< માર્ક 2 >

1 થોડા દિવસો પછી, ઈસુ ફરી કપરનાહૂમમાં ગયા, ત્યારે એવી વાત ફેલાઈ કે ‘તેઓ ઘરમાં છે.’”
କେତେଦିନ୍‌ ଗାଲା ପଚେ ଜିସୁ ଆରି ତରେକ୍‌ କପର୍‌ନାଉମେ ବାଅଡ୍‌ଲାକେ, ସେ ଗରେ ଆଚେ ବଲି ଆଲା ଅଇଗାଲା ।
2 તેથી એટલા બધા લોકો એકઠા થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ઈસુ તેઓને ઉપદેશ આપતા હતા.
ସେ ଗରେ ଏତେମାଣ୍ଡ୍‌ ଲକ୍‌ ଜମ୍‌ଲାଇ ଜେ, ଦୁଆରେ ମିସା ଟାନ୍‌ ଦାରିନାପାର୍‌ଲା, ଆରି ଜିସୁ ସେମନର୍‌ ଲଗେ ପର୍‌ମେସରର୍‌ ବାକିଅ ସୁନାଇବାର୍‌ ଦାର୍‌ଲା ।
3 ત્યારે ચાર માણસોએ ઊંચકેલા એક લકવાગ્રસ્ત માણસને તેઓ તેમની પાસે લાવ્યા.
ସେଡ୍‌କି ବେଲେ କେତେକ୍‌ ଲକ୍‌ମନ୍‌ ଗଟେକ୍‌ ଚେରେଙ୍ଗ୍‌ ରଗିକେ ବଇକରି ତାର୍‌ ଲଗେ ଦାରିଆଇଲାଇ । ତାକର୍‌ ବିତ୍‌ରେ ଅନି ଚାର୍‌ଲକ୍‌ ରଗିକେ ବଇରଇଲାଇ ।
4 ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતા ત્યાં તેમના ઉપર છાપરામાં બકોરું પાડ્યું અને ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસને નીચે ઉતાર્યો.
ମାତର୍‌ ଲକ୍‌ମନ୍‌ ଚିପାଟେଲା ଅଇରଇଲାଇକେ, ତାକେ ଜିସୁର୍‌ ଲଗେ ନେଇ ନାପାର୍‌ଲାଇ । ନାପାରିକରି, ଜିସୁ ଜନ୍‌ଟାନେ ରଇଲା, ତେଇର୍‌ ଚାନି ବଡ୍‌ଟା କାଣାକରି, ରଗିକେ କଟ୍‌ ମିସ୍‌ତେ ତାର୍‌ ମୁଆଟେ ସିଦା ଉତ୍‌ରାଇଦେଲାଇ ।
5 ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, ‘દીકરા, તારાં પાપ માફ થયાં છે.’”
ଜିସୁ ସେମନର୍‌ ବିସ୍‌ବାସ୍‌ ଦେକି ଚେରେଙ୍ଗ୍‌ ରଗିକେ କଇଲା, “ବାବୁରେ ମୁଇ ତର୍‌ ପାପ୍‌ କେମା କରିଦେଲି ।”
6 પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે,
ମାତର୍‌ ସେ ଗର୍‌ ବିତ୍‌ରେ କେତେଟା ସାସ୍‌ତର୍‌ ସିକାଇବା ଲକ୍‌ମନ୍‌ ବସି ନିଜର୍‌ ନିଜର୍‌ ମନ୍‌ ବିତ୍‌ରେ ବାବିଅଇତେରଇଲାଇ,
7 ‘આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે?’”
“ଏ ଲକ୍‌ ଚେରେଙ୍ଗ୍‌ ରଗିକେ ‘ତର୍‌ ପାପ୍‌ କେମା କରିଦେଲି ।’ ବଲି କେନ୍ତି କଇପାର୍‌ଲା? ଏ ପର୍‌ମେସର୍‌କେ ନିନ୍ଦା କର୍‌ସିଆଚେ, ସେ ଗଟେକ୍‌ ମାପ୍‌ରୁକେ ଚାଡିଦେଲେ, ଆରି କେ ମିସା ପାପ୍‌ କେମା କରି ପାରତ୍‌ କି?”
8 તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, ‘તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો?
ସେଦାପ୍‌ରେ ଜିସୁ ସେମନ୍‌ ମନେ ମନେ ଏନ୍ତାରି ବାବିଅଇଲାଟା, ନିଜର୍‌ ଆତ୍‌ମାଇ ଜାନି ସେମନ୍‌କେ କଇଲା, “ତମେ କାଇକେ ନିଜର୍‌ ନିଜର୍‌ ମନେ ଏ ସବୁଜାକ ବାବିଅଇଲାସ୍‌ନି?
9 આ બેમાંથી વધારે સહેલું કયું છે, એટલે લકવાગ્રસ્તને એ કહેવું, કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે, ઊઠ અને તારો ખાટલો ઊંચકીને ચાલ?’”
କନ୍‌ଟା କର୍‌ବାଟା ସଅଜ୍‌ ଅଇଲାନି? ବାବୁରେ ‘ମୁଇ ତର୍‌ ପାପ୍‌ କେମା କରିଦେଲି ।’ ବଲି କଇବାଟା, କି ‘ଉଟ୍‌ ତର୍‌ କଟ୍‌ ବଇ ଇଣ୍ଡିଜା ।’ ବଲ୍‌ବାଟା?
10 ૧૦ પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે, લકવાગ્રસ્તને ઈસુ કહે છે
୧୦ମାତର୍‌ ଗୁଲାଇ ଜଗତର୍‌ ପାପ୍‌ କେମା କର୍‌ବାକେ ପର୍‌ମେସର୍‌ ପାଟାଇଲା ନର୍‌ପିଲା ମର୍‌ ଅଦିକାର୍‌ ଆଚେ ବଲି ଏବେ ମୁଇ, ଏ ଲକ୍‌କେ ନିକ କରି ଦେକାଇବି ।” ସେ ଚେରେଙ୍ଗ୍‌ ରଗିକେ କଇଲା,
11 ૧૧ ‘હું તને કહું છું કે ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.’”
୧୧“ମୁଇ ତକେ କଇଲିନି ଉଟ୍‌, ତର୍‌ କଟ୍‌ ବଇ, ନିଜର୍‌ ଗରେ ବାରିଜା ।”
12 ૧૨ તે ઊઠ્યો અને તરત ખાટલો ઊંચકીને ચાલ્યો ગયો; બધા તેને જોઈ રહ્યા. આથી લોકોએ આશ્ચર્ય પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું કે, ‘અમે કદી આવું જોયું નથી.’”
୧୨ସେଦାପ୍‌ରେ ସେ ରଗି ଉଟି କଟ୍‌ ବଇକରି ସବୁ ଲକର୍‌ ଦେକ୍‌ତେ ବାରଇ ଗାଲା । ସେବେଲାଇ ସବୁଲକ୍‌ କାବା ଅଇ ପର୍‌ମେସରର୍‌ ମଇମା କରି କରି କଇଲାଇ, “ଆମେ ଏନ୍ତାରିଟା କେବେ ମିସା ଦେକି ନ ରଇଲୁ ।”
13 ૧૩ ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા; બધા લોકો તેમની પાસે આવ્યા; અને તેમણે તેઓને બોધ કર્યો.
୧୩ସେ ଆରିତରେକ୍‌ ସମ୍‌ଦୁରର୍‌ କଣ୍ଡିବାଟେ ବାରଇଗାଲା । ବେସି ଲକ୍‌ମନ୍‌ ତାର୍‌ ଲଗେ ଆଇଲାକେ, ଜିସୁ ସେମନ୍‌କେ ସିକିଆ ଦେବାର୍‌ ଦାର୍‌ଲା ।
14 ૧૪ રસ્તે જતા તેમણે અલ્ફીના દીકરા લેવીને કર ઉઘરાવવાની ચોકી પર બેઠેલો જોયો; અને તેઓ તેને કહે છે કે, ‘મારી પાછળ આવ;’ તે ઊઠીને તેમની પાછળ ગયો.
୧୪ଆରି ସେ ଜାଉ ଜାଉ ଆଲ୍‌ପିଅର୍‌ ପଅ ଲେବିକେ ରମିୟ ସର୍‌କାରର୍‌ ପାଇ ସିସ୍‌ତୁମାଙ୍ଗୁମନ୍‌ ମାଙ୍ଗ୍‌ବା ଜାଗାଇ ବସି ରଇବାଟା ଦେକି ତାକେ କଇଲା, “ମର୍‌ ସଙ୍ଗ୍‌ ଆଉ ।” ତେଇଅନି ସେ ତାର୍‌ ସିସ୍‌ତୁମାଙ୍ଗୁମନ୍‌ ମାଙ୍ଗ୍‌ବାଟା ଚାଡି ଉଟିକରି ଜିସୁର୍‌ ସଙ୍ଗ୍‍ ଗାଲା ।
15 ૧૫ એમ થયું કે ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા અને ઘણાં દાણીઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા.
୧୫ପଚେ ଜିସୁ ଲେବିର୍‌ ଗରେ ଜାଇ କାଇବା ବେଲେ ବେସି ସିସ୍‌ତୁମାଙ୍ଗ୍‌ବା ଲକ୍‌ ଆରି ଜନ୍‌ ଲକ୍‌ମନ୍‌କେ ପାପି ବଲି କଇତେରଇଲାଇ, ତାର୍‌ ସିସ୍‌ମନ୍‌ର୍‌ ସଙ୍ଗ୍‌ ମିସି କାଇତେରଇଲାଇ । କାଇକେବଇଲେ ଏନ୍ତାରି ବେସି ଲକ୍‌ ତାର୍‌ ସଙ୍ଗ୍‌ ଜାଇତେ ରଇଲାଇ ।
16 ૧૬ શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ ઈસુને દાણીઓ તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને પૂછ્યું કે, ‘તે શા માટે દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે?’”
୧୬ଜିସୁ ପାପି ଆରି ସିସ୍‌ତୁମାଙ୍ଗୁମନର୍‌ ସଙ୍ଗ୍‌ କାଇଲାନି, ଏଟା ଦେକିକରି ପାରୁସି ଦଲର୍‌ ସାସ୍‌ତର୍‌ ସିକାଉମନ୍‌ ତାର୍‌ ସିସ୍‌ମନ୍‌କେ କଇବାର୍‌ ଦାର୍‌ଲାଇ, “ସେ କାଇକେ ସିସ୍‌ତୁମାଙ୍ଗୁମନର୍‍ ଆରି ପାପିମନର୍‌ ସଙ୍ଗ୍‌ କାଇଲାନି?”
17 ૧૭ ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.’”
୧୭ସେଟା ସୁନି ଜିସୁ ସାସ୍‌ତର୍‌ ସିକାଉମନ୍‌କେ କଇଲା, “ନିମାନ୍‌ ଲକ୍‌ମନର୍‌ପାଇ ଡାକ୍‌ଦରର୍‌ ଲଡା ନାଇ, ମାତର୍‌ ନିମାନ୍‌ ନ ରଇଲା ଲକ୍‌ମନ୍‌କେ ଲଡା ଆଚେ । ଜେ ନିଜେ ‘ମୁଇ ଦରମ୍‌ ଲକ୍‌ ।’ ବଲି ବାବିଅ‍ଇବା ଲକର୍‌ପାଇ ମୁଇ ଆସିନାଇ, ମାତର୍‌ ପାପିମନ୍‌କେ ପାପ୍‌ଟାନେଅନି ବାଉଡାଇବାକେ ଆସିଆଚି ।”
18 ૧૮ યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતાં હતા; અને તેઓ આવીને તેમને કહે છે કે, ‘યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એનું કારણ શું?’”
୧୮ଡୁବନ୍‌ ଦେଉ ଜଅନର୍‌ ସିସ୍‌ମନ୍‌ ଆରି ପାରୁସିମନ୍‌ ଉପାସ୍‌ କର୍‌ତେ ରଇଲାଇ । ସେବେଲାଇ କେତେଲକ୍‌ ଆସି ଜିସୁକେ କଇଲାଇ, “ଡୁବନ୍‌ ଦେଉ ଜଅନର୍‌ ସିସ୍‌ମନ୍‌ ଆରି ପାରୁସିମନର୍‌ ସିସ୍‌ମନ୍‌ ଉପାସ୍‌ କର୍‌ବାଇ, ମାତର୍‌ ତର୍‌ ସିସ୍‌ମନ୍‌ କାଇକେ ଉପାସ୍‌ ନ କରତ୍‌?”
19 ૧૯ ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વરરાજા તેઓની સાથે છે તેટલાં વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી.
୧୯ଜିସୁ ସେମନ୍‌କେ କ‍ଇଲା, “ବଜିଟାନେ ବିବା ଦାଙ୍ଗ୍‌ଡା ରଇବା ଜାକ ବିବା ଦାଙ୍ଗ୍‌ଡାର୍‌ ସଙ୍ଗ୍‌ ର‍ଇବା ଦାଙ୍ଗ୍‌ଡାମନ୍‌ ଉପାସେ ରଇବାଇ କି? ନାଇ ନ ର‍ଅତ୍‌ । ବିବା ଦାଙ୍ଗ୍‌ଡା ଜେଡେବେଲାଜାକ ରଇସି, ସେ ବେଲାଜାକ ସେମନ୍‌ ଉପାସେ ନ ରଅତ୍‌ ।
20 ૨૦ પણ એવા દિવસો આવશે કે જયારે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે.’”
୨୦ମାତର୍‌ ବେଲା ଆଇସି, ଜେଡେବେଲେ ଲକ୍‌ମନ୍‌ ଆସି ତାକର୍‌ ଲଗେ ଅନି ବିବା ଦାଙ୍ଗ୍‌ଡାକେ ଦାରିଜିବାଇ, ସେଦିନେ ସେମନ୍‌ ଉପାସ୍‌ କର୍‌ବାଇ ।
21 ૨૧ નવા વસ્ત્રનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે અને તે વસ્ત્ર વધારે ફાટી જાય છે.
୨୧“କେ ନୁଆ ଲୁଗାର୍‌ ଗର୍‌ଣ୍ଡା ପୁର୍‌ନା ଲୁଗାଇ ନ ସିଲାଏ, ସିଲାଇଲେ ନୁଆ ଗର୍‌ଣ୍ଡା ପୁର୍‌ନା ଲୁଗାକେ ଅଦିକ୍‌ ଚିରି ପାକାଇସି, ଆରି ଅଦିକ୍‌ ବଡ୍‌ଟା କାଣା କରିଦେଇସି ।
22 ૨૨ નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બન્નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે.
୨୨ଆରି କେ ନୁଆ ଅଙ୍ଗୁର୍‌ ରସ୍‌ ପୁର୍‌ନା ଚାମ୍‌ ସଙ୍ଗ୍‌ ତିଆର୍‌ କଲା ମୁନାଇ ନ ସଙ୍ଗଅତ୍‌, ସଙ୍ଗଇଲେ ସେ ଅଙ୍ଗୁର୍‌ ରସ୍‌ ଆରି ଚାମ୍‌ ମୁନା ନସିଜାଇସି । ନାଇ ନୁଆ ଅଙ୍ଗୁର୍‌ ରସ୍‌ ନୁଆ ଚାମ୍‌ ମୁନାଇ ସଙ୍ଗଇବାର୍‌ ଆଚେ ।”
23 ૨૩ એમ થયું કે વિશ્રામવારે ઈસુ અનાજના ખેતરોમાં થઈને જતા હતા; અને તેમના શિષ્યો ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા.
୨୩ଜିସୁ ତରେକ୍‌ ବିସ୍‌ରାମ୍‌ବାରେ ତାସ୍‌ ରଇବା କେତ୍‌ ବାଟେ ଜାଇତେ ରଇଲା, ଆରି ଜିବାବେଲେ ତାର୍‌ ସିସ୍‌ମନ୍‌ ଦାନ୍‌ କେଡ୍‌ ଚିଡାଇତେ ଗାଲାଇ ।
24 ૨૪ ફરોશીઓએ તેમને કહ્યું કે, ‘જુઓ, વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?’”
୨୪ସେ ଜାଗାଇ ରଇବା ପାରୁସିମନ୍‌ ଜିସୁକେ କଇଲାଇ, “ଦେକ୍‌ ବିସ୍‌ରାମ୍‌ବାରେ ଜନ୍‌ଟା କର୍‌ବାର୍‌ ଆମର୍‌ ବିଦି ନଏଁ । ତର୍‌ ସିସ୍‌ମନ୍‌ କାଇକେ ସେଟା କଲାଇନି?”
25 ૨૫ તેમણે તેઓને કહ્યું કે, ‘દાઉદને જરૂર હતી અને તે તથા તેના સાથીઓ ભૂખ્યા થયા હતા, ત્યારે તેણે શું કર્યું, એ તમે કદી વાંચ્યું નથી?
୨୫ଜିସୁ ସେମନ୍‌କେ କ‍ଇଲା, “ଆମର୍‌ ଡାକ୍‌ପୁଟା ଆନିଦାଦି ଦାଉଦର୍‌ ଅବାବ୍‌ ବେଲେ, ସେ ଆରି ତାର୍‌ ସଙ୍ଗ୍‌ର୍‌ ଲକ୍‌ମନ୍‌ ବୁକେ ରଇଲାଇ, ସେଡ୍‌କିବେଲେ ସେ କାଇଟା କରି ରଇଲା, ସେଟା କାଇ ତମେ କେବେ ପଡାସ୍‌ ନାଇ କି?
26 ૨૬ એટલે કે અબ્યાથાર પ્રમુખ યાજક હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં જઈને, અર્પેલી રોટલીઓ જે માત્ર યાજકો સિવાય કોઈને ખાવાની છૂટ ન હતી તે તેણે ખાધી, અને તેના સાથીઓને પણ આપી.’”
୨୬ବଡ୍‌ ପୁଜାରି ଅବିୟାତର୍‌ ବେଲେ ସେ କେନ୍ତି ପର୍‌ମେସରର୍‌ ମନ୍ଦିରେ ପୁରିକରି ମାପ୍‌ରୁକେ ସର୍‌ପିଦେଲା ଜନ୍‌ ଦର୍‌ସନି ରୁଟି, ପୁଜାରିମନ୍‌କେ ଚାଡିଦେଲେ ଆରି କେ ମିସା କାଇବାର୍‌ ବିଦି ନଏଁ, ସେଟା ସେ କାଇଲା, ଆରି ସେ ରୁଟି ନିଜର୍‌ ସଙ୍ଗର୍‌ ଲକ୍‌ମନ୍‌କେ ମିସା ବାଟାକରି ଦେଇରଇଲା ।”
27 ૨૭ તેમણે તેઓને કહ્યું કે, ‘વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ;
୨୭ଜିସୁ ସେମନ୍‌କେ କଇଲା, “ବିସ୍‌ରାମ୍‌ବାର୍‌ ଲକ୍‌ମନର୍‌ ସାଇଜର୍‌ପାଇ ଅଇଲା ଆଚେ, ସେଟା ଲକ୍‌ମନ୍‌କେ ବିଜାର୍‌ କର୍‌ବାକେ ଅଏନାଇ ।
28 ૨૮ માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’”
୨୮ତେବର୍‌ପାଇ ପର୍‌ମେସର୍‌ ପାଟାଇଲା ନର୍‌ପିଲା ମୁଇ ବିସ୍‌ରାମ୍‌ବାରେ ଲକ୍‌ମନ୍‌ କାଇଟା କର୍‌ବାର୍‌ ଆଚେ, କାଇଟା କର୍‌ବାର୍‌ ନାଇ, ସେଟା କଇବାର୍‌ ମର୍‌ ଅଦିକାର୍‌ ଆଚେ ।”

< માર્ક 2 >