< માર્ક 3 >

1 ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો.
அநந்தரம்’ யீஸு²​: புந ர்ப⁴ஜநக்³ரு’ஹம்’ ப்ரவிஷ்டஸ்தஸ்மிந் ஸ்தா²நே ஸு²ஷ்கஹஸ்த ஏகோ மாநவ ஆஸீத்|
2 તે વિશ્રામવારે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર સતત નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકી શકે.
ஸ விஸ்²ராமவாரே தமரோகி³ணம்’ கரிஷ்யதி நவேத்யத்ர ப³ஹவஸ்தம் அபவதி³தும்’ சி²த்³ரமபேக்ஷிதவந்த​: |
3 પેલા સુકાયેલા હાથવાળા માણસને ઈસુએ કહ્યું કે, ‘વચમાં ઊભો થા.’”
ததா³ ஸ தம்’ ஸு²ஷ்கஹஸ்தம்’ மநுஷ்யம்’ ஜகா³த³ மத்⁴யஸ்தா²நே த்வமுத்திஷ்ட²|
4 અને તેમણે કહ્યું કે, ‘વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું જોઈએ? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે?’ પણ તેઓ મૌન રહ્યા.
தத​: பரம்’ ஸ தாந் பப்ரச்ச² விஸ்²ராமவாரே ஹிதமஹிதம்’ ததா² ஹி ப்ராணரக்ஷா வா ப்ராணநாஸ² ஏஷாம்’ மத்⁴யே கிம்’ கரணீயம்’? கிந்து தே நி​: ஸ²ப்³தா³ஸ்தஸ்து²​: |
5 તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’” તેણે તે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો.
ததா³ ஸ தேஷாமந்த​: கரணாநாம்’ காடி²ந்யாத்³தே⁴தோ ர்து³​: கி²த​: க்ரோதா⁴த் சர்துத³ஸோ² த்³ரு’ஷ்டவாந் தம்’ மாநுஷம்’ க³தி³தவாந் தம்’ ஹஸ்தம்’ விஸ்தாரய, ததஸ்தேந ஹஸ்தே விஸ்த்ரு’தே தத்³த⁴ஸ்தோ(அ)ந்யஹஸ்தவத்³ அரோகோ³ ஜாத​: |
6 શી રીતે ઈસુને મારી નાખવા તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ મનસૂબો કર્યો.
அத² பி²ரூஸி²ந​: ப்ரஸ்தா²ய தம்’ நாஸ²யிதும்’ ஹேரோதீ³யை​: ஸஹ மந்த்ரயிதுமாரேபி⁴ரே|
7 અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની નજીકમાં ગયા; અને ગાલીલમાંથી ઘણાં લોકો તેમની પાછળ ગયા; તેમ જ યહૂદિયામાંથી
அதஏவ யீஸு²ஸ்தத்ஸ்தா²நம்’ பரித்யஜ்ய ஸி²ஷ்யை​: ஸஹ புந​: ஸாக³ரஸமீபம்’ க³த​: ;
8 તથા યરુશાલેમમાંથી, અદુમમાંથી, યર્દનને પેલે પારથી, તૂર તથા સિદોનની આસપાસના ઘણાં લોકો તેમણે જે જે કાર્યો કર્યા હતાં તે વિષે સાંભળીને તેમની પાસે આવ્યા.
ததோ கா³லீல்யிஹூதா³-யிரூஸா²லம்-இதோ³ம்-யர்த³ந்நதீ³பாரஸ்தா²நேப்⁴யோ லோகஸமூஹஸ்தஸ்ய பஸ்²சாத்³ க³த​: ; தத³ந்ய​: ஸோரஸீத³நோ​: ஸமீபவாஸிலோகஸமூஹஸ்²ச தஸ்ய மஹாகர்ம்மணாம்’ வார்த்தம்’ ஸ்²ருத்வா தஸ்ய ஸந்நிதி⁴மாக³த​: |
9 લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણે પોતાને સારુ હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું;
ததா³ லோகஸமூஹஸ்²சேத் தஸ்யோபரி பததி இத்யாஸ²ங்க்ய ஸ நாவமேகாம்’ நிகடே ஸ்தா²பயிதும்’ ஸி²ஷ்யாநாதி³ஷ்டவாந்|
10 ૧૦ કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતાં અને તેથી જેટલાં માંદા હતાં તેટલાં તેમને અડકવા સારુ તેમના પર પડાપડી કરતાં હતાં.
யதோ(அ)நேகமநுஷ்யாணாமாரோக்³யகரணாத்³ வ்யாதி⁴க்³ரஸ்தா​: ஸர்வ்வே தம்’ ஸ்ப்ரஷ்டும்’ பரஸ்பரம்’ ப³லேந யத்நவந்த​: |
11 ૧૧ અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો.’”
அபரஞ்ச அபவித்ரபூ⁴தாஸ்தம்’ த்³ரு’ஷ்ட்வா தச்சரணயோ​: பதித்வா ப்ரோசை​: ப்ரோசு​: , த்வமீஸ்²வரஸ்ய புத்ர​: |
12 ૧૨ તેમણે તેઓને હુકમ કર્યો કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ.’”
கிந்து ஸ தாந் த்³ரு’ட⁴ம் ஆஜ்ஞாப்ய ஸ்வம்’ பரிசாயிதும்’ நிஷித்³த⁴வாந்|
13 ૧૩ ઈસુ પહાડ પર ચઢ્યાં અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.
அநந்தரம்’ ஸ பர்வ்வதமாருஹ்ய யம்’ யம்’ ப்ரதிச்சா² தம்’ தமாஹூதவாந் ததஸ்தே தத்ஸமீபமாக³தா​: |
14 ૧૪ ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે,
ததா³ ஸ த்³வாத³ஸ²ஜநாந் ஸ்வேந ஸஹ ஸ்தா²தும்’ ஸுஸம்’வாத³ப்ரசாராய ப்ரேரிதா ப⁴விதும்’
15 ૧૫ અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે.
ஸர்வ்வப்ரகாரவ்யாதீ⁴நாம்’ ஸ²மநகரணாய ப்ரபா⁴வம்’ ப்ராப்தும்’ பூ⁴தாந் த்யாஜயிதுஞ்ச நியுக்தவாந்|
16 ૧૬ સિમોનનું નામ તેમણે પિતર પાડ્યું.
தேஷாம்’ நாமாநீமாநி, ஸி²மோந் ஸிவதி³புத்ரோ
17 ૧૭ તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે ‘બને-રગેસ’ પાડ્યું, એટલે કે ‘ગર્જનાના દીકરા;’
யாகூப்³ தஸ்ய ப்⁴ராதா யோஹந் ச ஆந்த்³ரிய​: பி²லிபோ ப³ர்த²லமய​: ,
18 ૧૮ અને આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી, સિમોન જે અતિ ઝનૂની માણસ હતો
மதீ² தோ²மா ச ஆல்பீ²யபுத்ரோ யாகூப்³ த²த்³தீ³ய​: கிநாநீய​: ஸி²மோந் யஸ்தம்’ பரஹஸ்தேஷ்வர்பயிஷ்யதி ஸ ஈஷ்கரியோதீயயிஹூதா³ஸ்²ச|
19 ૧૯ તથા તેમને ધરપકડ કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા.
ஸ ஸி²மோநே பிதர இத்யுபநாம த³தௌ³ யாகூப்³யோஹந்ப்⁴யாம்’ ச பி³நேரிகி³ஸ்² அர்த²தோ மேக⁴நாத³புத்ராவித்யுபநாம த³தௌ³|
20 ૨૦ પછી તે એક ઘરમાં આવ્યા જ્યાં એટલા બધા લોકો ભેગા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા.
அநந்தரம்’ தே நிவேஸ²நம்’ க³தா​: , கிந்து தத்ராபி புநர்மஹாந் ஜநஸமாக³மோ (அ)ப⁴வத் தஸ்மாத்தே போ⁴க்துமப்யவகாஸ²ம்’ ந ப்ராப்தா​: |
21 ૨૧ તેમના સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું કે ‘તે અસ્થિર થઈ ગયો છે.’”
ததஸ்தஸ்ய ஸுஹ்ரு’ல்லோகா இமாம்’ வார்த்தாம்’ ப்ராப்ய ஸ ஹதஜ்ஞாநோபூ⁴த்³ இதி கதா²ம்’ கத²யித்வா தம்’ த்⁴ரு’த்வாநேதும்’ க³தா​: |
22 ૨૨ જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, ‘તેનામાં બાલઝબૂલ છે અને દુષ્ટાત્માઓનાં સરદારની મદદથી તે દુષ્ટાત્માઓને કાઢે છે.’”
அபரஞ்ச யிரூஸா²லம ஆக³தா யே யே(அ)த்⁴யாபகாஸ்தே ஜக³து³ரயம்’ புருஷோ பூ⁴தபத்யாபி³ஷ்டஸ்தேந பூ⁴தபதிநா பூ⁴தாந் த்யாஜயதி|
23 ૨૩ તેમણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, ‘શેતાન શેતાનને કેવી રીતે હાંકી કાઢશે?
ததஸ்தாநாஹூய யீஸு² ர்த்³ரு’ஷ்டாந்தை​: கதா²ம்’ கதி²தவாந் ஸை²தாந் கத²ம்’ ஸை²தாநம்’ த்யாஜயிதும்’ ஸ²க்நோதி?
24 ૨૪ જો કોઈ રાજ્ય પોતામાં ભાગલો પડે, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી.
கிஞ்சந ராஜ்யம்’ யதி³ ஸ்வவிரோதே⁴ந ப்ரு’த²க்³ ப⁴வதி தர்ஹி தத்³ ராஜ்யம்’ ஸ்தி²ரம்’ ஸ்தா²தும்’ ந ஸ²க்நோதி|
25 ૨૫ જો કોઈ ઘરમાં ભાગલા પડે, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.
ததா² கஸ்யாபி பரிவாரோ யதி³ பரஸ்பரம்’ விரோதீ⁴ ப⁴வதி தர்ஹி ஸோபி பரிவார​: ஸ்தி²ரம்’ ஸ்தா²தும்’ ந ஸ²க்நோதி|
26 ૨૬ જો શેતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે નભી શકતો નથી; પણ તેનો અંત આવ્યો જાણવું.
தத்³வத் ஸை²தாந் யதி³ ஸ்வவிபக்ஷதயா உத்திஷ்ட²ந் பி⁴ந்நோ ப⁴வதி தர்ஹி ஸோபி ஸ்தி²ரம்’ ஸ்தா²தும்’ ந ஸ²க்நோதி கிந்தூச்சி²ந்நோ ப⁴வதி|
27 ૨૭ બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી શકશે.
அபரஞ்ச ப்ரப³லம்’ ஜநம்’ ப்ரத²மம்’ ந ப³த்³தா⁴ கோபி தஸ்ய க்³ரு’ஹம்’ ப்ரவிஸ்²ய த்³ரவ்யாணி லுண்ட²யிதும்’ ந ஸ²க்நோதி, தம்’ ப³த்³வ்வைவ தஸ்ய க்³ரு’ஹஸ்ய த்³ரவ்யாணி லுண்ட²யிதும்’ ஸ²க்நோதி|
28 ૨૮ હું તમને નિશ્ચે કહું છું કે, માણસોના દીકરાઓને અપરાધોની તથા જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે.
அதோஹேதோ ர்யுஷ்மப்⁴யமஹம்’ ஸத்யம்’ கத²யாமி மநுஷ்யாணாம்’ ஸந்தாநா யாநி யாநி பாபாநீஸ்²வரநிந்தா³ஞ்ச குர்வ்வந்தி தேஷாம்’ தத்ஸர்வ்வேஷாமபராதா⁴நாம்’ க்ஷமா ப⁴விதும்’ ஸ²க்நோதி,
29 ૨૯ પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.’” (aiōn g165, aiōnios g166)
கிந்து ய​: கஸ்²சித் பவித்ரமாத்மாநம்’ நிந்த³தி தஸ்யாபராத⁴ஸ்ய க்ஷமா கதா³பி ந ப⁴விஷ்யதி ஸோநந்தத³ண்ட³ஸ்யார்ஹோ ப⁴விஷ்யதி| (aiōn g165, aiōnios g166)
30 ૩૦ કેમ કે તેઓ કહેતાં હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.
தஸ்யாபவித்ரபூ⁴தோ(அ)ஸ்தி தேஷாமேதத்கதா²ஹேதோ​: ஸ இத்த²ம்’ கதி²தவாந்|
31 ૩૧ ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભા રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો.
அத² தஸ்ய மாதா ப்⁴ராத்ரு’க³ணஸ்²சாக³த்ய ப³ஹிஸ்திஷ்ட²நதோ லோகாந் ப்ரேஷ்ய தமாஹூதவந்த​: |
32 ૩૨ ઘણાં લોકો તેમની આસપાસ બેઠેલા હતા; અને તેઓએ તેમને કહ્યું કે, ‘જો તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે.’”
ததஸ்தத்ஸந்நிதௌ⁴ ஸமுபவிஷ்டா லோகாஸ்தம்’ ப³பா⁴ஷிரே பஸ்²ய ப³ஹிஸ்தவ மாதா ப்⁴ராதரஸ்²ச த்வாம் அந்விச்ச²ந்தி|
33 ૩૩ તેમણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?’”
ததா³ ஸ தாந் ப்ரத்யுவாச மம மாதா கா ப்⁴ராதரோ வா கே? தத​: பரம்’ ஸ ஸ்வமீபோபவிஷ்டாந் ஸி²ஷ்யாந் ப்ரதி அவலோகநம்’ க்ரு’த்வா கத²யாமாஸ
34 ૩૪ જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે, ‘જુઓ, મારી મા તથા મારા ભાઈઓ.
பஸ்²யதைதே மம மாதா ப்⁴ராதரஸ்²ச|
35 ૩૫ કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.’”
ய​: கஸ்²சித்³ ஈஸ்²வரஸ்யேஷ்டாம்’ க்ரியாம்’ கரோதி ஸ ஏவ மம ப்⁴ராதா ப⁴கி³நீ மாதா ச|

< માર્ક 3 >