< માર્ક 13 >

1 ઈસુ ભક્તિસ્થાનમાંથી બહાર જતા હતા. ત્યારે તેમનો એક શિષ્ય તેમને કહે છે કે, ‘ઉપદેશક, જુઓ, કેવાં પથ્થર તથા કેવાં બાંધકામો!’
અનન્તરં મન્દિરાદ્ બહિર્ગમનકાલે તસ્ય શિષ્યાણામેકસ્તં વ્યાહૃતવાન્ હે ગુરો પશ્યતુ કીદૃશાઃ પાષાણાઃ કીદૃક્ ચ નિચયનં|
2 ઈસુએ તેને કહ્યું કે, ‘શું તું એ મોટાં બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.’”
તદા યીશુસ્તમ્ અવદત્ ત્વં કિમેતદ્ બૃહન્નિચયનં પશ્યસિ? અસ્યૈકપાષાણોપિ દ્વિતીયપાષાણોપરિ ન સ્થાસ્યતિ સર્વ્વે ઽધઃક્ષેપ્સ્યન્તે|
3 જૈતૂન પહાડ પર, મંદિરની સામે તે બેઠા હતા ત્યારે પિતરે, યાકૂબે, યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું,
અથ યસ્મિન્ કાલે જૈતુન્ગિરૌ મન્દિરસ્ય સમ્મુખે સ સમુપવિષ્ટસ્તસ્મિન્ કાલે પિતરો યાકૂબ્ યોહન્ આન્દ્રિયશ્ચૈતે તં રહસિ પપ્રચ્છુઃ,
4 ‘અમને કહો, એ ક્યારે થશે? જયારે તે બધાં પૂરાં થવાનાં હશે, ત્યારે કયા ચિહ્ન થશે?’”
એતા ઘટનાઃ કદા ભવિષ્યન્તિ? તથૈતત્સર્વ્વાસાં સિદ્ધ્યુપક્રમસ્ય વા કિં ચિહ્નં? તદસ્મભ્યં કથયતુ ભવાન્|
5 ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો.
તતો યાશુસ્તાન્ વક્તુમારેભે, કોપિ યથા યુષ્માન્ ન ભ્રામયતિ તથાત્ર યૂયં સાવધાના ભવત|
6 ઘણાં મારે નામે આવીને કહેશે કે, તે હું છું અને ઘણાંઓને ગેરમાર્ગે દોરશે.
યતઃ ખ્રીષ્ટોહમિતિ કથયિત્વા મમ નામ્નાનેકે સમાગત્ય લોકાનાં ભ્રમં જનયિષ્યન્તિ;
7 પણ જયારે યુદ્ધ વિષે તથા યુદ્ધની અફવાઓ વિષે તમે સાંભળો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે.
કિન્તુ યૂયં રણસ્ય વાર્ત્તાં રણાડમ્બરઞ્ચ શ્રુત્વા મા વ્યાકુલા ભવત, ઘટના એતા અવશ્યમ્માવિન્યઃ; કિન્ત્વાપાતતો ન યુગાન્તો ભવિષ્યતિ|
8 કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; જગ્યા જગ્યાએ ધરતીકંપ થશે અને દુકાળો પડશે; આ તો મહાદુઃખનો આરંભ છે.
દેશસ્ય વિપક્ષતયા દેશો રાજ્યસ્ય વિપક્ષતયા ચ રાજ્યમુત્થાસ્યતિ, તથા સ્થાને સ્થાને ભૂમિકમ્પો દુર્ભિક્ષં મહાક્લેશાશ્ચ સમુપસ્થાસ્યન્તિ, સર્વ્વ એતે દુઃખસ્યારમ્ભાઃ|
9 પણ પોતાના વિષે સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે; સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો; અને તમને મારે લીધે અધિકારીઓ તથા રાજાઓ આગળ, તેઓને માટે સાક્ષી થવા સારુ, ઊભા કરવામાં આવશે.
કિન્તુ યૂયમ્ આત્માર્થે સાવધાનાસ્તિષ્ઠત, યતો લોકા રાજસભાયાં યુષ્માન્ સમર્પયિષ્યન્તિ, તથા ભજનગૃહે પ્રહરિષ્યન્તિ; યૂયં મદર્થે દેશાધિપાન્ ભૂપાંશ્ચ પ્રતિ સાક્ષ્યદાનાય તેષાં સમ્મુખે ઉપસ્થાપયિષ્યધ્વે|
10 ૧૦ પણ પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ.
શેષીભવનાત્ પૂર્વ્વં સર્વ્વાન્ દેશીયાન્ પ્રતિ સુસંવાદઃ પ્રચારયિષ્યતે|
11 ૧૧ જયારે તેઓ તમને ધરપકડ કરશે, ત્યારે શું બોલવું તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે પ્રમાણે બોલજો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા હશે.
કિન્તુ યદા તે યુષ્માન્ ધૃત્વા સમર્પયિષ્યન્તિ તદા યૂયં યદ્યદ્ ઉત્તરં દાસ્યથ, તદગ્ર તસ્ય વિવેચનં મા કુરુત તદર્થં કિઞ્ચિદપિ મા ચિન્તયત ચ, તદાનીં યુષ્માકં મનઃસુ યદ્યદ્ વાક્યમ્ ઉપસ્થાપયિષ્યતે તદેવ વદિષ્યથ, યતો યૂયં ન તદ્વક્તારઃ કિન્તુ પવિત્ર આત્મા તસ્ય વક્તા|
12 ૧૨ ભાઈ ભાઈને તથા પિતા છોકરાંને મરણદંડને સારુ પકડાવશે; છોકરાં માબાપની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે.
તદા ભ્રાતા ભ્રાતરં પિતા પુત્રં ઘાતનાર્થં પરહસ્તેષુ સમર્પયિષ્યતે, તથા પત્યાનિ માતાપિત્રો ર્વિપક્ષતયા તૌ ઘાતયિષ્યન્તિ|
13 ૧૩ મારા નામને લીધે બધા તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.
મમ નામહેતોઃ સર્વ્વેષાં સવિધે યૂયં જુગુપ્સિતા ભવિષ્યથ, કિન્તુ યઃ કશ્ચિત્ શેષપર્ય્યન્તં ધૈર્ય્યમ્ આલમ્બિષ્યતે સએવ પરિત્રાસ્યતે|
14 ૧૪ પણ જ્યારે તમે પાયમાલીની ધિક્કારપાત્રતા જ્યાં ઘટિત નથી ત્યાં ભક્તિસ્થાનમાં ઊભેલી જુઓ, જે વાંચે છે તેણે સમજવું, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય.
દાનિયેલ્ભવિષ્યદ્વાદિના પ્રોક્તં સર્વ્વનાશિ જુગુપ્સિતઞ્ચ વસ્તુ યદા ત્વયોગ્યસ્થાને વિદ્યમાનં દ્રક્ષથ (યો જનઃ પઠતિ સ બુધ્યતાં) તદા યે યિહૂદીયદેશે તિષ્ઠન્તિ તે મહીધ્રં પ્રતિ પલાયન્તાં;
15 ૧૫ અગાશી પર હોય તે ઊતરીને ઘરમાંથી કંઈ લેવા સારુ અંદર ન જાય;
તથા યો નરો ગૃહોપરિ તિષ્ઠતિ સ ગૃહમધ્યં નાવરોહતુ, તથા કિમપિ વસ્તુ ગ્રહીતું મધ્યેગૃહં ન પ્રવિશતુ;
16 ૧૬ અને જે ખેતરમાં હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન આવે.
તથા ચ યો નરઃ ક્ષેત્રે તિષ્ઠતિ સોપિ સ્વવસ્ત્રં ગ્રહીતું પરાવૃત્ય ન વ્રજતુ|
17 ૧૭ તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને સ્તનપાન કરાવતી હોય તેઓને અફસોસ છે!
તદાનીં ગર્બ્ભવતીનાં સ્તન્યદાત્રીણાઞ્ચ યોષિતાં દુર્ગતિ ર્ભવિષ્યતિ|
18 ૧૮ તમારું નાસવું શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો;
યુષ્માકં પલાયનં શીતકાલે યથા ન ભવતિ તદર્થં પ્રાર્થયધ્વં|
19 ૧૯ કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે, તેવી વિપત્તિ ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી થઈ નથી અને થશે પણ નહિ.
યતસ્તદા યાદૃશી દુર્ઘટના ઘટિષ્યતે તાદૃશી દુર્ઘટના ઈશ્વરસૃષ્ટેઃ પ્રથમમારભ્યાદ્ય યાવત્ કદાપિ ન જાતા ન જનિષ્યતે ચ|
20 ૨૦ જો પ્રભુએ તે દિવસોને ઓછા કર્યા ન હોત, તો કોઈ માણસ ન બચત; પણ જેઓને તેમણે પસંદ કર્યા તેઓને માટે તેમણે આ દિવસોને ટૂંકા કર્યા છે.
અપરઞ્ચ પરમેશ્વરો યદિ તસ્ય સમયસ્ય સંક્ષેપં ન કરોતિ તર્હિ કસ્યાપિ પ્રાણભૃતો રક્ષા ભવિતું ન શક્ષ્યતિ, કિન્તુ યાન્ જનાન્ મનોનીતાન્ અકરોત્ તેષાં સ્વમનોનીતાનાં હેતોઃ સ તદનેહસં સંક્ષેપ્સ્યતિ|
21 ૨૧ તે વેળાએ જો કોઈ તમને કહે કે, જુઓ, અહીં ખ્રિસ્ત છે; કે જુઓ, તે ત્યાં છે, તો માનશો નહિ.
અન્યચ્ચ પશ્યત ખ્રીષ્ટોત્ર સ્થાને વા તત્ર સ્થાને વિદ્યતે, તસ્મિન્કાલે યદિ કશ્ચિદ્ યુષ્માન્ એતાદૃશં વાક્યં વ્યાહરતિ, તર્હિ તસ્મિન્ વાક્યે ભૈવ વિશ્વસિત|
22 ૨૨ કેમ કે નકલી ખ્રિસ્તો તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે; તેઓ ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી દેખાડશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કરેલાઓને પણ છેતરે.
યતોનેકે મિથ્યાખ્રીષ્ટા મિથ્યાભવિષ્યદ્વાદિનશ્ચ સમુપસ્થાય બહૂનિ ચિહ્નાન્યદ્ભુતાનિ કર્મ્માણિ ચ દર્શયિષ્યન્તિ; તથા યદિ સમ્ભવતિ તર્હિ મનોનીતલોકાનામપિ મિથ્યામતિં જનયિષ્યન્તિ|
23 ૨૩ તમે સાવધાન રહો; જુઓ, મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે.
પશ્યત ઘટનાતઃ પૂર્વ્વં સર્વ્વકાર્ય્યસ્ય વાર્ત્તાં યુષ્મભ્યમદામ્, યૂયં સાવધાનાસ્તિષ્ઠત|
24 ૨૪ પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી, સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે,
અપરઞ્ચ તસ્ય ક્લેશકાલસ્યાવ્યવહિતે પરકાલે ભાસ્કરઃ સાન્ધકારો ભવિષ્યતિ તથૈવ ચન્દ્રશ્ચન્દ્રિકાં ન દાસ્યતિ|
25 ૨૫ આકાશના તારાઓ ખરવા લાગશે; અને આકાશમાંના પરાક્રમો હલાવાશે.
નભઃસ્થાનિ નક્ષત્રાણિ પતિષ્યન્તિ, વ્યોમમણ્ડલસ્થા ગ્રહાશ્ચ વિચલિષ્યન્તિ|
26 ૨૬ ત્યારે તેઓ માણસના દીકરાને ભરપૂર પરાક્રમ તથા મહિમાસહિત વાદળામાં આવતા જોશે.
તદાનીં મહાપરાક્રમેણ મહૈશ્વર્ય્યેણ ચ મેઘમારુહ્ય સમાયાન્તં માનવસુતં માનવાઃ સમીક્ષિષ્યન્તે|
27 ૨૭ ત્યારે તે પોતાના સ્વર્ગદૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે.
અન્યચ્ચ સ નિજદૂતાન્ પ્રહિત્ય નભોભૂમ્યોઃ સીમાં યાવદ્ જગતશ્ચતુર્દિગ્ભ્યઃ સ્વમનોનીતલોકાન્ સંગ્રહીષ્યતિ|
28 ૨૮ હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો; જયારે તેની ડાળી કુમળી જ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે.
ઉડુમ્બરતરો ર્દૃષ્ટાન્તં શિક્ષધ્વં યદોડુમ્બરસ્ય તરો ર્નવીનાઃ શાખા જાયન્તે પલ્લવાદીનિ ચ ર્નિગચ્છન્તિ, તદા નિદાઘકાલઃ સવિધો ભવતીતિ યૂયં જ્ઞાતું શક્નુથ|
29 ૨૯ એમ જ તમે પણ જયારે આ બધું થતું જુઓ, ત્યારે તમારે જાણવું કે, ખ્રિસ્ત પાસે એટલે બારણા આગળ જ છે.
તદ્વદ્ એતા ઘટના દૃષ્ટ્વા સ કાલો દ્વાર્ય્યુપસ્થિત ઇતિ જાનીત|
30 ૩૦ હું તમને નિશ્ચે કહું છું કે આ બધાં પૂરાં થાય ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.
યુષ્માનહં યથાર્થં વદામિ, આધુનિકલોકાનાં ગમનાત્ પૂર્વ્વં તાનિ સર્વ્વાણિ ઘટિષ્યન્તે|
31 ૩૧ આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
દ્યાવાપૃથિવ્યો ર્વિચલિતયોઃ સત્યો ર્મદીયા વાણી ન વિચલિષ્યતિ|
32 ૩૨ પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ અને દીકરો પણ નહિ.
અપરઞ્ચ સ્વર્ગસ્થદૂતગણો વા પુત્રો વા તાતાદન્યઃ કોપિ તં દિવસં તં દણ્ડં વા ન જ્ઞાપયતિ|
33 ૩૩ સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમ કે એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી.
અતઃ સ સમયઃ કદા ભવિષ્યતિ, એતજ્જ્ઞાનાભાવાદ્ યૂયં સાવધાનાસ્તિષ્ઠત, સતર્કાશ્ચ ભૂત્વા પ્રાર્થયધ્વં;
34 ૩૪ તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં મુસાફરી કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતા રહેવાની આજ્ઞા આપી હોય.
યદ્વત્ કશ્ચિત્ પુમાન્ સ્વનિવેશનાદ્ દૂરદેશં પ્રતિ યાત્રાકરણકાલે દાસેષુ સ્વકાર્ય્યસ્ય ભારમર્પયિત્વા સર્વ્વાન્ સ્વે સ્વે કર્મ્મણિ નિયોજયતિ; અપરં દૌવારિકં જાગરિતું સમાદિશ્ય યાતિ, તદ્વન્ નરપુત્રઃ|
35 ૩૫ માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે!
ગૃહપતિઃ સાયંકાલે નિશીથે વા તૃતીયયામે વા પ્રાતઃકાલે વા કદાગમિષ્યતિ તદ્ યૂયં ન જાનીથ;
36 ૩૬ એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ.
સ હઠાદાગત્ય યથા યુષ્માન્ નિદ્રિતાન્ ન પશ્યતિ, તદર્થં જાગરિતાસ્તિષ્ઠત|
37 ૩૭ અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, ‘જાગતા રહો.’”
યુષ્માનહં યદ્ વદામિ તદેવ સર્વ્વાન્ વદામિ, જાગરિતાસ્તિષ્ઠતેતિ|

< માર્ક 13 >