< લૂક 8 >

1 થોડા સમય પછી ઈસુએ શહેરેશહેર તથા ગામેગામ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરી અને બાર શિષ્યો પણ તેમની સાથે હતા,
அபரஞ்ச யீஸு² ர்த்³வாத³ஸ²பி⁴​: ஸி²ஷ்யை​: ஸார்த்³த⁴ம்’ நாநாநக³ரேஷு நாநாக்³ராமேஷு ச க³ச்ச²ந் இஸ்²வரீயராஜத்வஸ்ய ஸுஸம்’வாத³ம்’ ப்ரசாரயிதும்’ ப்ராரேபே⁴|
2 કેટલીક સ્ત્રીઓને દુષ્ટાત્માઓથી તથા રોગોથી સાજી કરવામાં આવી હતી, તેઓમાં જેનાંમાંથી સાત દુષ્ટાત્માઓને કાઢવામાં આવ્યા હતા તે મગ્દલાની મરિયમ,
ததா³ யஸ்யா​: ஸப்த பூ⁴தா நிரக³ச்ச²ந் ஸா மக்³த³லீநீதி விக்²யாதா மரியம் ஹேரோத்³ராஜஸ்ய க்³ரு’ஹாதி⁴பதே​: ஹோஷே ர்பா⁴ர்ய்யா யோஹநா ஸூ²ஸா²நா
3 હેરોદના કારભારી ખોઝાની પત્ની યોહાન્ના, સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ, જેઓ પોતાના નાણાં વાપરીને ઈસુની સેવા કરતી હતી તેઓ પણ તેમની સાથે હતી.
ப்ரப்⁴ரு’தயோ யா ப³ஹ்வ்ய​: ஸ்த்ரிய​: து³ஷ்டபூ⁴தேப்⁴யோ ரோகே³ப்⁴யஸ்²ச முக்தா​: ஸத்யோ நிஜவிபூ⁴தீ ர்வ்யயித்வா தமஸேவந்த, தா​: ஸர்வ்வாஸ்தேந ஸார்த்³த⁴ம் ஆஸந்|
4 જયારે ઘણાં લોકો એકઠા થયા, અને શહેરે શહેરના લોક તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે દ્રષ્ટાંત કહ્યું કે,
அநந்தரம்’ நாநாநக³ரேப்⁴யோ ப³ஹவோ லோகா ஆக³த்ய தஸ்ய ஸமீபே(அ)மிலந், ததா³ ஸ தேப்⁴ய ஏகாம்’ த்³ரு’ஷ்டாந்தகதா²ம்’ கத²யாமாஸ| ஏக​: க்ரு’ஷீப³லோ பீ³ஜாநி வப்தும்’ ப³ஹிர்ஜகா³ம,
5 ‘એક માણસ બીજ વાવવાને ગયો, વાવતાં વાવતાં કેટલાક બીજ માર્ગની કોરે પડ્યાં. તે પગ નીચે કચરાઈ ગયા અને આકાશના પક્ષીઓ તે બીજ ખાઈ ગયા.
ததோ வபநகாலே கதிபயாநி பீ³ஜாநி மார்க³பார்ஸ்²வே பேது​: , ததஸ்தாநி பத³தலை ர்த³லிதாநி பக்ஷிபி⁴ ர்ப⁴க்ஷிதாநி ச|
6 બીજાં બીજ પથ્થરવાળી જમીન પર પડયાં અને ઊગ્યાં તેવા જ તે ચીમળાઈ ગયા, કારણ, ત્યાં ભેજ નહોતો.
கதிபயாநி பீ³ஜாநி பாஷாணஸ்த²லே பதிதாநி யத்³யபி தாந்யங்குரிதாநி ததா²பி ரஸாபா⁴வாத் ஸு²ஸு²ஷு​: |
7 કેટલાક બીજ કાંટાનાં જાળાંમાં પડ્યાં; અને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં.
கதிபயாநி பீ³ஜாநி கண்டகிவநமத்⁴யே பதிதாநி தத​: கண்டகிவநாநி ஸம்’வ்ரு’த்³த்⁴ய தாநி ஜக்³ரஸு​: |
8 વળી બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં અને તેને સોગણો પાક થયો,’ એ વાતો કહેતાં ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”
தத³ந்யாநி கதிபயபீ³ஜாநி ச பூ⁴ம்யாமுத்தமாயாம்’ பேதுஸ்ததஸ்தாந்யங்குரயித்வா ஸ²தகு³ணாநி ப²லாநி பே²லு​: | ஸ இமா கதா²ம்’ கத²யித்வா ப்ரோச்சை​: ப்ரோவாச, யஸ்ய ஸ்²ரோதும்’ ஸ்²ரோத்ரே ஸ்த​: ஸ ஸ்²ரு’ணோது|
9 તેમના શિષ્યોએ ઈસુને પૂછ્યું કે, ‘એ દ્રષ્ટાંતનો અર્થ શો છે?’”
தத​: பரம்’ ஸி²ஷ்யாஸ்தம்’ பப்ரச்சு²ரஸ்ய த்³ரு’ஷ்டாந்தஸ்ய கிம்’ தாத்பர்ய்யம்’?
10 ૧૦ ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને દ્રષ્ટાંતોમાં, કે જેથી જોતાં તેઓ જુએ નહિ, ને સાંભળતાં તેઓ સમજે નહિ.
தத​: ஸ வ்யாஜஹார, ஈஸ்²வரீயராஜ்யஸ்ய கு³ஹ்யாநி ஜ்ஞாதும்’ யுஷ்மப்⁴யமதி⁴காரோ தீ³யதே கிந்த்வந்யே யதா² த்³ரு’ஷ்ட்வாபி ந பஸ்²யந்தி ஸ்²ருத்வாபி ம பு³த்⁴யந்தே ச தத³ர்த²ம்’ தேஷாம்’ புரஸ்தாத் தா​: ஸர்வ்வா​: கதா² த்³ரு’ஷ்டாந்தேந கத்²யந்தே|
11 ૧૧ હવે દ્રષ્ટાંતનો અર્થ આ છે; બીજ તો ઈશ્વરનું વચન છે.
த்³ரு’ஷ்டாந்தஸ்யாஸ்யாபி⁴ப்ராய​: , ஈஸ்²வரீயகதா² பீ³ஜஸ்வரூபா|
12 ૧૨ અને માર્ગની કોર પરનાં તો સાંભળનારાં માણસો છે; પછી શેતાન આવીને તેઓનાં મનમાંથી સંદેશ લઈ જાય છે, એ માટે કે તેઓ વિશ્વાસ ન કરે અને ઉદ્ધાર ન પામે.
யே கதா²மாத்ரம்’ ஸ்²ரு’ண்வந்தி கிந்து பஸ்²சாத்³ விஸ்²வஸ்ய யதா² பரித்ராணம்’ ந ப்ராப்நுவந்தி ததா³ஸ²யேந ஸை²தாநேத்ய ஹ்ரு’த³யாத்ரு’ தாம்’ கதா²ம் அபஹரதி த ஏவ மார்க³பார்ஸ்²வஸ்த²பூ⁴மிஸ்வரூபா​: |
13 ૧૩ પથ્થર પર પડેલાં બીજ તો એ છે કે, જેઓ સાંભળીને સંદેશને આનંદથી માની લે છે; અને તેઓને મૂળ કે આધાર ન હોવાથી, તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે, પણ પરીક્ષણના સમયે પાછા હઠી જાય છે.
யே கத²ம்’ ஸ்²ருத்வா ஸாநந்த³ம்’ க்³ரு’ஹ்லந்தி கிந்த்வப³த்³த⁴மூலத்வாத் ஸ்வல்பகாலமாத்ரம்’ ப்ரதீத்ய பரீக்ஷாகாலே ப்⁴ரஸ்²யந்தி தஏவ பாஷாணபூ⁴மிஸ்வரூபா​: |
14 ૧૪ કાંટાઓમાં પડેલાં બી એ છે કે, જેઓએ સંદેશ સાંભળ્યો છે, પણ પોતાને માર્ગે ચાલતાં ભૌતિક જગતની ચિંતાઓ તથા દ્રવ્ય તથા વિલાસથી તે દબાઈ જાય છે, અને તેઓને પાકું ફળ આવતું નથી.
யே கதா²ம்’ ஸ்²ருத்வா யாந்தி விஷயசிந்தாயாம்’ த⁴நலோபே⁴ந ஏஹிகஸுகே² ச மஜ்ஜந்த உபயுக்தப²லாநி ந ப²லந்தி த ஏவோப்தபீ³ஜகண்டகிபூ⁴ஸ்வரூபா​: |
15 ૧૫ અને સારી જમીનમાં પડેલાં એ છે કે, જેઓ સંદેશો સાંભળીને પ્રમાણિક તથા સારાં હૃદયથી વાત ગ્રહણ કરે છે, અને ધીરજથી ફળ આપે છે.
கிந்து யே ஸ்²ருத்வா ஸரலை​: ஸு²த்³தை⁴ஸ்²சாந்த​: கரணை​: கதா²ம்’ க்³ரு’ஹ்லந்தி தை⁴ர்ய்யம் அவலம்ப்³ய ப²லாந்யுத்பாத³யந்தி ச த ஏவோத்தமம்ரு’த்ஸ்வரூபா​: |
16 ૧૬ વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી, અથવા ખાટલા નીચે મૂકતો નથી; પણ તેને દીવી પર મૂકે છે કે અંદર આવનારાઓને અજવાળું મળે.
அபரஞ்ச ப்ரதீ³பம்’ ப்ரஜ்வால்ய கோபி பாத்ரேண நாச்சா²த³யதி ததா² க²ட்வாதோ⁴பி ந ஸ்தா²பயதி, கிந்து தீ³பாதா⁴ரோபர்ய்யேவ ஸ்தா²பயதி, தஸ்மாத் ப்ரவேஸ²கா தீ³ப்திம்’ பஸ்²யந்தி|
17 ૧૭ કારણ કે, એવી કોઈ છૂપી વસ્તુ નથી કે તે ખુલ્લી નહિ થાય અને જણાશે નહિ, તથા ઉધાડું થશે નહિ, એવું કંઈ ગુપ્ત નથી.
யந்ந ப்ரகாஸ²யிஷ்யதே தாத்³ரு’க்³ அப்ரகாஸி²தம்’ வஸ்து கிமபி நாஸ்தி யச்ச ந ஸுவ்யக்தம்’ ப்ரசாரயிஷ்யதே தாத்³ரு’க்³ க்³ரு’ப்தம்’ வஸ்து கிமபி நாஸ்தி|
18 ૧૮ માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો; કેમ કે જેની પાસે છે તેને અપાશે; અને જેની પાસે નથી તેની પાસેથી તેનું જે છે તે પણ લઈ લેવાશે.’”
அதோ யூயம்’ கேந ப்ரகாரேண ஸ்²ரு’ணுத² தத்ர ஸாவதா⁴நா ப⁴வத, யஸ்ய ஸமீபே ப³ர்த்³த⁴தே தஸ்மை புநர்தா³ஸ்யதே கிந்து யஸ்யாஸ்²ரயே ந ப³ர்த்³த⁴தே தஸ்ய யத்³யத³ஸ்தி தத³பி தஸ்மாத் நேஷ்யதே|
19 ૧૯ ઈસુનાં મા તથા ભાઈઓ તેમની પાસે આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની પાસે જઈ શક્યા નહિ.
அபரஞ்ச யீஸோ² ர்மாதா ப்⁴ராதரஸ்²ச தஸ்ய ஸமீபம்’ ஜிக³மிஷவ​:
20 ૨૦ અને ઈસુને કોઈએ ખબર આપી કે, ‘તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા રહ્યાં છે, અને તમને મળવા માગે છે.’”
கிந்து ஜநதாஸம்பா³தா⁴த் தத்ஸந்நிதி⁴ம்’ ப்ராப்தும்’ ந ஸே²கு​: | தத்பஸ்²சாத் தவ மாதா ப்⁴ராதரஸ்²ச த்வாம்’ ஸாக்ஷாத் சிகீர்ஷந்தோ ப³ஹிஸ்திஷ்ட²நதீதி வார்த்தாயாம்’ தஸ்மை கதி²தாயாம்’
21 ૨૧ પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘આ જેઓ ઈશ્વરનાં વચનને સાંભળે છે તથા પાળે છે તેઓ મારાં મા તથા ભાઈઓ છે.’”
ஸ ப்ரத்யுவாச; யே ஜநா ஈஸ்²வரஸ்ய கதா²ம்’ ஸ்²ருத்வா தத³நுரூபமாசரந்தி தஏவ மம மாதா ப்⁴ராதரஸ்²ச|
22 ૨૨ એક દિવસે એમ થયું કે, ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા; ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું કે, ‘આપણે સરોવરને સામે પાર જઈએ;’ અને તેઓ નીકળ્યા.
அநந்தரம்’ ஏகதா³ யீஸு²​: ஸி²ஷ்யை​: ஸார்த்³த⁴ம்’ நாவமாருஹ்ய ஜகா³த³, ஆயாத வயம்’ ஹ்ரத³ஸ்ய பாரம்’ யாம​: , ததஸ்தே ஜக்³மு​: |
23 ૨૩ અને તેઓ હંકારતા હતા એટલામાં ઈસુ ઊંધી ગયા; અને સરોવર પર પવનનું ભારે તોફાન આવ્યું; પાણીથી હોડી ભરાઈ જવા લાગી, ને તેઓ જોખમમાં આવી પડ્યા.
தேஷு நௌகாம்’ வாஹயத்ஸு ஸ நித³த்³ரௌ;
24 ૨૪ એટલે શિષ્યો ઈસુ પાસે આવ્યા, અને તેમને જગાડીને કહ્યું કે, ‘ગુરુજી ગુરુજી, અમે નાશ પામીએ છીએ!’ ત્યારે તેમણે ઊભા થઈને પવનને તથા પાણીનાં મોજાંને ધમકાવ્યાં, એટલે તોફાન બંધ થયું અને શાંતિ થઈ.
அதா²கஸ்மாத் ப்ரப³லஜ²ஞ்ப்⁴ஸ²க³மாத்³ ஹ்ரதே³ நௌகாயாம்’ தரங்கை³ராச்ச²ந்நாயாம்’ விபத் தாந் ஜக்³ராஸ| தஸ்மாத்³ யீஸோ²ரந்திகம்’ க³த்வா ஹே கு³ரோ ஹே கு³ரோ ப்ராணா நோ யாந்தீதி க³தி³த்வா தம்’ ஜாக³ரயாம்ப³பூ⁴வு​: | ததா³ ஸ உத்தா²ய வாயும்’ தரங்கா³ம்’ஸ்²ச தர்ஜயாமாஸ தஸ்மாது³பௌ⁴ நிவ்ரு’த்ய ஸ்தி²ரௌ ப³பூ⁴வது​: |
25 ૨૫ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારો વિશ્વાસ ક્યાં છે?’ તેઓ ભયથી આશ્ચર્ય પામ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે, ‘આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે અને તે તેમનું માને છે?’”
ஸ தாந் ப³பா⁴ஷே யுஷ்மாகம்’ விஸ்²வாஸ​: க? தஸ்மாத்தே பீ⁴தா விஸ்மிதாஸ்²ச பரஸ்பரம்’ ஜக³து³​: , அஹோ கீத்³ரு’க³யம்’ மநுஜ​: பவநம்’ பாநீயஞ்சாதி³ஸ²தி தது³ப⁴யம்’ ததா³தே³ஸ²ம்’ வஹதி|
26 ૨૬ ગાલીલને પેલે પાર આવેલા ગેરાસાનીઓના દેશમાં તેઓ પહોંચ્યા.
தத​: பரம்’ கா³லீல்ப்ரதே³ஸ²ஸ்ய ஸம்முக²ஸ்த²கி³தே³ரீயப்ரதே³ஸே² நௌகாயாம்’ லக³ந்த்யாம்’ தடே(அ)வரோஹமாவாத்³
27 ૨૭ પછી ઈસુ કિનારે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમની સામે આવ્યો. તેને દુષ્ટાત્માઓ વળગેલો હતો; ઘણાં સમયથી તે પોતાનાં વસ્ત્રો પહેરતો ન હતો. અને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો.
ப³ஹுதித²காலம்’ பூ⁴தக்³ரஸ்த ஏகோ மாநுஷ​: புராதா³க³த்ய தம்’ ஸாக்ஷாச்சகார| ஸ மநுஷோ வாஸோ ந பரித³த⁴த் க்³ரு’ஹே ச ந வஸந் கேவலம்’ ஸ்²மஸா²நம் அத்⁴யுவாஸ|
28 ૨૮ તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો અને મોટે ઘાંટે કહ્યું કે, ‘ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે મને પીડા ન દો.’”
ஸ யீஸு²ம்’ த்³ரு’ஷ்ட்வைவ சீச்ச²ப்³த³ம்’ சகார தஸ்ய ஸம்முகே² பதித்வா ப்ரோச்சைர்ஜகா³த³ ச, ஹே ஸர்வ்வப்ரதா⁴நேஸ்²வரஸ்ய புத்ர, மயா ஸஹ தவ க​: ஸம்ப³ந்த⁴​: ? த்வயி விநயம்’ கரோமி மாம்’ மா யாதய|
29 ૨૯ કારણ કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટાત્મા તે માણસને વારંવાર વળગ્યા કરતો હતો; અને તેઓ તેને સાંકળોથી તથા બેડીઓથી બાંધતા, પણ તે બંધનો તોડી નાખતો અને દુષ્ટાત્મા તેને જંગલમાં લઈ જતો હતો.
யத​: ஸ தம்’ மாநுஷம்’ த்யக்த்வா யாதும் அமேத்⁴யபூ⁴தம் ஆதி³தே³ஸ²; ஸ பூ⁴தஸ்தம்’ மாநுஷம் அஸக்ரு’த்³ த³தா⁴ர தஸ்மால்லோகா​: ஸ்²ரு’ங்க²லேந நிக³டே³ந ச ப³ப³ந்து⁴​: ; ஸ தத்³ ப⁴ம்’க்த்வா பூ⁴தவஸ²த்வாத் மத்⁴யேப்ராந்தரம்’ யயௌ|
30 ૩૦ ઈસુએ તેને પૂછ્યું કે, ‘તારું નામ શું છે?’ તેણે કહ્યું કે, ‘સેના,’ કેમ કે તેનામાં ઘણાં દુષ્ટાત્માઓ હતાં.
அநந்தரம்’ யீஸு²ஸ்தம்’ பப்ரச்ச² தவ கிந்நாம? ஸ உவாச, மம நாம பா³ஹிநோ யதோ ப³ஹவோ பூ⁴தாஸ்தமாஸி²ஸ்²ரியு​: |
31 ૩૧ દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી કે, ‘અમને નીકળીને અનંતઊંડાણમાં જવાનો હુકમ ન કરો.’” (Abyssos g12)
அத² பூ⁴தா விநயேந ஜக³து³​: , க³பீ⁴ரம்’ க³ர்த்தம்’ க³ந்தும்’ மாஜ்ஞாபயாஸ்மாந்| (Abyssos g12)
32 ૩૨ હવે ત્યાં ઘણાં ભૂંડોનું ટોળું પર્વતની બાજુ પર ચરતું હતું; અને તેઓએ તેમને વિનંતી કરી કે, અમને ‘તેઓમાં પેસવાની રજા આપો.’ ઈસુએ તેઓને રજા આપી.
ததா³ பர்வ்வதோபரி வராஹவ்ரஜஸ்²சரதி தஸ்மாத்³ பூ⁴தா விநயேந ப்ரோசு​: , அமும்’ வராஹவ்ரஜம் ஆஸ்²ரயிதும் அஸ்மாந் அநுஜாநீஹி; தத​: ஸோநுஜஜ்ஞௌ|
33 ૩૩ દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયાં; અને ટોળું ટેકરા ઉપરથી સમુદ્રમાં પડી ગયું અને ડૂબી મર્યું.
தத​: பரம்’ பூ⁴தாஸ்தம்’ மாநுஷம்’ விஹாய வராஹவ்ரஜம் ஆஸி²ஸ்²ரியு​: வராஹவ்ரஜாஸ்²ச தத்க்ஷணாத் கடகேந தா⁴வந்தோ ஹ்ரதே³ ப்ராணாந் விஜ்ரு’ஹு​: |
34 ૩૪ જે થયું તે જોઈને ભૂંડ ચરાવનારા ભાગ્યા, અને શહેરમાં તથા ગામડાંઓમાં જઈને તે વિષે ખબર આપી.
தத்³ த்³ரு’ஷ்ட்வா ஸூ²கரரக்ஷகா​: பலாயமாநா நக³ரம்’ க்³ராமஞ்ச க³த்வா தத்ஸர்வ்வவ்ரு’த்தாந்தம்’ கத²யாமாஸு​: |
35 ૩૫ જે થયું તે જોવા સારુ લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા; ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યાં હતાં તેને તેઓએ વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો; અને તેઓ ભયભીત થયા.
தத​: கிம்’ வ்ரு’த்தம் ஏதத்³த³ர்ஸ²நார்த²ம்’ லோகா நிர்க³த்ய யீஸோ²​: ஸமீபம்’ யயு​: , தம்’ மாநுஷம்’ த்யக்தபூ⁴தம்’ பரிஹிதவஸ்த்ரம்’ ஸ்வஸ்த²மாநுஷவத்³ யீஸோ²ஸ்²சரணஸந்நிதௌ⁴ ஸூபவிஸ²ந்தம்’ விலோக்ய பி³ப்⁴யு​: |
36 ૩૬ દુષ્ટાત્મા વળગેલો માણસ શી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહી જણાવ્યું.
யே லோகாஸ்தஸ்ய பூ⁴தக்³ரஸ்தஸ்ய ஸ்வாஸ்த்²யகரணம்’ த³த்³ரு’ஸு²ஸ்தே தேப்⁴ய​: ஸர்வ்வவ்ரு’த்தாந்தம்’ கத²யாமாஸு​: |
37 ૩૭ ગેરાસાનીઓની આસપાસના દેશમાં સર્વ લોકોએ ઈસુને વિનંતી કરી કે, ‘અમારી પાસેથી ચાલ્યા જાઓ.’ તેઓ ખૂબ ડરી ગયા હતા. પછી હોડીમાં બેસીને તે પાછા ગયા.
தத³நந்தரம்’ தஸ்ய கி³தே³ரீயப்ரதே³ஸ²ஸ்ய சதுர்தி³க்ஸ்தா² ப³ஹவோ ஜநா அதித்ரஸ்தா விநயேந தம்’ ஜக³து³​: , ப⁴வாந் அஸ்மாகம்’ நிகடாத்³ வ்ரஜது தஸ்மாத் ஸ நாவமாருஹ்ய ததோ வ்யாகு⁴ட்ய ஜகா³ம|
38 ૩૮ પણ જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યા હતા તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી; પણ ઈસુએ તેને વિદાય કરતાં કહ્યું કે,
ததா³நீம்’ த்யக்தபூ⁴தமநுஜஸ்தேந ஸஹ ஸ்தா²தும்’ ப்ரார்த²யாஞ்சக்ரே
39 ૩૯ ‘તારે ઘરે પાછો જા, અને ઈશ્વરે તારે માટે કેવાં મોટાં કામ કર્યાં છે તે કહી જણાવ.’ અને તેણે જઈને ઈસુએ કેવાં મોટાં કામ તેને સારુ કર્યા હતાં, તે આખા શહેરમાં કહી જણાવ્યું.
கிந்து தத³ர்த²ம் ஈஸ்²வர​: கீத்³ரு’ங்மஹாகர்ம்ம க்ரு’தவாந் இதி நிவேஸ²நம்’ க³த்வா விஜ்ஞாபய, யீஸு²​: கதா²மேதாம்’ கத²யித்வா தம்’ விஸஸர்ஜ| தத​: ஸ வ்ரஜித்வா யீஸு²ஸ்தத³ர்த²ம்’ யந்மஹாகர்ம்ம சகார தத் புரஸ்ய ஸர்வ்வத்ர ப்ரகாஸ²யிதும்’ ப்ராரேபே⁴|
40 ૪૦ ઈસુ પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો આવકાર કર્યો; કેમ કે બધા ઈસુની રાહ જોતાં હતા.
அத² யீஸௌ² பராவ்ரு’த்யாக³தே லோகாஸ்தம்’ ஆத³ரேண ஜக்³ரு’ஹு ர்யஸ்மாத்தே ஸர்வ்வே தமபேக்ஷாஞ்சக்ரிரே|
41 ૪૧ જુઓ, યાઈરસ નામે એક માણસ આવ્યો, અને તે સભાસ્થાનનો અધિકારી હતો; અને તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી કે, ‘મારે ઘરે પધારો.’”
தத³நந்தரம்’ யாயீர்நாம்நோ ப⁴ஜநகே³ஹஸ்யைகோதி⁴ப ஆக³த்ய யீஸோ²ஸ்²சரணயோ​: பதித்வா ஸ்வநிவேஸ²நாக³மநார்த²ம்’ தஸ்மிந் விநயம்’ சகார,
42 ૪૨ કેમ કે તેને આશરે બાર વર્ષની એકની એક દીકરી હતી અને તે મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા તે દરમિયાન ઘણાં લોકોએ તેમના પર પડાપડી કરી.
யதஸ்தஸ்ய த்³வாத³ஸ²வர்ஷவயஸ்கா கந்யைகாஸீத் ஸா ம்ரு’தகல்பாப⁴வத்| ததஸ்தஸ்ய க³மநகாலே மார்கே³ லோகாநாம்’ மஹாந் ஸமாக³மோ ப³பூ⁴வ|
43 ૪૩ એક સ્ત્રીને બાર વર્ષથી લોહીવાનો રોગ થયો હતો, અને તેણે પોતાનાં બધાં નાણાં વૈદો પાછળ ખરચી નાખ્યાં હતાં પણ કોઈ તેનો રોગ મટાડી શક્યા ન હતા.
த்³வாத³ஸ²வர்ஷாணி ப்ரத³ரரோக³க்³ரஸ்தா நாநா வைத்³யைஸ்²சிகித்ஸிதா ஸர்வ்வஸ்வம்’ வ்யயித்வாபி ஸ்வாஸ்த்²யம்’ ந ப்ராப்தா யா யோஷித் ஸா யீஸோ²​: பஸ்²சாதா³க³த்ய தஸ்ய வஸ்த்ரக்³ரந்தி²ம்’ பஸ்பர்ஸ²|
44 ૪૪ તે ઈસુની પાછળ આવીને તેમના ઝભ્ભાની કોરને સ્પર્શી, અને તરત તેનો લોહીવા બંધ થયો.
தஸ்மாத் தத்க்ஷணாத் தஸ்யா ரக்தஸ்ராவோ ருத்³த⁴​: |
45 ૪૫ ઈસુએ કહ્યું કે, ‘મને કોણે સ્પર્શ કર્યો? અને બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જે તેની સાથે હતા તેઓએ કહ્યું કે, ‘ગુરુ, ઘણાં લોકો તમારા ઉપર પડાપડી કરે છે, અને તમને દબાવી દે છે.’”
ததா³நீம்’ யீஸு²ரவத³த் கேநாஹம்’ ஸ்ப்ரு’ஷ்ட​: ? ததோ(அ)நேகைரநங்கீ³க்ரு’தே பிதரஸ்தஸ்ய ஸங்கி³நஸ்²சாவத³ந், ஹே கு³ரோ லோகா நிகடஸ்தா²​: ஸந்தஸ்தவ தே³ஹே க⁴ர்ஷயந்தி, ததா²பி கேநாஹம்’ ஸ்ப்ரு’ஷ்டஇதி ப⁴வாந் குத​: ப்ரு’ச்ச²தி?
46 ૪૬ પણ ઈસુએ કહ્યું કે, ‘કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.’”
யீஸு²​: கத²யாமாஸ, கேநாப்யஹம்’ ஸ்ப்ரு’ஷ்டோ, யதோ மத்த​: ஸ²க்தி ர்நிர்க³தேதி மயா நிஸ்²சிதமஜ்ஞாயி|
47 ૪૭ જયારે તે સ્ત્રીએ જાણ્યું કે હું છૂપી રહી શકી નહિ, ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમને પગે પડીને શા કારણથી તેણે તેમને સ્પર્શ કર્યો હતો અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ ઈસુને કહી સંભળાવ્યું.
ததா³ ஸா நாரீ ஸ்வயம்’ ந கு³ப்தேதி விதி³த்வா கம்பமாநா ஸதீ தஸ்ய ஸம்முகே² பபாத; யேந நிமித்தேந தம்’ பஸ்பர்ஸ² ஸ்பர்ஸ²மாத்ராச்ச யேந ப்ரகாரேண ஸ்வஸ்தா²ப⁴வத் தத் ஸர்வ்வம்’ தஸ்ய ஸாக்ஷாதா³சக்²யௌ|
48 ૪૮ ઈસુએ તેને કહ્યું કે, ‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા.’”
தத​: ஸ தாம்’ ஜகா³த³ ஹே கந்யே ஸுஸ்தி²ரா ப⁴வ, தவ விஸ்²வாஸஸ்த்வாம்’ ஸ்வஸ்தா²ம் அகார்ஷீத் த்வம்’ க்ஷேமேண யாஹி|
49 ૪૯ ઈસુ હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક માણસે આવીને તેને કહ્યું કે, ‘તારી દીકરી મરી ગઈ છે, ગુરુને તસ્દી ન આપીશ.’”
யீஸோ²ரேதத்³வாக்யவத³நகாலே தஸ்யாதி⁴பதே ர்நிவேஸ²நாத் கஸ்²சில்லோக ஆக³த்ய தம்’ ப³பா⁴ஷே, தவ கந்யா ம்ரு’தா கு³ரும்’ மா க்லிஸா²ந|
50 ૫૦ પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ કર, અને તારી દીકરી સાજી થશે.’”
கிந்து யீஸு²ஸ்ததா³கர்ண்யாதி⁴பதிம்’ வ்யாஜஹார, மா பை⁴ஷீ​: கேவலம்’ விஸ்²வஸிஹி தஸ்மாத் ஸா ஜீவிஷ்யதி|
51 ૫૧ ઈસુ ઘરમાં પહોંચ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન, અને છોકરીનાં માબાપ સિવાય ઈસુએ કોઈને પોતાની સાથે આવવા દીધાં નહિ.
அத² தஸ்ய நிவேஸ²நே ப்ராப்தே ஸ பிதரம்’ யோஹநம்’ யாகூப³ஞ்ச கந்யாயா மாதரம்’ பிதரஞ்ச விநா, அந்யம்’ கஞ்சந ப்ரவேஷ்டும்’ வாரயாமாஸ|
52 ૫૨ ત્યાં બધાં લોકો છોકરી પાછળ રડતાં તથા વિલાપ કરતાં હતાં; પણ ઈસુએ કહ્યું કે, રડશો નહિ; તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે.
அபரஞ்ச யே ருத³ந்தி விலபந்தி ச தாந் ஸர்வ்வாந் ஜநாந் உவாச, யூயம்’ மா ரோதி³ஷ்ட கந்யா ந ம்ரு’தா நித்³ராதி|
53 ૫૩ તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ ઈસુને હસી કાઢ્યાં.
கிந்து ஸா நிஸ்²சிதம்’ ம்ரு’தேதி ஜ்ஞாத்வா தே தமுபஜஹஸு​: |
54 ૫૪ પણ ઈસુએ તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે, ‘દીકરી, ઊઠ.’”
பஸ்²சாத் ஸ ஸர்வ்வாந் ப³ஹி​: க்ரு’த்வா கந்யாயா​: கரௌ த்⁴ரு’த்வாஜுஹுவே, ஹே கந்யே த்வமுத்திஷ்ட²,
55 ૫૫ અને તેનો આત્મા પાછો આવ્યો, અને તે તરત ઊભી થઈ. અને ઈસુએ તે છોકરીને ખાવાનું આપવાનો હુકમ કર્યો.
தஸ்மாத் தஸ்யா​: ப்ராணேஷு புநராக³தேஷு ஸா தத்க்ஷணாத்³ உத்தஸ்யௌ| ததா³நீம்’ தஸ்யை கிஞ்சித்³ ப⁴க்ஷ்யம்’ தா³தும் ஆதி³தே³ஸ²|
56 ૫૬ તેનાં માબાપ આશ્ચર્યચકિત થયાં; પણ તેણે તેઓને તાકીદ કરી કે, ‘જે થયું તે વિષે કોઈને કશું કહેશો નહિ.’”
ததஸ்தஸ்யா​: பிதரௌ விஸ்மயம்’ க³தௌ கிந்து ஸ தாவாதி³தே³ஸ² க⁴டநாயா ஏதஸ்யா​: கதா²ம்’ கஸ்மைசித³பி மா கத²யதம்’|

< લૂક 8 >