴ரே, அஸ்மாகம்’ ஸந்நிதௌ⁴ பூபோ நாஸ்தீதி ஹேதோரித³ம்’ கத²யதி|
17 ૧૭ તે જાણીને ઈસુ તેઓને કહે છે કે, ‘તમારી પાસે રોટલી નથી તે માટે તમે કેમ વિવાદ કરો છો? હજી સુધી શું તમે જોતા કે સમજતા નથી? શું તમારાં મન કઠણ થયાં છે?
தத்³ பு³த்³வ்வா யீஸு²ஸ்தேப்⁴யோ(அ)கத²யத் யுஷ்மாகம்’ ஸ்தா²நே பூபாபா⁴வாத் குத இத்த²ம்’ விதர்கயத²? யூயம்’ கிமத்³யாபி கிமபி ந ஜாநீத²? போ³த்³து⁴ஞ்ச ந ஸ²க்நுத²? யாவத³த்³ய கிம்’ யுஷ்மாகம்’ மநாம்’ஸி கடி²நாநி ஸந்தி?
18 ૧૮ તમને આંખો હોવા છતાં શું તમે દેખતા નથી? અને કાનો છતાં, શું તમે સાંભળતાં નથી? અને શું યાદ રાખતાં નથી?
ஸத்ஸு நேத்ரேஷு கிம்’ ந பஸ்²யத²? ஸத்ஸு கர்ணேஷு கிம்’ ந ஸ்²ரு’ணுத²? ந ஸ்மரத² ச?
19 ૧૯ જયારે પાંચ હજારને સારુ પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી?’ તેઓ ઈસુને કહે છે કે, ‘બાર ટોપલીઓ.’”
யதா³ஹம்’ பஞ்சபூபாந் பஞ்சஸஹஸ்ராணாம்’ புருஷாணாம்’ மத்⁴யே ப⁴ம்’க்த்வா த³த்தவாந் ததா³நீம்’ யூயம் அவஸி²ஷ்டபூபை​: பூர்ணாந் கதி ட³ல்லகாந் க்³ரு’ஹீதவந்த​: ? தே(அ)கத²யந் த்³வாத³ஸ²ட³ல்லகாந்|
20 ૨૦ ‘જયારે ચાર હજારને સારુ સાત રોટલી પીરસી ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી? તેઓએ કહ્યું કે ‘સાત ટોપલી.’”
அபரஞ்ச யதா³ சது​: ஸஹஸ்ராணாம்’ புருஷாணாம்’ மத்⁴யே பூபாந் ப⁴ம்’க்த்வாத³தா³ம்’ ததா³ யூயம் அதிரிக்தபூபாநாம்’ கதி ட³ல்லகாந் க்³ரு’ஹீதவந்த​: ? தே கத²யாமாஸு​: ஸப்தட³ல்லகாந்|
21 ૨૧ ઈસુએ તેઓને કહ્યું ‘શું તમે હજી નથી સમજતા?’”
ததா³ ஸ கதி²தவாந் தர்ஹி யூயம் அது⁴நாபி குதோ போ³த்³வ்வும்’ ந ஸ²க்நுத²?
22 ૨૨ તે બેથસાઈદામાં આવે છે. તેઓ ઈસુની પાસે એક આંધળાને લાવે છે, અને તેને સ્પર્શવા સારુ તેમને વિનંતી કરી.
அநந்தரம்’ தஸ்மிந் பை³த்ஸைதா³நக³ரே ப்ராப்தே லோகா அந்த⁴மேகம்’ நரம்’ தத்ஸமீபமாநீய தம்’ ஸ்ப்ரஷ்டும்’ தம்’ ப்ரார்த²யாஞ்சக்ரிரே|
23 ૨૩ આંધળાનો હાથ પકડીને ઈસુ તેને ગામમાંથી બહાર લઈ ગયા અને તેની આંખોમાં થૂંકીને તથા તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું કે, ‘તને કશું દેખાય છે?’”
ததா³ தஸ்யாந்த⁴ஸ்ய கரௌ க்³ரு’ஹீத்வா நக³ராத்³ ப³ஹிர்தே³ஸ²ம்’ தம்’ நீதவாந்; தந்நேத்ரே நிஷ்டீ²வம்’ த³த்த்வா தத்³கா³த்ரே ஹஸ்தாவர்பயித்வா தம்’ பப்ரச்ச², கிமபி பஸ்²யஸி?
24 ૨૪ ઊંચું જોઈને તેણે કહ્યું કે, ‘હું માણસોને જોઉં છું; તેઓ ચાલતા વૃક્ષ જેવા દેખાય છે’.
ஸ நேத்ரே உந்மீல்ய ஜகா³த³, வ்ரு’க்ஷவத் மநுஜாந் க³ச்ச²தோ நிரீக்ஷே|
25 ૨૫ પછી ઈસુએ ફરી તેની આંખો પર હાથ મૂક્યો. ત્યારે તેણે એક નજરે જોયું, તે સાજો થયો અને સઘળું સ્પષ્ટ રીતે જોતો થયો.
ததோ யீஸு²​: புநஸ்தஸ்ய நயநயோ ர்ஹஸ்தாவர்பயித்வா தஸ்ய நேத்ரே உந்மீலயாமாஸ; தஸ்மாத் ஸ ஸ்வஸ்தோ² பூ⁴த்வா ஸ்பஷ்டரூபம்’ ஸர்வ்வலோகாந் த³த³ர்ஸ²|
26 ૨૬ ઈસુએ તેને ઘરે મોકલતાં કહ્યું કે, ‘ગામમાં પણ જઈશ નહિ.’”
தத​: பரம்’ த்வம்’ க்³ராமம்’ மா க³ச்ச² க்³ராமஸ்த²ம்’ கமபி ச கிமப்யநுக்த்வா நிஜக்³ரு’ஹம்’ யாஹீத்யாதி³ஸ்²ய யீஸு²ஸ்தம்’ நிஜக்³ரு’ஹம்’ ப்ரஹிதவாந்|
27 ૨૭ ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપ્પીના ગામોમાં ગયા; અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું કે ‘હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?’”
அநந்தரம்’ ஸி²ஷ்யை​: ஸஹிதோ யீஸு²​: கைஸரீயாபி²லிபிபுரம்’ ஜகா³ம, பதி² க³ச்ச²ந் தாநப்ரு’ச்ச²த் கோ(அ)ஹம் அத்ர லோகா​: கிம்’ வத³ந்தி?
28 ૨૮ તેઓએ ઈસુને કહ્યું કે, ‘કોઈ કહે છે કે તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો; અને કોઈ કહે છે કે તમે એલિયા છો, વળી કોઈ એવું કહે છે કે ‘તમે પ્રબોધકોમાંના એક છો.’”
தே ப்ரத்யூசு​: த்வாம்’ யோஹநம்’ மஜ்ஜகம்’ வத³ந்தி கிந்து கேபி கேபி ஏலியம்’ வத³ந்தி; அபரே கேபி கேபி ப⁴விஷ்யத்³வாதி³நாம் ஏகோ ஜந இதி வத³ந்தி|
29 ૨૯ ઈસુએ તેઓને પૂછ્યું, ‘પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?’ પિતરે જવાબ આપતાં તેમને કહ્યું કે, ‘તમે તો ખ્રિસ્ત છો.’”
அத² ஸ தாநப்ரு’ச்ச²த் கிந்து கோஹம்? இத்யத்ர யூயம்’ கிம்’ வத³த²? ததா³ பிதர​: ப்ரத்யவத³த் ப⁴வாந் அபி⁴ஷிக்தஸ்த்ராதா|
30 ૩૦ તેમણે તેઓને તાકીદ કરી કે, ‘મારે વિષે તમારે કોઈને કશું કહેવું નહિ.’”
தத​: ஸ தாந் கா³ட⁴மாதி³ஸ²த்³ யூயம்’ மம கதா² கஸ்மைசித³பி மா கத²யத|
31 ૩૧ ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, ‘માણસના દીકરાએ ઘણું સહેવું, અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, માર્યા જવું અને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું એ જરૂરી છે.’”
மநுஷ்யபுத்ரேணாவஸ்²யம்’ ப³ஹவோ யாதநா போ⁴க்தவ்யா​: ப்ராசீநலோகை​: ப்ரதா⁴நயாஜகைரத்⁴யாபகைஸ்²ச ஸ நிந்தி³த​: ஸந் கா⁴தயிஷ்யதே த்ரு’தீயதி³நே உத்தா²ஸ்யதி ச, யீஸு²​: ஸி²ஷ்யாநுபதே³ஷ்டுமாரப்⁴ய கதா²மிமாம்’ ஸ்பஷ்டமாசஷ்ட|
32 ૩૨ ઈસુ એ વાત ઉઘાડી રીતે બોલ્યા. પછી પિતર તેમને એક બાજુએ લઈને તેમને ઠપકો આપવા લાગ્યો.
தஸ்மாத் பிதரஸ்தஸ்ய ஹஸ்தௌ த்⁴ரு’த்வா தம்’ தர்ஜ்ஜிதவாந்|
33 ૩૩ પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો કે, ‘શેતાન, તું મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની બાબતો પર નહિ, પણ માણસોની બાબતો પર મન લગાડે છે.’”
கிந்து ஸ முக²ம்’ பராவர்த்ய ஸி²ஷ்யக³ணம்’ நிரீக்ஷ்ய பிதரம்’ தர்ஜயித்வாவாதீ³த்³ தூ³ரீப⁴வ விக்⁴நகாரிந் ஈஸ்²வரீயகார்ய்யாத³பி மநுஷ்யகார்ய்யம்’ துப்⁴யம்’ ரோசததராம்’|
34 ૩૪ ઈસુએ પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
அத² ஸ லோகாந் ஸி²ஷ்யாம்’ஸ்²சாஹூய ஜகா³த³ ய​: கஸ்²சிந் மாமநுக³ந்தும் இச்ச²தி ஸ ஆத்மாநம்’ தா³ம்யது, ஸ்வக்ருஸ²ம்’ க்³ரு’ஹீத்வா மத்பஸ்²சாத்³ ஆயாது|
35 ૩૫ કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.
யதோ ய​: கஸ்²சித் ஸ்வப்ராணம்’ ரக்ஷிதுமிச்ச²தி ஸ தம்’ ஹாரயிஷ்யதி, கிந்து ய​: கஸ்²சிந் மத³ர்த²ம்’ ஸுஸம்’வாதா³ர்த²ஞ்ச ப்ராணம்’ ஹாரயதி ஸ தம்’ ரக்ஷிஷ்யதி|
36 ૩૬ કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે પણ તેના જીવને ગુમાવશે, તો તેથી તેને શો લાભ થાય?
அபரஞ்ச மநுஜ​: ஸர்வ்வம்’ ஜக³த் ப்ராப்ய யதி³ ஸ்வப்ராணம்’ ஹாரயதி தர்ஹி தஸ்ய கோ லாப⁴​: ?
37 ૩૭ વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?
நர​: ஸ்வப்ராணவிநிமயேந கிம்’ தா³தும்’ ஸ²க்நோதி?
38 ૩૮ કેમ કે આ બેવફા તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના બાપના મહિમામાં પવિત્ર સ્વર્ગદૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.’”
ஏதேஷாம்’ வ்யபி⁴சாரிணாம்’ பாபிநாஞ்ச லோகாநாம்’ ஸாக்ஷாத்³ யதி³ கோபி மாம்’ மத்கதா²ஞ்ச லஜ்ஜாஸ்பத³ம்’ ஜாநாதி தர்ஹி மநுஜபுத்ரோ யதா³ த⁴ர்ம்மதூ³தை​: ஸஹ பிது​: ப்ரபா⁴வேணாக³மிஷ்யதி ததா³ ஸோபி தம்’ லஜ்ஜாஸ்பத³ம்’ ஜ்ஞாஸ்யதி|

< માર્ક 8 >