< માર્ક 3 >
1 ૧ ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો.
ତିକ୍କି ଜିସୁନ୍ ଆରି ରନୁକ୍କୁସିଙନ୍ ୟର୍ରନେ । ତେତ୍ତେ ଅବୟ୍ ମନ୍ରାନ୍ ଡକୋଏନ୍, ଆସିନ୍ ଅବୟ୍ ଆସର୍ ।
2 ૨ તે વિશ્રામવારે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર સતત નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકી શકે.
ଆରି, ଜିସୁନ୍ ଲୋଲୋନେ ଡିନ୍ନାଇଙନ୍ ତି ଆ ମନ୍ରାଆଡଙ୍ ମବ୍ନଙ୍ତେ ଜାଆରୋ ଗାମ୍ଲେ, ଗିୟ୍ଗିଜନ୍ ଆସନ୍ ସାସ୍ତ୍ରିଞ୍ଜି ଜିସୁନ୍ଆଡଙ୍ ଡଲ୍ଡଲେଞ୍ଜି, ଏତ୍ତେଲ୍ଡେନ୍ ଆନିଞ୍ଜି ଜିସୁନ୍ ଆ ବିରୁଦଲୋଙ୍ କାୟ୍କାୟ୍ଲେ ରପ୍ତିତଜି ।
3 ૩ પેલા સુકાયેલા હાથવાળા માણસને ઈસુએ કહ્યું કે, ‘વચમાં ઊભો થા.’”
ସିଲତ୍ତେ ଅଙ୍ଗା ମନ୍ରା ଆସି ଆସର୍ ଡକୋଏନ୍, ଜିସୁନ୍ ଆନିନ୍ଆଡଙ୍ ବରେନ୍, “ଜିରାୟ୍, ମଡ୍ଡିନ୍ ଆୟ୍ ତନଙା ।”
4 ૪ અને તેમણે કહ્યું કે, ‘વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું જોઈએ? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે?’ પણ તેઓ મૌન રહ્યા.
ଆରି, ଜିସୁନ୍ ମନ୍ରାଞ୍ଜିଆଡଙ୍ ବରେଞ୍ଜି, “ଲୋଲୋନେ ଡିନ୍ନାଇଙନ୍ ଇନି ଲନୁମନ୍ ଆସନ୍ ଅନଗଡନ୍ ଡକୋ? ମନଙ୍ କାବ୍ବାଡ଼ାନ୍ ଅଡ଼େ ଏର୍ମନଙ୍ କାବ୍ବାଡ଼ାନ୍? ପରାନ୍ନାନ୍ ଡୋବ୍ଡୋବନ୍ ଅଡ଼େ ଅନବ୍ସେଡନ୍?” ବନ୍ଡ ଆନିଞ୍ଜି କଡ଼ିଙ୍ଲେ ସେଡେଞ୍ଜି ।
5 ૫ તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’” તેણે તે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો.
ସିଲତ୍ତେ ଆ ଉଗରଞ୍ଜି ଆ ରଡୋନ୍ ଆସନ୍ ଜିସୁନ୍ ଇର୍ସୋୟମ୍ଡାଏନ୍ କି ଏର୍ରେ ଆମଙ୍ରେଙଞ୍ଜି ଆଙାଙ୍ଡାଲେ ବରାବନ୍ ବାତ୍ତେ ତି ମନ୍ରାନ୍ଆଡଙ୍ ବରେନ୍, “ଅସିନମ୍ ତେକ୍କେଆ ।” ଆନିନ୍ ଆସିନ୍ ତେକ୍କେଏନ୍, ଆରି ତିଆତେ ମନଙେନ୍ ।
6 ૬ શી રીતે ઈસુને મારી નાખવા તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ મનસૂબો કર્યો.
ତିଆସନ୍ ପାରୁସିଞ୍ଜି ରନୁକ୍କୁସିଙନ୍ ସିଲଡ୍ ଡୁଙ୍ଲନ୍ ଜିର୍ରେ ଜିସୁନ୍ଆଡଙ୍ ରନବ୍ବୁନ୍ ଆସନ୍ ଆ ବିରୁଦଲୋଙନ୍ ସିଲତ୍ତେମା ଏରୋଦିଅଞ୍ଜି ସରିନ୍ ଇୟ୍ଲେ କଡାଡ଼ିନେଜି ।
7 ૭ અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની નજીકમાં ગયા; અને ગાલીલમાંથી ઘણાં લોકો તેમની પાછળ ગયા; તેમ જ યહૂદિયામાંથી
ଜିସୁନ୍ ଞଙ୍ନେମରଞ୍ଜି ସରିନ୍ ଆନ୍ନାଡାଲନ୍ ଗାଲିଲି ଅନେଙ୍ ସମେଁୟ୍ଣ୍ଡ୍ରାନ୍ ଡୁଙ୍ଲନ୍ ଜିରେଞ୍ଜି, ଆରି ଗାଲିଲିନ୍ ସିଲଡ୍ ଜବ୍ର ମନ୍ରା ଆନିନ୍ଆଡଙ୍ ସଣ୍ଡୋଙେଞ୍ଜି; ଜିଉଦାନ୍,
8 ૮ તથા યરુશાલેમમાંથી, અદુમમાંથી, યર્દનને પેલે પારથી, તૂર તથા સિદોનની આસપાસના ઘણાં લોકો તેમણે જે જે કાર્યો કર્યા હતાં તે વિષે સાંભળીને તેમની પાસે આવ્યા.
ଜିରୁସାଲମନ୍, ଇଦୋମନ୍, ଜର୍ଦନ ଅଲନ୍ ଆ ଅଡିଗଡ୍, ସୋରନ୍ ଡ ସିଦୋନନ୍ ଆ ସମ୍ପରାରେଙ୍ ସିଲଡ୍ ଜବ୍ର ମନ୍ରା ଜିସୁନ୍ ଆ କାବ୍ବାଡ଼ା ଆ ବର୍ନେ ଅମ୍ଡଙ୍ଡାଲେ ଆମଙନ୍ ଇୟ୍ଲାଜି ।
9 ૯ લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણે પોતાને સારુ હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું;
ତି ଆ ବନେଡ଼ା ମନ୍ରାଞ୍ଜି ତେତ୍ତେ ଇୟ୍ଲାୟ୍ କୁଡ଼ାୟ୍ନେଞ୍ଜି, ଏଙ୍ଗାଲ୍ଡେନ୍ ଆନିନ୍ଆଡଙ୍ ମନ୍ରାଞ୍ଜି ଇୟ୍ଡଙାୟ୍ ରାବେଜି, ତିଆସନ୍ ଆନିନ୍ ଆ ଞଙ୍ନେମରଞ୍ଜି ଆନିନ୍ ଆସନ୍ ଅବୟ୍ ସନ୍ନା ଡୋଙ୍ଗାନ୍ ତେତ୍ତେ ଅବ୍ଜାଡାଲେ ଡନକ୍କୋନ୍ ଆସନ୍ ବରେଞ୍ଜି ।
10 ૧૦ કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતાં અને તેથી જેટલાં માંદા હતાં તેટલાં તેમને અડકવા સારુ તેમના પર પડાપડી કરતાં હતાં.
ଇନିଆସନ୍ଗାମେଣ୍ଡେନ୍ ଆନିନ୍ ଜବ୍ର ମନ୍ରାଜିଆଡଙ୍ ଆମ୍ରବ୍ନଙେନ୍, ରୋଗମରଞ୍ଜି ଅଡ଼୍କୋଞ୍ଜି ଆନିନ୍ଆଡଙ୍ ସନୁଙେନ୍ ଆସନ୍ ଆନିନ୍ଆଡଙ୍ ଇୟ୍ଲାୟ୍ ରାବେଜି ।
11 ૧૧ અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો.’”
ଆରି, ଏର୍ମଡ଼ିର୍ ପୁରାଡ଼ାନ୍ ଆସୁମ୍ସୁମନ୍ ଆ ମନ୍ରାଜି ଜିସୁନ୍ଆଡଙ୍ ଗିୟ୍ଲେ, ଆନିଞ୍ଜି ଆ ମୁକ୍କାଗଡନ୍ ଜାୟ୍ତାନ୍ ଅସେଡ୍ଡାଲେ ସଜିର୍ରେ ବର୍ରଞ୍ଜି, “ଆମନ୍ ଇସ୍ୱରନ୍ ଆ ଡାଙ୍ଗଡ଼ାଅନ୍ ।”
12 ૧૨ તેમણે તેઓને હુકમ કર્યો કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ.’”
ସିଲତ୍ତେ ଜିସୁନ୍, ଆନିନ୍ ଆନା ତିଆତେ ଏବର୍ଡଙ୍ନେ ଗାମ୍ଲେ ଏର୍ମଡ଼ିର୍ ପୁରାଡ଼ାଞ୍ଜିଆଡଙ୍ ଆକ୍ରାନ୍ ବରେଞ୍ଜି ।
13 ૧૩ ઈસુ પહાડ પર ચઢ્યાં અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.
ଜିସୁନ୍ ତୋଣ୍ଡୋ ବରୁନ୍ ଜିର୍ରେ, ଆନାଜିଆଡଙ୍ ଆନିନ୍ ଲଡଜେନ୍, ଆନିଞ୍ଜିଆଡଙ୍ ଆନିନ୍ ଓଡ୍ଡେଏନ୍ ଆରି ଆନିଞ୍ଜି ଆମଙନ୍ ଜିର୍ରାଜି ।
14 ૧૪ ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે,
ଆରି, ଆନିନ୍ ବାରଜଣ ଅନାପ୍ପାୟଞ୍ଜିଆଡଙ୍ ସେଡାଏଞ୍ଜି, ଏଙ୍ଗାଲ୍ଡେନ୍ ଆନିଞ୍ଜି ଆନିନ୍ ସରିନ୍ ମାୟ୍ଲନ୍ ଡକୋତଞ୍ଜି ଆରି ଆନିନ୍ ଅନପ୍ପୁଙ୍ବର୍ବାନ୍ ଆନିଞ୍ଜିଆଡଙ୍ ଆପ୍ପାୟ୍ତଜି,
15 ૧૫ અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે.
ଆରି ଆନିନ୍ ଆନିଞ୍ଜିଆଡଙ୍ ବୁତନ୍ ଗଙ୍ଗଙନ୍ ଆସନ୍ ଅବ୍ସୋଡ଼ାନେନ୍ ତିୟେଞ୍ଜି ।
16 ૧૬ સિમોનનું નામ તેમણે પિતર પાડ્યું.
ଜିସୁନ୍ କେନ୍ ବାରଜଣଞ୍ଜିଆଡଙ୍ ସେଡାଏଞ୍ଜି, ଆଞୁମଞ୍ଜି ସିମନ୍, ଜିସୁନ୍ ଆନିନ୍ଆଡଙ୍ ପିତ୍ର ଗାମ୍ଲେ ଅବ୍ଞୁମେନ୍,
17 ૧૭ તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે ‘બને-રગેસ’ પાડ્યું, એટલે કે ‘ગર્જનાના દીકરા;’
ଜେବଦିନ୍ ଆ ଡାଙ୍ଗଡ଼ାଅନ୍ ଜାକୁବନ୍ ଡ ଆ ବୋଞାଙନ୍ ଜନନ୍, ଜିସୁନ୍ ଆନିଞ୍ଜିଆଡଙ୍ ବିନେରିଗୋସ୍, କେନ୍ ଆ ଗରାମ୍ଗାମନ୍ ମେଗନ୍ ଆ ଡାଙ୍ଗଡ଼ାଅନ୍ ଗାମ୍ଲେ ଅବ୍ଞୁମେଞ୍ଜି,
18 ૧૮ અને આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી, સિમોન જે અતિ ઝનૂની માણસ હતો
ଆନ୍ଦ୍ରିଅନ୍, ପିଲିପନ୍, ବାର୍ତଲମିନ୍, ମାତିଉନ୍, ତୋମାନ୍, ଆଲପିନ୍ ଆ ଡାଙ୍ଗଡ଼ାଅନ୍ ଜାକୁବନ୍, ତଦ୍ଦିୟନ୍, କିନାନିଅ ସିମନନ୍, ଇସ୍ରାଏଲନ୍ ଆ ତନାଣ୍ଡେନ୍ ଆସନ୍ ଆର୍ଲଡଜେଞ୍ଜି ଆ ଜିଉଦିଜି ଆମଙ୍ଲୋଙ୍ ସିଲଡ୍ କେନ୍ଆନିନ୍ ଅବୟ୍ନେ,
19 ૧૯ તથા તેમને ધરપકડ કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા.
ଆରି ଇସ୍କାରିତ ଜିଉଦାନ୍, କେନ୍ଆନିନ୍ ଜିସୁନ୍ଆଡଙ୍ ବନେରାଞ୍ଜି ଆସିଲୋଙ୍ ସୋରୋପ୍ପାୟେନ୍ ।
20 ૨૦ પછી તે એક ઘરમાં આવ્યા જ્યાં એટલા બધા લોકો ભેગા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા.
ସିଲଡ୍ଲ୍ଲନ୍ ଜିସୁନ୍ ଅସିଙନ୍ ଜିର୍ରାୟ୍, ମନ୍ରାଞ୍ଜି ଆରି ଏତ୍ତେଲେ ଇୟ୍ଲାୟ୍ କୁଡ଼ାୟ୍ନେଜି ଡ, ଆନିଞ୍ଜି ଗାଗାନେନ୍ ନିୟ୍ ଅଃର୍ରୟଙ୍ଲଜି ।
21 ૨૧ તેમના સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું કે ‘તે અસ્થિર થઈ ગયો છે.’”
ଆସିଂମରଞ୍ଜି କେନ୍ଆତେ ଅମ୍ଡଙ୍ଡାଲେ ଆନିନ୍ଆଡଙ୍ ଞମ୍ଲେ ଅନୋରୋଙନ୍ ଆସନ୍ ଡୁଙ୍ଲନ୍ ଜିର୍ରାଜି, ଇନିଆସନ୍ଗାମେଣ୍ଡେନ୍ ଆନିଞ୍ଜି ଗାମେଞ୍ଜି, “କେନ୍ଆନିନ୍ କିତିଡେନ୍ ।”
22 ૨૨ જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, ‘તેનામાં બાલઝબૂલ છે અને દુષ્ટાત્માઓનાં સરદારની મદદથી તે દુષ્ટાત્માઓને કાઢે છે.’”
ଆରି, ଜିରୁସାଲମନ୍ ସିଲଡ୍ ଆଜିର୍ରାଞଞ୍ଜି ଆ ସାସ୍ତ୍ରିଜି ଗାମେଞ୍ଜି, “କେନ୍ ଆନିନ୍ଆଡଙ୍ ବାଲ୍ଜିବୁଲନ୍ ଞମେନ୍, ଆରି ବୁତଞ୍ଜି ଆ ସୋଡ଼ା ବାତ୍ତେ ଆନିନ୍ ବୁତନ୍ ଗଙ୍ତେ ।”
23 ૨૩ તેમણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, ‘શેતાન શેતાનને કેવી રીતે હાંકી કાઢશે?
ତିଆସନ୍ ଜିସୁନ୍ ଆନିଞ୍ଜିଆଡଙ୍ ଓଡ୍ଡେଡାଲେ ଅବୟ୍ ଅନବ୍ଜଙ୍ବରନ୍ ବାତ୍ତେ ଆନିଞ୍ଜିଆଡଙ୍ ବରେଞ୍ଜି, “ସନୁମନ୍ ଏଙ୍ଗାଲେ ସନୁମନ୍ଆଡଙ୍ ଗଙ୍ଲେ ରପ୍ତିଏ?
24 ૨૪ જો કોઈ રાજ્ય પોતામાં ભાગલો પડે, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી.
ଅନ୍ନିଙ୍ ଆ ରାଜ୍ୟ ତରଙ୍ଆନ୍ନା ଡେଲୋଙ୍ ଡେଲେ ଆ ବିରୁଦଲୋଙନ୍ ଡୋଲନ୍ ଡେନ୍, ଏତ୍ତେଲ୍ଡେନ୍ ତି ଆ ରାଜ୍ୟ ରିଙ୍ ଗାମ୍ଲେ ଅଃର୍ରପ୍ତି ଡକୋନେ ।
25 ૨૫ જો કોઈ ઘરમાં ભાગલા પડે, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.
ଆରି, ଅନ୍ନିଙ୍ ଆସିଂ ଆ ମନ୍ରା ଆନ୍ନାଡାଲନ୍ ଆ ବିରୁଦଲୋଙନ୍ ଡୋଲନ୍ ଡେନ୍, ଏତ୍ତେଲ୍ଡେନ୍ ତି ଆସିଂ ରିଙ୍ ଗାମ୍ଲେ ଅଃର୍ରପ୍ତି ଡକୋନେ ।
26 ૨૬ જો શેતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે નભી શકતો નથી; પણ તેનો અંત આવ્યો જાણવું.
ତିଅନ୍ତମ୍, ସନୁମନ୍ ଆ ରାଜ୍ୟ ତରଙ୍ଆନ୍ନା ଡେଲୋଙ୍ ଡେଲେ ଆ ବିରୁଦଲୋଙନ୍ ଡୋଲନ୍ ଡେନ୍, ଏତ୍ତେଲ୍ଡେନ୍ ତିଆତେ ରିଙ୍ ଗାମ୍ଲେ ଅଃର୍ରପ୍ତି ଡକୋନେ, ତିଆତେ ଅସେଡେନ୍ନି ।”
27 ૨૭ બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી શકશે.
“ବନ୍ଡ ଆନ୍ନିଙ୍ ଡେନ୍ ଆ ବପ୍ପୁମରନ୍ଆଡଙ୍ ଆମ୍ମୁଙ୍ ଅଃଜ୍ଜିଲୋ ଡେନ୍ ଆସିଙନ୍ ଗନ୍ଲେ ଆ ଅତିଆରଞ୍ଜି ରାଉଲନ୍ ଅଃର୍ରପ୍ତି ପାଙେ, ବପ୍ପୁମରନ୍ଆଡଙ୍ ଆମ୍ମୁଙ୍ ଜିଏନ୍ ଡେନ୍ ସିନା ଆନିନ୍ ଆସିଙନ୍ ଅଲ୍ରାଉନେ!”
28 ૨૮ હું તમને નિશ્ચે કહું છું કે, માણસોના દીકરાઓને અપરાધોની તથા જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે.
“ଞେନ୍ ଆମ୍ୱେଞ୍ଜିଆଡଙ୍ ଆଜାଡ଼ିଡମ୍ ବର୍ତବେନ୍, ମନ୍ରାଅନଞ୍ଜି ଆ ଇର୍ସେ ଅଡ଼୍କୋନ୍ ଆରି ଆନିଞ୍ଜି ଡିଅଙ୍ଗା ନିଣ୍ଡୟ୍ବରନ୍ ବର୍ରନ୍ ଇସ୍ୱରନ୍ଆଡଙ୍ ନିଣ୍ଡୟ୍ତଜି, ତି ଅଡ଼୍କୋନ୍ କେମାନ୍ ଞାଙ୍ତଜି ।
29 ૨૯ પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.’” (aiōn , aiōnios )
ବନ୍ଡ ଆନା ମଡ଼ିର୍ ପୁରାଡ଼ାନ୍ ଆ ବିରୁଦଲୋଙ୍ ନିଣ୍ଡୟ୍ବରନ୍ ବର୍ତନେ, ଆନିନ୍ ଆଙ୍ଗା ଜାକିଁୟ୍ କେମାନ୍ ଅଃଞାଙେ, ଆନିନ୍ ଅଃନ୍ନଞିଡେନ୍ ଆ ଇର୍ସେଲୋଙ୍ ଡନୋସାନ୍ ଡେତେ ।” (aiōn , aiōnios )
30 ૩૦ કેમ કે તેઓ કહેતાં હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.
“କେନ୍ ଆନିନ୍ଆଡଙ୍ ଏର୍ମଡ଼ିର୍ ପୁରାଡ଼ାନ୍ ଆସୁମ୍ସୁମ୍” ଗାମ୍ଲେ ସାସ୍ତ୍ରିଞ୍ଜି ଆବର୍ରଞ୍ଜି, ଜିସୁନ୍ ଏନ୍ନେଲେ ବର୍ରନେ ।
31 ૩૧ ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભા રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો.
ତି ଆ ବନେଡ଼ା ଜିସୁନ୍ ଆୟୋଙ୍ ଡ ଆ ବୋଞାଙଞ୍ଜି ଜିର୍ରେ ଡାଣ୍ଡନ୍ ତନଙ୍ଡାଲେ ଆନିନ୍ଆଡଙ୍ ଅନୋଡ୍ଡେନ୍ ଆସନ୍ ଅବୟ୍ନେଆଡଙ୍ ଆପ୍ପାୟେଞ୍ଜି ।
32 ૩૨ ઘણાં લોકો તેમની આસપાસ બેઠેલા હતા; અને તેઓએ તેમને કહ્યું કે, ‘જો તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે.’”
ତିଆସନ୍ ଆନିନ୍ ଏର୍ରେ ଆତ୍ରଙ୍କୁମେଞ୍ଜି ଆ ମନ୍ରାଜି, ଜିସୁନ୍ଆଡଙ୍ ବରେଞ୍ଜି, “ଗିଜା, ଅୟୋଙ୍ନମ୍, ଡ ବୋଞାଙ୍ ତନାନ୍ନମ୍ଜି ଡାଣ୍ଡନ୍ ଡକୋଡାଲନ୍ ଆମନ୍ଆଡଙ୍ ଜଗେତମ୍ଜି ।”
33 ૩૩ તેમણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?’”
ଜିସୁନ୍ ଆନିଞ୍ଜିଆଡଙ୍ ଜାଲଙେନ୍, “ଅୟୋଙ୍ଞେନ୍ ଡ ବୋଞାଙ୍ଞେଞ୍ଜି ଆନା?”
34 ૩૪ જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે, ‘જુઓ, મારી મા તથા મારા ભાઈઓ.
ଆନିନ୍ ଏର୍ରେ ଆତ୍ରଙ୍କୁମେଞ୍ଜି ଆ ମନ୍ରାଜିଆଡଙ୍ ଆଙାଙ୍ଡାଲେ ବର୍ରନେ, “ଗିୟ୍ବା, କେନ୍ଆନିଞ୍ଜି ଅୟୋଙ୍ଞେନ୍ ଡ ବୋଞାଙ୍ଞେଞ୍ଜି ।
35 ૩૫ કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.’”
ଆନା ଇସ୍ୱରନ୍ ଆ ଇସ୍ସୁମ୍ ଅନ୍ତମ୍ ଞଣ୍ଡ୍ରମ୍ତନେ, ଆନିନ୍ ବୋଞାଙ୍ଞେନ୍, ତନାନ୍ଞେନ୍ ଆରି ଅୟୋଙ୍ଞେନ୍ ।”