< માર્ક 7 >

1 ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરુશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા.
ପଚେ ପାରୁସିମନ୍‌ ଆରି ଜିରୁସାଲାମ୍‌ ଅନି ଆସିରଇବା କେତେଟା ସାସ୍‌ତର୍‌ ସିକାଉ ପଣ୍ଡିତ୍‌ମନ୍‌ ଜିସୁର୍‌ ଲଗେ ରୁଣ୍ଡ୍‌ଲାଇ ।
2 અને તેમના શિષ્યોમાંના અમુકને ધોયા વગરના અશુદ્ધ હાથે, રોટલી ખાતા જોયાં.
ତାର୍‌ ସିସ୍‌ମନର୍‌ ବିତ୍‌ରେ ଅନି କେତେକ୍‌ ସିସ୍‌ମନ୍‌ ଜିଉଦିମନର୍‌ ରିତିନିତି ଇସାବେ ଆତ୍‌ ନ ଦଇତେ କାଇବାଟା ଦେକ୍‌ଲାଇ ।
3 કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના રિવાજ પ્રમાણે હાથ ધોયા વિના ખાતા ન હતા.
ପାରୁସିମନ୍‌ ଆରି ସବୁ ଜିଉଦିଲକର୍‌ ପାର୍‌ଚିନ୍‌ମନର୍‌ ନିୟମ୍‌ ମାନି ରିିତିନିତି ଇସାବେ ଆତ୍‌ ନ ଦଇତେ ନ କାଇତେରଇଲାଇ ।
4 બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.
ଆରି ଆଟ୍‌ବାଟ୍‌ କରିଆସି ରିତିନିତି ଇସାବେ ପାନି ନ ଚିଚି ଅଇତେ ନ କାଇତେ ରଇଲାଇ । ଗିନା, ମୁତା, ପିତଲ୍‌ ତାଲା ଆରି ସଇବା କଟ୍‌ କେନ୍ତି ଦଇବାର୍‌, ସେଟା ସଙ୍ଗ୍‌ ଅଲ୍‌ଗା ରିତିନିତି ମିସା ମାନ୍‌ତେରଇଲାଇ ।
5 પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે, ‘તમારા શિષ્યો વડીલોના રિવાજો પ્રમાણે ન ચાલતાં અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે?’”
ତେବେ ପାରୁସି ଆରି ସାସ୍‌ତର୍‌ ସିକାଉମନ୍‌ ଜିସୁକେ ପାଚାର୍‌ଲାଇ, “କାଇକେ ତର୍‌ ସିସ୍‌ମନ୍‌ ପାର୍‌ଚିନ୍‌ମନର୍‌ ରିତିନିତି ନ ମାନି ଆତ୍‌ ନ ଦଇ କାଇଲାଇନି?”
6 ઈસુએ તેઓને કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ તમારા સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખ્યું છે કે, આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે.
ଜିସୁ ସେମନ୍‌କେ କଇଲା, “ଏରେ କୁଟିଆଲ୍‌ମନ୍‌, ତମର୍‌ ବିସଇନେଇ ଜିସାୟ ବବିସତ୍‌ବକ୍‌ତା ନିକସଙ୍ଗ୍‍ ଜାନାଇଆଚେ, ସେ ଏନ୍ତି କଇଲା ଆଚେ ।” ପର୍‌ମେସର୍‌ କଇଲାନି “ଏ ଜାତି, ମକେ ମୁଏ ସନ୍‌ମାନ୍‌ ଦେବାଇ, ମାତର୍‌ ତାକର୍‌ ମନ୍‌ ମର୍‌ଟାନେଅନି ଦୁରିକେ ରଇସି ।
7 પણ તેઓ પોતાના રિવાજો મુજબ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે.
ସେମନ୍‌ ଲକ୍‌ମନ୍‌ କଲା ନିୟମ୍‌ ମାପ୍‌ରୁର୍‌ ନିୟମ୍‌ ବଲି ସିକାଇବାଇ ମାତର୍‌ ସେ ଉପାସନାର୍‌ କିଚି ମୁଲିଅ ନାଇ ।
8 ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના રિવાજોને પાળો છો.’”
“ତମେ ପର୍‌ମେସରର୍‌ ଆଦେସ୍‌ ଇନ୍‌କରି ନର୍‌ଲକର୍‌ ରିତିନିତି ଦାରି ବସିଆଚାସ୍‌ ।”
9 તેણે તેઓને કહ્યું કે, ‘તમે પોતાના રિવાજોને પાળવા સારુ ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કરો છો.
ଆରି ଜିସୁ ସେମନ୍‌କେ କଇଲା, ତମେ ଚତୁର୍‌ ଅଇ ନିଜର୍‌ ରିିତିନିିତି ମାନ୍‌ବାକେ ବଲି ପର୍‌ମେସରର୍‌ ଆଦେସ୍‌ ନିଚୁ ବଇଲାସ୍‌ନି ।
10 ૧૦ કેમ કે મૂસાએ કહ્યું કે, “તારાં માતાપિતાને માન આપ” અને “જે કોઈ પોતાનાં માતાપિતાની નિંદા કરે તે માર્યો જાય.”
୧୦କାଇକେବଇଲେ ମସା ସିକିଆ ଦେଇଆଚେ, ମା ବାବାକେ ମାନା, ଆରି ଜେ କି ତାର୍‌ ବାବାକେ କି ମାକେ ସାଇପ୍‌ ଦେଇସି, ସେ ମରନ୍‌ ଡଣ୍ଡ୍‌ ପାଇସି ଆକା ।
11 ૧૧ પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતાપિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે.
୧୧ମାତର୍‌ ତମେ ସିକାଇଲାସ୍‌ନି କି ଜେବେ ବାବାକେ କି ମାକେ କଇସା, “ଜନ୍‌ଟା ମୁଇ ତମ୍‌କେ ଦେବାର୍‌ ରଇଲା ସେଟା କର୍‌ବାନ୍‌ ।” କର୍‌ବାନ୍‌ ବଇଲେ ମାପ୍‌ରୁକେ ଆକା ମାନତ୍‌ କର୍‌ବାଟା ।
12 ૧૨ તો તમે તેને તેનાં માતાપિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતાં નથી,
୧୨ତେବେ ତମେ ତାର୍‌ ବାବାର୍‌ କି ମାଆର୍‌ କାଇ ଉପ୍‌କାର୍‌ କର୍‌ବାଟାକେ ତେବାଇଲାସ୍‌ନି ।
13 ૧૩ અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.’”
୧୩ଏନ୍ତାରି ତମେ ନିଜର୍‌ ଆନିଦାଦିମନର୍‌ ବେଲେ ଅନି ଆଇବା ରିତିନିତି ମାନିକରି ପର୍‌ମେସରର୍‌ ବାକିଅ ଏଡାଇ ଦେଲାସ୍‌ନି, ଆରି ଏନ୍ତାରି କେତେକ୍‌ କେତେକ୍‌ କାମ୍‌ମନ୍‌ କଲାସ୍‌ନି ।
14 ૧૪ લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે બધા મારું સાંભળો તથા સમજો.
୧୪ଜିସୁ ଆରି ତରେକ୍‌ ଲକ୍‌ମନ୍‌କେ ଲଗେଡାକି କଇଲା, “ତମେ ସବୁଲକ୍‌ ମର୍‌ କାତା ସୁନା ଆରି ବୁଜା ।
15 ૧૫ માણસની બહારથી તેનામાં પ્રવેશીને તેને ભ્રષ્ટ કરી શકે, એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને ભ્રષ્ટ કરે છે.
୧୫ଲକର୍‌ ଟଣ୍ଡେଅନି ଏନ୍ତାରି କାଇ ବିସଇ ନାଇ, ଜନ୍‌ଟା ତାର୍‌ ବିତ୍‌ରେ ପୁରି ତାକେ ଅସୁକଲ୍‍ କରି ପାରେ, ମାତର୍‌ ଜନ୍‌ ଜନ୍‌ଟା ମୁନୁସ୍‌ମନର୍‌ଟାନେଅନି ବାରଇସି ସେ ସବୁ ତାକେ ଅସୁକଲ୍‍ କର୍‌ସି ।
16 ૧૬ જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે.
୧୬ଜଦି ଜାକେ ସୁନ୍‌ବାର୍‌ କାନ୍‌ ଆଚେ, ସେ ସୁନ ।”
17 ૧૭ જયારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દ્રષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું.
୧୭ଆରି ଜିସୁ ଲକର୍‌ ମାନ୍ଦା ଚାଡି ଗରେ ପୁର୍‌ଲାପଚେ ତାର୍‌ ସିସ୍‌ମନ୍‌ ସେ ଉଦାଅରନର୍‌ ଅରତ୍‌ କାଇଟା ବଲି ପାଚାର୍‌ବାର୍‌ ଦାର୍‌ଲାଇ ।
18 ૧૮ ઈસુ તેઓને કહે છે કે, ‘તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને ભ્રષ્ટ કરી શકતું નથી?
୧୮ଜିସୁ ସେମନ୍‌କେ କଇଲା, “ତମେ ମିସା କାଇ ବୁଜାସ୍‌ ନାଇ? ଜନ୍‌ ଜିନିସ୍‌ ମିସା ବାଇରେ ଅନି ମୁନୁସ୍‌ମନର୍‌ ବିତ୍‌ରେ ପୁର୍‌ସି, ସେଟା ତାକେ ଆସାର୍‌ ନ କରେ ।
19 ૧૯ કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;’ એવું કહીને ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યાં.
୧୯କାଇକେବଇଲେ ସେଟା ତାର୍‌ ମନ୍‌ ବିତ୍‌ରେ ପୁରେନାଇ, ମାତର୍‌ ପେଟ୍‌ ବିତ୍‌ରେ ପୁରି କରି ବାଇରେ ବାରଇ ଆଇସି ।” ଏନ୍ତାରି କଇଲାକେ ସବୁ କାଦି ସୁକଲ୍‍ ଆକା ବଲି ଜିସୁ ଜାନାଇଲା ।
20 ૨૦ વળી તેમણે કહ્યું કે, ‘માણસમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.
୨୦ଆରି ସେ କଇଲା, “ମୁନୁସର୍‌ ମନ୍‌ବିତ୍‌ରେ ଅନି ଜନ୍‌ଟା ବାରଇସି, ସେଟାସେ ତାକେ ଆସାର୍‌ କର୍‌ସି ।
21 ૨૧ કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે અનૈતિકપણા, ચોરીઓ, હત્યાઓ,
୨୧କାଇକେବଇଲେ ମୁନୁସର୍‌ ମନ୍‌ ବିତ୍‌ରେ ଅନି କରାପ୍‌ ଚିନ୍ତା ବାରଇସି । ସେଟାମନ୍‌ ଅଇଲାନି, ପାଦ୍‌ରା ପାଦ୍‌ରି କାମ୍‌, ଚର୍‌କାମ୍‌, ଲକ୍‌ମନ୍‌କେ ମରାଇବା କାମ୍‌ ।
22 ૨૨ વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, ભોગવિલાસ, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ.
୨୨ବିବା ଅଇ କର୍‌ବା ବେସିଆ କାମ୍‌, ବିବା ନଇତେ କର୍‌ବା ବେସିଆ କାମ୍‌, ଲବାଇବାଟା, ମିଚ୍‌ କଇବାଟା, ଅଲ୍‌ସୁଆ ଅଇବାଟା, ଆଁକାର୍‌ ଅଇବାଟା, ନିନ୍ଦା କାତା କଇବାଟା, ବଡ୍‌ପନ୍‌ ଅଇବାଟା, ବକୁଆ ଅଇବାଟା ।
23 ૨૩ એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.
୨୩ଏ ସବୁ କରାପ୍‌ ବିସଇମନ୍‌ ବିତ୍‌ରେଅନି ବାରଇ ଲକ୍‌କେ ନସାଇଦେଇସି ।”
24 ૨૪ પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ.
୨୪ତାର୍‌ପଚେ ଜିସୁ ସେ ଜାଗା ଚାଡିକରି ସର ଆରି ସିଦନର୍‌ ସଅରେ ଗାଲା । ତେଇ ଗଟେକ୍‌ ଗରେ ପୁର୍‌ଲା । ଜେନ୍ତି କେ ମିସା ସେଟା ନାଜାନତ୍‌, ଏଟା ସେ ମନ୍‍ କର୍‌ତେ ରଇଲା, ମାତର୍‌ ସେ ନ ଜାନାଇ ଅଇତେ ରଇନାପାର୍‌ଲା ।
25 ૨૫ કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી.
୨୫ଜିସୁ ଆଇଲାଆଚେ ବଲି ସୁନ୍‌ଲା ଦାପ୍‌ରେ, ଗଟେକ୍‌ ମାଇଜି ଜାର୍‌ ସାନ୍‌ ଟକିକେ ଡୁମା ଦାରିରଇଲା, ତାର୍‌ ଗଡ୍‌ତଲେ ଆସି ଅଦର୍‌ଲା ।
26 ૨૬ તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાનાં ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી દુષ્ટાત્માને કાઢવાને તેમને વિનંતી કરી.
୨୬ସେ ସୁର ଦେସର୍‌ ପଇନିକିଆ ଜାଗାଇ ଜନମ୍‌ ଅଇ ଜିଉଦି ଜାତିର୍‌ ନ ରଇଲା, ତାର୍‌ ଟକିକେ ଡୁମା ଚାଡାଇବାକେ ସେ ଜିସୁକେ ବାବୁଜିଆ କଲା ।
27 ૨૭ પણ ઈસુએ તેને કહ્યું કે, ‘છોકરાંને પહેલાં ખાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે સારું નથી.’”
୨୭ତେବେ ଜିସୁ ତାକେ କଇଲା, “ଆଗ୍‌ତୁ ପିଲାମନ୍‌କେ ପେଟ୍‌ ପୁରୁନ୍‌ କାଇବାକେ ଦେସ୍‌, କାଇକେବଇଲେ ପିଲାମନର୍‌ କାଦି ନେଇ କୁକୁର୍‌ମନର୍‌ ଟାନେ ପାକାଇବାଟା ଟିକ୍‌ନାଇ ।”
28 ૨૮ પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, ‘હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે’.
୨୮ମାତର୍‌ ମାଇଜି ତାକେ କଇଲା, “ଉଁ ମାପ୍‌ରୁ, କୁକୁର୍‌ମନ୍‌ ମିସା ପିଲାମନର୍‌ ଅଦ୍‌ରି ରଇଲା ସକ୍‌ଡି କାଇବାଇ ।”
29 ૨૯ ઈસુએ તેને કહ્યું કે, ‘આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.’”
୨୯ସେଡ୍‌କି ବେଲେ ଜିସୁ ତାକେ କଇଲା, “ଏନ୍ତାରି କଇଲାର୍‌ପାଇ ଜା, ତର୍‌ ଟକିତେଇଅନି ଡୁମା ବାରଇଗାଲାବେ ।”
30 ૩૦ તેણે પોતાને ઘરે આવીને જોયું કે, ‘છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટાત્મા નીકળી ગયો હતો.’”
୩୦ଆରି ସେ ମାଇଜି ଗରେ ଜାଇ, ଟକି କଟେ ସଇରଇବାଟା ଆରି ତାର୍‌ଟାନେଅନି ଡୁମା ବାରଇଜାଇ ରଇବାଟା ଦେକ୍‌ଲା ।
31 ૩૧ ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા.
୩୧ଜିସୁ ଆରିତରେକ୍‌ ସର ସନ୍ଦିଅନି ଜାଇ ସିଦନ୍‌ ଦେଇ ଦେକାପଲି ଦସ୍‌ଟା ସଅରେ ଉତ୍‌ରି ଗାଲିଲି ସମ୍‌ଦୁରେ ଗାଲା ।
32 ૩૨ લોકો એક મૂક બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી.
୩୨ଆରି ତେଇ କେତେକ୍‌ ଲକ୍‌ମନ୍‌ ଗଟେକ୍‌ କସ୍‌ଟସଙ୍ଗ୍‍ କାତା ଅଇବା ବଇରାକେ ଜିସୁର୍‌ ଲଗେ ଆନି ତାର୍‌ ଉପ୍‌ରେ ଆତ୍‌ ସଙ୍ଗଇବାକେ ବାବୁଜିଆ କଲାଇ ।
33 ૩૩ ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું;
୩୩ଜିସୁ ସେ ବଇରାକେ ଲକ୍‌ମନର୍‌ ଟାନେଅନି ବେଗ୍‌ଲାଇ କରି, ଡାକିନେଇ ତାର୍‌ ଦୁଇଟା କାନେ ଆଙ୍ଗ୍‍ଟି ପୁରାଇଲା ଆରି ତୁକିକରି ଆତ୍‌ସଙ୍ଗ୍‌ ସେ ଲକର୍‌ ଜିବେ ଲାଗାଇଲା,
34 ૩૪ અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું કે, ‘એફફથા,’ એટલે ‘ઊઘડી જા.’”
୩୪ଆରି ସରଗ୍‌ ବାଟେ ଦେକିକରି ଡେଙ୍ଗ୍‌ ପୁଣ୍ଡା ଦାରି ବଇରାକେ କଇଲା, “ଇପ୍‍ପତା!” ବଇଲେ ପୁଟିଅ ।
35 ૩૫ તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો.
୩୫ସେ ଦାପ୍‌ରେ ତାର୍‌ କାନ୍‌ ଉଗାଡି ଅଇଲା, ଆରି ଜିବର୍‌ ବନ୍ଦନ୍‌ ପିଟିଗାଲା, ଆରି ସେ ନିମାନ୍‌ ସଙ୍ଗ୍‌ କାତା ଅଇବାର୍‌ ଦାର୍‌ଲା ।
36 ૩૬ ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, ‘તમારે કોઈને કહેવું નહિ;’ પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું.
୩୬ଜିସୁ ଲକ୍‌ମନ୍‌କେ ଏ ବିସଇ କାକେ ନ କଇବାକେ ଆଦେସ୍‌ ଦେଲା, ମାତର୍‌ ସେ ଲକ୍‌ମନ୍‌କେ ଜେତେକ୍‌ ନିଚୁବଇଲେ ମିସା ସେମନ୍‌ ଆରି ଅଦିକ୍‌ ଅଦିକ୍‌ ସେଟା ଜାନାଇଲାଇ ।
37 ૩૭ લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, ‘તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતાં અને મૂકજનોને બોલતાં કરે છે.
୩୭ଆରି ଲକ୍‌ମନ୍‌ ଅଦିକ୍‌ କାବା ଅଇ କଇଲାଇ, “ସେ ସବୁ କାମ୍‌ ନିମାନ୍‌ ସଙ୍ଗ୍‌ କରିଆଚେ, ସେ ବଇରାମନ୍‌କେ ସୁନ୍‌ବା ବପୁ ଆରି ଗୁଲାମନ୍‌କେ କଇବା ବପୁ ମିସା ଦେଇଆଚେ ।”

< માર્ક 7 >