< માર્ક 16 >

1 વિશ્રામવાર વીતી ગયા પછી મગ્દલાની મરિયમ, યાકૂબની મા મરિયમ તથા શાલોમીએ, સુગંધી ચીજો વેચાતી લીધી, એ માટે કે તેઓ જઈને તેમને લગાવે.
ଜ଼ମିନି ଦିନା ରାୟାଲିଏ ମଗ୍‌ଦଲିନି ମରିୟମ, ଜାକୁବ ତାମି ଇୟା ମରିୟମ, ଇଞ୍ଜାଁ ସାଲମି ଗାନ୍ଦାଗାଟି ନିୟୁଁ କଡିତୁ, ଏ଼ନିକିଁ ଏ଼ୱି ହାଜାନା ଜୀସୁ ଆଙ୍ଗାତା ରୁବାଲି ଆ଼ଡିନୁ ।
2 અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે સૂરજ ઊગતાં પહેલાં તેઓ કબરે આવી.
ଏ଼ୱି ୱା଼ରାତି ମୂଲୁ ଦିନା ଲା଼ଇ ୱେ଼ଡ଼ା ହ଼ନି ବେ଼ଲାତା ମାହ୍‌ଣି ମାଣ୍ତାତା ହାଚୁ ।
3 તેઓ અંદરોઅંદર કહેતી હતી કે, ‘આપણે માટે કબર ઉપરનો પથ્થર કોણ ખસેડશે?’”
ଏ଼ୱି ତା଼ମ୍ବୁ ତା଼ମ୍ବୁ ୱେସ୍‌ପି ଆ଼ହିମାଚୁ, “ଆମ୍ବାଆସି ମାଙ୍ଗେତାକି ମାହ୍‌ଣି ମାଣ୍ତା ଦୁୱେରିତି ୱାଲି ଊସିକିହା ହିୟାନେସି?” ଏ଼ନାଆଁତାକି ଇଚିହିଁ ଏ଼ ୱାଲି ହା଼ରେକା କାଜାୟି ମାଚେ ।
4 તેઓ નજર ઊંચી કરીને જુએ છે કે, પથ્થર ગાબડાયેલો હતો. જોકે તે ઘણો મોટો હતો.
ସାମା ଏ଼ୱି ଏମ୍ବାଆଁ ସିନିକିନି ବେ଼ଲାତା, ୱାଲି ଊସିକିୱି ଆ଼ହାମାଚେ ।
5 તેઓએ કબરમાં પ્રવેશીને સફેદ ઝભ્ભો પહેરેલા, જમણી તરફ બેઠેલા, એક જુવાન માણસને જોયો. તેથી તેઓ ગભરાઈ ગઈ.
ଏ଼ୱି ମାହ୍‌ଣି ମାଣ୍ତାତା ହ଼ଡାନା ଦବ୍‌ଲା ହିମ୍ବରି ହୁଚାମାନି ର଼ ଦାଂଗ୍‌ଣେଏଣାଇଁ ଟିଃନିୱାକି କୁଗାମାନାଣି ମେସାନା ହା଼ରେକା କାବାଆ଼ତୁ ।
6 પણ તે તેઓને કહે છે કે, ‘ગભરાશો નહિ; વધસ્તંભે જડાયેલા નાસરેથના ઈસુને તમે શોધો છો; તે ઊઠ્યાં છે; તે અહીં નથી; જુઓ, જે જગ્યાએ તેમને દફનાવ્યાં હતા તે આ છે.
ଏମ୍ବାଟିଏ ଏ଼ୱାସି ଏ଼ୱାସିକାଣି ଏଲେଇଚେସି, “ଆଜାଆଦୁ; ମୀରୁ ପା଼ସି ମୁଣ୍ତାତା ହା଼ହାମାନି ନା଼ଜରିତ ଜୀସୁଇଁ ପାରିମାଞ୍ଜେରି; ଏ଼ୱାସି ନିଙ୍ଗାମାନେସି, ଏ଼ୱାସି ଇମ୍ବାଆଁ ହିଲଅସି, ସିନିକିଦୁ ଇମ୍ବାଆଁ ଏ଼ୱାଣାଇଁ ଇଟାମାଚେରି ।
7 પણ જાઓ, અને તેમના શિષ્યોને, અને ખાસ કરીને પિતરને કહો કે તેઓ તમારી આગળ ગાલીલમાં જાય છે, જેમ તેમણે તમને કહ્યું હતું તેમ. તમે તેમને ત્યાં જોશો.’”
ସାମା ମୀରୁ ହାଜାନା ତାମି ସୀସୁୟାଁ ଇଞ୍ଜାଁ ପିତରଇଁ ୱେହ୍‌ଦୁ, ଏ଼ୱାସି ମୀ ନ଼କି ନ଼କିତା ଗାଲିଲିତା ହାଜିମାନେସି; ଏ଼ୱାସି ମିଙ୍ଗେ ଏ଼ନିକିଁ ୱେସାମାଞ୍ଜାତେସି, ଏଲେକିହିଁଏ ମୀରୁ ଏ଼ୱାଣାଇଁ ଏମ୍ବାଆଁ ମେହ୍‌ଦେରି ।”
8 તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ; કેમ કે તેઓને સાચે ભય તથા આશ્ચર્ય લાગ્યું હતું; અને તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ; કેમ કે તેઓ ડરતી હતી.
ଏମ୍ବାଟିଏ ଏ଼ୱି ମାହ୍‌ଣି ମାଣ୍ତାଟି ହଟୁ, ଇଚିହିଁ ଏ଼ୱି କାବା ଆ଼ହାନା ଆଜିତାକି ତୀର୍‌ଗିମାଚୁ, ଇଞ୍ଜାଁ ଆମ୍ବାଆରାଇଁ ଏ଼ନାଆଁ ୱେହ୍‌ଆତୁ ।
9 (note: The most reliable and earliest manuscripts do not include Mark 16:9-20.) (હવે અઠવાડિયાના પહેલા દિવસની સવારે ઈસુ પાછા ઊઠીને મગ્દલાની મરિયમ, જેનાંમાંથી તેમણે સાત દુષ્ટાત્માઓ કાઢ્યાં હતા, તેને તેઓ પ્રથમ દેખાયા.
(note: The most reliable and earliest manuscripts do not include Mark 16:9-20.) ୱା଼ରାତି ମୂଲୁତି ଦିନା ଲାଇସିଏ ଏ଼ୱାସି ୱେଣ୍ତେ ନିଙ୍ଗାନା, ଆମିନିଗାଟାଣି ସା଼ତାଗଟା ବୂତୁୟାଁ ପିସ୍‌ପି କିହାମାଚେସି, ଏ଼ ମଗ୍‌ଦଲିନି ମରିୟମନି ତଲିଏ ତ଼ଞ୍ଜାଆ଼ତେସି ।
10 ૧૦ જેઓ તેમની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રુદન કરતા હતા, ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી.
୧୦ଏ଼ଦି ହାଜାନା ଆମିନି ଗାଟାରି ତାମିତଲେ ମାଚେରି, ଏ଼ୱାରାଇଁ ୱେସ୍ତେ; ଇଚିହିଁ ଏ଼ୱାରି ଦୁକୁଟି ଡ଼ୀହି ମାଚେରି ।
11 ૧૧ ઈસુ જીવિત છે અને તેના જોવામાં આવ્યા છે, એ તેઓએ સાંભળ્યું પણ વિશ્વાસ કર્યો નહિ.
୧୧ଜୀସୁ ନୀଡାମାନେସି, ଇଞ୍ଜାଁ ଏ଼ଦାନି ତ଼ଞ୍ଜା ଆ଼ହାମାନେସି, ଈଦାଆଁ ୱେଞ୍ଜାନା ଏ଼ୱାରି ନାମାଆତେରି ।
12 ૧૨ એ પછી તેઓમાંના બે જણ ચાલીને એમ્મૌસ ગામે જતા હતા, એટલામાં ઈસુ અન્ય સ્વરૂપે તેઓને દેખાયા.
୧୨ଏଚେଟିଏ ଈ ବାରେ ଆ଼ତି ଡା଼ୟୁ ଏ଼ୱାରି ବିତ୍ରାଟି ରୀ ସୀସୁୟାଁ ର଼ ନା଼ୟୁଁତା ହାଜିମାଚାଟି ଏ଼ୱାସି ଅ଼ର ୱା଼ଣା ତଲେ ଏ଼ୱାରାଇଁ ତ଼ଞ୍ଜାଆ଼ତେସି,
13 ૧૩ તેઓએ જઈને બાકી રહેલાઓને કહ્યું. જોકે તેઓએ પણ તેઓનું માન્યું નહિ.
୧୩ଇଞ୍ଜାଁ ଏ଼ୱାରି ହାଜାନା ଏଟ୍‌କା ତାରାଇଁ ୱେସ୍ତେରି; ସାମା ଏ଼ୱାରି କାତା ଜିକେଏ ଏ଼ୱାରି ନାମାଆତେରି ।
14 ૧૪ ત્યાર પછી અગિયાર શિષ્યો જમવા બેઠા હતા, ત્યારે ઈસુ તેઓને દેખાયા; અને તેમણે તેઓના અવિશ્વાસ તથા હૃદયની કઠણતાને લીધે તેઓને ઠપકો આપ્યો; કેમ કે તેઓ પાછા ઊઠ્યાં પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું ન હતું.
୧୪ଏମ୍ବାଟିଏ ଏଗାର ଜା଼ଣା ସୀସୁୟାଁ ତିଞ୍ଜାଲି କୁଗାମାଚାଟି ଜୀସୁ ଏ଼ୱାରାଇଁ ତ଼ଞ୍ଜାଆ଼ତେସି ଇଞ୍ଜାଁ ଏ଼ୱାରି ନାମିହିଲାଆତାକି ଇଞ୍ଜାଁ ହିୟାଁତି ଆ଼ଟ୍‌ୱାତାକି ଏ଼ୱାରାଇଁ ଦାକା ହୀତେସି, ଇଚିହିଁ ଆମିନି ଗାଟାରି ଏ଼ୱାଣି ୱେଣ୍ତେ ନିଙ୍ଗିତାଣି ମେସାମାଚେରି, ଏ଼ୱାରି କାତା ଏ଼ୱାରି ନାମା ହିଲାଆତେରି ।
15 ૧૫ ઈસુએ તેઓને કહ્યું કે, ‘આખી દુનિયામાં જઈને સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો.
୧୫ଇଞ୍ଜାଁ ଜୀସୁ ଏ଼ୱାରାଇଁ ଏଲେଇଚେସି, “ମୀରୁ ବାରେ ଦାର୍‌ତିତା ହାଜାନା ବାରେ କୂଡ଼ାତି ଲ଼କୁତା଼ଣା ନେହିଁ କାବ୍ରୁ ୱେହ୍‌ଦୁ ।
16 ૧૬ જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે ઉદ્ધાર પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.
୧୬ଆମ୍ବାଆସି ନାମାନା ବାପ୍ତିସ୍ମ ଅ଼ନେସି ଏ଼ୱାସି ଗେଲ୍‌ପି ଆ଼ନେସି; ସାମା ଆମ୍ବାଆସି ନାମଅସି ଏ଼ୱାସି ଡଣ୍ତ ବେଟାଆ଼ନେସି ।
17 ૧૭ વિશ્વાસ કરનારાઓને હાથે આવાં ચમત્કારિક ચિહ્નો થશે, મારે નામે તેઓ દુષ્ટાત્માઓને કાઢશે, નવી ભાષાઓ બોલશે,
୧୭ଇଞ୍ଜାଁ ନାମିନାରାକି ଈ ସିନାୟାଁ ଆ଼ନୁ, ଏ଼ୱାରି ନା଼ ଦ଼ରୁତଲେ ବୂତୁୟାଁ ପିସ୍‌ପି କିନେରି, ପୁଃନି ପୁଃନି ହା଼ଡାତଲେ ଜ଼ଲିନେରି,
18 ૧૮ સર્પોને ઉઠાવી લેશે અને જો તેઓથી કંઈ પ્રાણઘાતક વસ્તુ પિવાઈ જશે તો તેઓને કંઈ ઈજા થશે નહિ; તેઓ બિમારો પર હાથ મૂકશે અને તેઓ સાજાં થશે.’”
୧୮କେସ୍କାତଲେ ରା଼ସ୍‌କା ଆହ୍‌ନେରି, ଇଞ୍ଜାଁ ହା଼ନି ଅସ ଗସ୍ତିହିଁ ଜିକେଏ ଏ଼ୱାରି ଏ଼ନାଆଁ ଆ଼ଅରି; ଏ଼ୱାରି ନ଼ମେରି ଦୁକା ଗାଟାରି ଲାକ କେୟୁ ଇଟିତିହିଁ ଏ଼ୱାରି ନେହିଁ ଆ଼ନେରି ।”
19 ૧૯ પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજ્યા.
୧୯ଇଲେକିହିଁ ଏ଼ୱାରାଇଁ ବାରେ କାତା ୱେସ୍ତି ଡା଼ୟୁ ଜୀସୁ ଲାକପୂରୁ ଅ଼ୱିଆ଼ହାନା ମାହାପୂରୁତି ଟିଃନିୱାକି କୁଗିତେସି ।
20 ૨૦ તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી; અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતા અને તેઓને હાથે થયેલા ચમત્કારિક ચિહ્નોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા.)
୨୦ସାମା ଏ଼ୱାରି ହାଜାନା ବାରେୱାକି କାବ୍ରୁ ୱେସ୍ତେରି, ଇଞ୍ଜାଁ ପ୍ରବୁ ଜୀସୁ ଏ଼ୱାରିତଲେ କାମା କିହାନା ତାନି ବାରେ ସିନାୟାଁ ତଲେ ଏ଼ୱାରି ୱେ଼କ୍‌ହାମାନାଣି ସାତା ଇଞ୍ଜିଁ ତ଼ସ୍ତେସି ।

< માર્ક 16 >