< માર્ક 2 >
1 ૧ થોડા દિવસો પછી, ઈસુ ફરી કપરનાહૂમમાં ગયા, ત્યારે એવી વાત ફેલાઈ કે ‘તેઓ ઘરમાં છે.’”
ⲁ̅ⲛ̅ⲧⲉⲣⲉϥⲃⲱⲕ ⲇⲉ ⲉϩⲟⲩⲛ ⲉⲕⲁⲫⲁⲣⲛⲁⲟⲩⲙ ϩⲓϫⲛ̅ϩⲉⲛϩⲟⲟⲩ ⲁⲩⲥⲱⲧⲙ̅ ϫⲉ ϥϩⲛ̅ⲟⲩⲏⲉ͡ⲓ
2 ૨ તેથી એટલા બધા લોકો એકઠા થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ઈસુ તેઓને ઉપદેશ આપતા હતા.
ⲃ̅ⲁⲩⲱ ⲁⲩⲙⲏⲏϣⲉ ⲥⲱⲟⲩϩ ⲉⲙⲁⲩ ϩⲱⲥⲧⲉ ⲛ̅ⲧⲉⲧⲛ̅ⲙⲉϣϩⲓⲣⲙ̅ⲡⲣⲟ ϣⲟⲡⲟⲩ. ⲁⲩⲱ ⲁϥϣⲁϫⲉ ⲛⲙ̅ⲙⲁⲩ ϩⲙ̅ⲡϣⲁϫⲉ.
3 ૩ ત્યારે ચાર માણસોએ ઊંચકેલા એક લકવાગ્રસ્ત માણસને તેઓ તેમની પાસે લાવ્યા.
ⲅ̅ⲁⲩⲉ͡ⲓⲛⲉ ⲇⲉ ⲉⲣⲁⲧϥ̅ ⲛ̅ⲟⲩⲣⲱⲙⲉ ⲉϥⲥⲏϭ ⲉⲣⲉϥⲧⲟⲟⲩ ⲛ̅ⲣⲱⲙⲉ ϥⲓ ϩⲁⲣⲟϥ
4 ૪ ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતા ત્યાં તેમના ઉપર છાપરામાં બકોરું પાડ્યું અને ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસને નીચે ઉતાર્યો.
ⲇ̅ⲁⲩⲱ ⲙ̅ⲡⲟⲩϣⲃⲱⲕʾ ⲛⲁϥ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲃⲉⲡⲙⲏⲏϣⲉ ⲁⲩϭⲉⲗⲡⲧⲟⲩⲉϩⲥⲟⲓ̈ ⲉⲃⲟⲗ ⲙ̅ⲡⲙⲁ ⲉⲧϥ̅ⲛ̅ϩⲏⲧϥ̅ ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲟⲩϣⲟϫⲧ ⲁⲩⲭⲁⲗⲁ ⲙ̅ⲡⲉϭⲗⲟϭ ⲉⲡⲉⲥⲏⲧ ⲡⲉⲧⲉⲣⲉⲡⲉⲧⲥⲏϭ ⲛⲏϫ ϩⲓϫⲱϥ.
5 ૫ ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, ‘દીકરા, તારાં પાપ માફ થયાં છે.’”
ⲉ̅ⲁⲩⲱ ⲓ̅ⲥ̅ ⲛ̅ⲧⲉⲣⲉϥⲛⲁⲩ ⲉⲧⲉⲩⲡⲓⲥⲧⲓⲥ ⲡⲉϫⲁϥ ⲙ̅ⲡⲉⲧⲥⲏϭ ϫⲉ ⲡⲁϣⲏⲣⲉ ⲥⲉⲛⲁⲕⲁⲛⲉⲕⲛⲟⲃⲉ ⲛⲁⲕ ⲉⲃⲟⲗ.
6 ૬ પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે,
ⲋ̅ⲛⲉⲩⲛ̅ϩⲟⲓ̈ⲛⲉ ⲇⲉ ⲛ̅ⲛⲉⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ϩⲙⲟⲟⲥ ⲙ̅ⲡⲙⲁ ⲉⲧⲙ̅ⲙⲁⲩ ⲉⲩⲙⲟⲕⲙⲉⲕ ϩⲛ̅ⲛⲉⲩϩⲏⲧ
7 ૭ ‘આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે?’”
ⲍ̅ϫⲉ ⲉⲧⲃⲉⲟⲩ ⲡⲁⲓ̈ ϥϣⲁϫⲉ ϩⲓⲛⲁⲓ̈ ⲉϥϫⲓⲟⲩⲁ ⲛⲓⲙ ⲡⲉⲧⲛⲁϣⲕⲁⲛⲟⲃⲉ ⲉⲃⲟⲗ ⲛ̅ⲥⲁⲡⲛⲟⲩⲧⲉ ⲙⲁⲟⲩⲁⲁϥ.
8 ૮ તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, ‘તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો?
ⲏ̅ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲩⲛⲟⲩ ⲛ̅ⲧⲉⲣⲉϥⲉ͡ⲓⲙⲉ ϩⲙ̅ⲡⲉϥⲡ̅ⲛ̅ⲁ̅ ϫⲉ ⲥⲉⲙⲟⲕⲙⲉⲕ ϩⲣⲁⲓ̈ ⲛ̅ϩⲏⲧⲟⲩ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲉⲧⲃⲉⲟⲩ ⲧⲉⲧⲛ̅ⲙⲉⲩⲉ ⲉⲛⲁⲓ̈ ϩⲛ̅ⲛⲉⲧⲛ̅ϩⲏⲧ
9 ૯ આ બેમાંથી વધારે સહેલું કયું છે, એટલે લકવાગ્રસ્તને એ કહેવું, કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે, ઊઠ અને તારો ખાટલો ઊંચકીને ચાલ?’”
ⲑ̅ⲁϣ ⲅⲁⲣ ⲡⲉⲧⲙⲟⲧⲛ̅ ⲉϫⲟⲟⲥ ⲙ̅ⲡⲉⲧⲥⲏϭ ϫⲉ ⲧⲱⲟⲩⲛ ⲛⲅ̅ϥⲓⲡⲉⲕϭⲗⲟϭ ⲛⲅ̅ⲙⲟⲟϣⲉ ϫⲛ̅ⲉϫⲟⲟⲥ ϫⲉ ⲥⲉⲛⲁⲕⲁⲛⲉⲕⲛⲟⲃⲉ ⲛⲁⲕ ⲉⲃⲟⲗ
10 ૧૦ પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે, લકવાગ્રસ્તને ઈસુ કહે છે
ⲓ̅ϫⲉⲕⲁⲥ ⲇⲉ ⲉⲧⲉⲧⲛⲉⲛⲁⲩ ϫⲉ ⲟⲩⲛⲧϥ̅ⲉⲝⲟⲩⲥⲓⲁ ⲙ̅ⲙⲁⲩ ⲛ̅ϭⲓⲡϣⲏⲣⲉ ⲙ̅ⲡⲣⲱⲙⲉ ⲉⲕⲁⲛⲟⲃⲉ ⲉⲃⲟⲗ ϩⲓϫⲙ̅ⲡⲕⲁϩ ⲡⲉϫⲁϥ ⲙ̅ⲡⲉⲧⲥⲏϭ
11 ૧૧ ‘હું તને કહું છું કે ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.’”
ⲓ̅ⲁ̅ϫⲉ ⲧⲱⲟⲩⲛ ⲉⲓ̈ϫⲉⲣⲟⲕ ϥⲓ ⲙ̅ⲡⲉⲕϭⲗⲟϭ ⲃⲱⲕ ⲉⲡⲉⲕⲏⲉ͡ⲓ
12 ૧૨ તે ઊઠ્યો અને તરત ખાટલો ઊંચકીને ચાલ્યો ગયો; બધા તેને જોઈ રહ્યા. આથી લોકોએ આશ્ચર્ય પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું કે, ‘અમે કદી આવું જોયું નથી.’”
ⲓ̅ⲃ̅ⲁⲩⲱ ⲁϥⲧⲱⲟⲩⲛ ⲛ̅ⲧⲉⲩⲛⲟⲩ ⲁϥⲧⲁⲗⲉⲡⲉϥϭⲗⲟϭ ⲉϫⲱϥ ⲁϥⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲓⲑⲏ ⲙ̅ⲙⲟⲟⲩ ⲧⲏⲣⲟⲩ ϩⲱⲥⲧⲉ ⲛ̅ⲥⲉⲣ̅ϣⲡⲏⲣⲉ ⲧⲏⲣⲟⲩ ⲛ̅ⲥⲉϯⲉⲟⲟⲩ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ ⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲙ̅ⲡⲛ̅ⲛⲁⲩ ⲉⲟⲩⲟⲛ ⲉⲛⲉϩ ϩⲓⲛⲁⲓ̈.
13 ૧૩ ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા; બધા લોકો તેમની પાસે આવ્યા; અને તેમણે તેઓને બોધ કર્યો.
ⲓ̅ⲅ̅ⲁϥⲉ͡ⲓ ⲟⲛ ⲉⲃⲟⲗ ϩⲁⲧⲛ̅ⲑⲁⲗⲁⲥⲥⲁ ⲁⲩⲱ ⲡⲙⲏⲏϣⲉ ⲧⲏⲣϥ̅ ⲁⲩⲥⲱⲟⲩϩ ⲉⲣⲟϥ ⲁϥϯⲥⲃⲱ ⲛⲁⲩ
14 ૧૪ રસ્તે જતા તેમણે અલ્ફીના દીકરા લેવીને કર ઉઘરાવવાની ચોકી પર બેઠેલો જોયો; અને તેઓ તેને કહે છે કે, ‘મારી પાછળ આવ;’ તે ઊઠીને તેમની પાછળ ગયો.
ⲓ̅ⲇ̅ⲁⲩⲱ ⲉϥⲡⲁⲣⲁⲅⲉ ⲁϥⲛⲁⲩ ⲉⲗⲉⲟⲩⲉⲓ ⲡϣⲏⲣⲉ ⲛ̅ⲁⲗⲫⲁⲓⲟⲥ ⲉϥϩⲙⲟⲟⲥ ϩⲓⲡⲉϥⲧⲉⲗⲱⲛⲓⲟⲛ ⲡⲉϫⲁϥ ⲛⲁϥ ϫⲉ ⲟⲩⲁϩⲕ̅ ⲛ̅ⲥⲱⲉ͡ⲓ ⲁⲩⲱ ⲁϥⲧⲱⲟⲩⲛ ⲁϥⲟⲩⲁϩϥ̅ ⲛ̅ⲥⲱϥ.
15 ૧૫ એમ થયું કે ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા અને ઘણાં દાણીઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા.
ⲓ̅ⲉ̅ⲁⲥϣⲱⲡⲉ ⲇⲉ ⲉϥⲛⲏϫ ϩⲙ̅ⲡⲉϥⲏⲉⲓ ⲁϩⲁϩ ⲛ̅ⲧⲉⲗⲱⲛⲏⲥ ϩⲓⲣⲉϥⲣ̅ⲛⲟⲃⲉ ⲛⲟϫⲟⲩ ⲛⲙ̅ⲓ̅ⲥ̅ ⲛⲙ̅ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲛⲉⲩⲟϣ ⲅⲁⲣ. ⲁⲩⲱ ⲁⲩⲁϩⲟⲩ ⲛ̅ⲥⲱϥ
16 ૧૬ શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ ઈસુને દાણીઓ તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને પૂછ્યું કે, ‘તે શા માટે દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે?’”
ⲓ̅ⲋ̅ⲛⲉⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ⲛⲙ̅ⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ⲛ̅ⲧⲉⲣⲟⲩⲛⲁⲩ ϫⲉ ϥⲟⲩⲱⲙ ⲛⲙ̅ⲛ̅ⲣⲉϥⲣ̅ⲛⲟⲃⲉ ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲗⲱⲛⲏⲥ ⲡⲉϫⲁⲩ ⲛ̅ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ϫⲉ ⲉⲧⲃⲉⲟⲩ ϥⲟⲩⲱⲙ ⲁⲩⲱ ϥⲥⲱ ⲛⲙ̅ⲛ̅ⲣⲉϥⲣ̅ⲛⲟⲃⲉ ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲗⲱⲛⲏⲥ
17 ૧૭ ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.’”
ⲓ̅ⲍ̅ⲁⲩⲱ ⲓ̅ⲥ̅ ⲛ̅ⲧⲉⲣⲉϥⲥⲱⲧⲙ̅ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲛ̅ⲥⲉⲣ̅ⲭⲣⲓⲁ ⲁⲛ ⲛ̅ϭⲓⲛⲉⲧⲧⲏⲕ ⲙ̅ⲡⲥⲁⲓ̈ⲛ ⲁⲗⲗⲁ ⲛⲉⲧϣⲟⲟⲡ ⲕⲁⲕⲱⲥ ⲛ̅ⲧⲁⲉ͡ⲓ ⲁⲛ ⲉⲧⲉϩⲙ̅ⲛⲇⲓⲕⲁⲓⲟⲥ ⲁⲗⲗⲁ ⲣ̅ⲣⲉϥⲣ̅ⲛⲟⲃⲉ.
18 ૧૮ યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતાં હતા; અને તેઓ આવીને તેમને કહે છે કે, ‘યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એનું કારણ શું?’”
ⲓ̅ⲏ̅ⲁⲩⲱ ⲙ̅ⲙⲁⲑⲏⲧⲏⲥ ⲛ̅ⲓ̈ⲱϩⲁⲛⲛⲏⲥ ⲛⲙ̅ⲛⲁⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ⲛⲉⲩⲛⲏⲥⲧⲉⲩⲉ. ⲁⲩⲉⲓ ⲇⲉ ⲛⲁϥ ⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲉⲧⲃⲉⲟⲩ ⲙ̅ⲙⲁⲑⲏⲧⲏⲥ ⲛ̅ⲓ̈ⲱϩⲁⲛⲛⲏⲥ ⲁⲩⲱ ⲙ̅ⲙⲁⲑⲏⲧⲏⲥ ⲛ̅ⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ⲥⲉⲛⲏⲥⲧⲉⲩⲉ ⲛⲉⲕⲙⲁⲑⲏⲧⲏⲥ ⲇⲉ ⲛ̅ⲥⲉⲛⲏⲥⲧⲉⲩⲉ ⲁⲛ
19 ૧૯ ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વરરાજા તેઓની સાથે છે તેટલાં વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી.
ⲓ̅ⲑ̅ⲡⲉϫⲉⲓ̅ⲥ̅ ⲛⲁⲩ ϫⲉ ⲙⲏ ⲟⲩⲛϭⲟⲙ ⲉⲧⲣⲉⲩⲛⲏⲥⲧⲉⲩⲉ ⲛ̅ϭⲓⲛ̅ϣⲏⲣⲉ ⲙ̅ⲡⲙⲁ ⲛ̅ϣⲉⲗⲉⲉⲧ ϩⲟⲥⲟⲛ ⲉⲣⲉⲡⲁⲧϣⲉⲗⲉⲉⲧ ⲛⲙ̅ⲙⲁⲩ. ϩⲟⲥⲟⲛ ⲡⲁⲧϣⲉⲗⲉⲉⲧ ⲛⲙ̅ⲙⲁⲩ ⲛ̅ⲥⲉⲛⲁϣⲛⲏⲥⲧⲉⲩⲉ ⲁⲛ.
20 ૨૦ પણ એવા દિવસો આવશે કે જયારે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે.’”
ⲕ̅ⲟⲩⲛϩⲉⲛϩⲟⲟⲩ ⲇⲉ ⲛⲏⲩ ϩⲟⲧⲁⲛ ⲉⲩϣⲁⲛϥⲓ ⲛ̅ⲧⲟⲟⲧⲟⲩ ⲙ̅ⲡⲁⲧϣⲉⲗⲉⲉⲧ ⲧⲟⲧⲉ ⲥⲉⲛⲁⲛⲏⲥⲧⲉⲩⲉ ϩⲛ̅ⲛⲉϩⲟⲟⲩ ⲉⲧⲙ̅ⲙⲁⲩ
21 ૨૧ નવા વસ્ત્રનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે અને તે વસ્ત્ર વધારે ફાટી જાય છે.
ⲕ̅ⲁ̅ⲙⲉⲣⲉⲗⲁⲁⲩ ⲛⲉϫⲧⲟⲉⲓⲥ ⲛ̅ϣⲁⲉ͡ⲓ ⲉⲣⲛ̅ϣⲧⲏⲛ ⲙ̅ⲡⲗϭⲉ ⲉϣⲱⲡⲉ ⲙ̅ⲙⲟⲛ ⲧⲧⲟⲉⲓⲥ ⲛ̅ϣⲁⲓ̈ ⲛⲁϥⲓⲡⲕⲱⲧⲉ ⲙ̅ⲙⲁⲩ ⲛ̅ⲧⲉϣⲧⲏⲛ ⲙ̅ⲡⲗ̅ϭⲉ ⲛⲥⲡⲱϩ ⲛ̅ϩⲟⲩⲟ.
22 ૨૨ નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બન્નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે.
ⲕ̅ⲃ̅ⲁⲩⲱ ⲙⲉⲣⲉⲗⲁⲁⲩ ⲛⲉϫⲏⲣⲡ̅ ⲃ̅ⲃⲣ̅ⲣⲉ ⲉϩⲱⲧ ⲛ̅ⲁⲥ ⲉϣⲱⲡⲉ ⲙ̅ⲙⲟⲛ ⲡⲏⲣⲡ ⲛⲁⲡⲉϩⲛ̅ϩⲱⲧ ⲛ̅ⲧⲉⲡⲏⲣⲡ̅ ⲡⲱⲛ ⲉⲃⲟⲗ ⲛ̅ⲧⲉⲛ̅ϩⲱⲧ ⲧⲁⲕⲟ. ⲁⲗⲗⲁ ⲉϣⲁⲩⲛⲉϫⲏⲣⲡ̅ ⲃ̅ⲃⲣ̅ⲣⲉ ⲉϩⲱⲧ ⲃ̅ⲃⲣ̅ⲣⲉ.
23 ૨૩ એમ થયું કે વિશ્રામવારે ઈસુ અનાજના ખેતરોમાં થઈને જતા હતા; અને તેમના શિષ્યો ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા.
ⲕ̅ⲅ̅ⲁⲩⲱ ⲁⲥϣⲱⲡⲉ ϩⲛ̅ⲛ̅ⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ⲉⲧⲣⲉϥⲙⲟⲟϣⲉ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲛ̅ⲓ̈ⲱϩⲉ ⲉⲧⲣⲏⲧ ⲁⲩⲱ ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲉⲩⲙⲟⲟϣⲉ ⲁⲩⲁⲣⲭⲓⲧⲗ̅ⲕϩⲙ̅ⲥ.
24 ૨૪ ફરોશીઓએ તેમને કહ્યું કે, ‘જુઓ, વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?’”
ⲕ̅ⲇ̅ⲛⲉⲑⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ⲇⲉ ⲡⲉϫⲁⲩ ⲛⲁϥ ϫⲉ ⲁⲛⲁⲩ ϫⲉ ⲉⲩⲣⲟⲩ ϩⲛ̅ⲛ̅ⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ⲉⲟⲩⲕ ⲉⲝⲉⲥⲧⲓ ⲉⲁⲁϥ.
25 ૨૫ તેમણે તેઓને કહ્યું કે, ‘દાઉદને જરૂર હતી અને તે તથા તેના સાથીઓ ભૂખ્યા થયા હતા, ત્યારે તેણે શું કર્યું, એ તમે કદી વાંચ્યું નથી?
ⲕ̅ⲉ̅ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲙ̅ⲡⲉⲧⲛ̅ⲟϣϥ̅ ⲗⲁⲁⲩ ϫⲉ ⲛ̅ⲧⲁⲇⲁⲩⲉⲓⲇ ⲣⲟⲩ ⲛ̅ⲧⲉⲣⲉϥϩⲕⲟ ⲛ̅ⲧⲟϥ ⲛⲙ̅ⲛⲉⲧⲛⲙ̅ⲙⲁϥ
26 ૨૬ એટલે કે અબ્યાથાર પ્રમુખ યાજક હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં જઈને, અર્પેલી રોટલીઓ જે માત્ર યાજકો સિવાય કોઈને ખાવાની છૂટ ન હતી તે તેણે ખાધી, અને તેના સાથીઓને પણ આપી.’”
ⲕ̅ⲋ̅ϫⲉ ⲛ̅ⲁϣ ⲛ̅ϩⲉ ⲁϥⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲏⲓ̈ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ ϩⲓⲁⲃⲓⲁⲑⲁⲣ ⲡⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲁⲩⲱ ⲛ̅ⲟⲓ̈ⲕ ⲛ̅ⲧⲉⲡⲣⲟⲑⲉⲥⲓⲥ ⲁϥⲟⲩⲟⲙⲟⲩ ⲉⲟⲩⲕ ⲉⲝⲉⲥⲧⲓ ⲛⲁϥ ⲉⲟⲩⲟⲙⲟⲩ ⲛ̅ⲥⲁⲛ̅ⲟⲩⲏⲏⲃ ⲁⲩⲱ ⲁϥϯ ⲛ̅ⲛ̅ⲕⲟⲟⲩⲉ ⲉⲧⲛⲙ̅ⲙⲁϥ.
27 ૨૭ તેમણે તેઓને કહ્યું કે, ‘વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ;
ⲕ̅ⲍ̅ⲡⲉϫⲁϥ ⲟⲛ ⲛⲁⲩ ϫⲉ ⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ⲛ̅ⲧⲁϥϣⲱⲡⲉ ⲉⲧⲃⲉⲡⲣⲱⲙⲉ. ⲁⲩⲱ ⲛ̅ⲧⲁⲡⲣⲱⲙⲉ ϣⲱⲡⲉ ⲁⲛ ⲉⲧⲃⲉⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ.
28 ૨૮ માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’”
ⲕ̅ⲏ̅ϩⲱⲥⲧⲉ ⲡϣⲏⲣⲉ ⲙ̅ⲡⲣⲱⲙⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲡⲉ ⲙ̅ⲡⲕⲉⲥⲁⲃⲃⲁⲧⲟⲛ.