< લૂક 13 >

1 તે જ સમયે ત્યાં હાજર કેટલાક માણસોએ આવીને ઈસુને તે ગાલીલીઓ વિશે જણાવ્યું કે, પિલાતે તેમના યજ્ઞોના લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું.
ଏନ୍‌ ଦିପିଲିରେ ଚିମ୍‌ନାଙ୍ଗ୍‌ ହଡ଼କ ହିଜୁଆକାନ୍‌ ତାଇକେନାକ, ଇନ୍‌କୁ ଏନ୍‌ ଗାଲିଲ୍‌ରେନ୍‌କଆଃ କାଜି ୟୀଶୁକେ କାଜିକିୟାକ, ପିଲାତୁସ୍ଦ ଚିଲ୍‌କା ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ତାଃରେ ବିଶ୍ୱାସ୍‌ ତାନ୍‌କଆଃ ମାୟୋମ୍‌ ଦାଣେଁରାକାବ୍‌ ଜାଁତୁକଆଃ ମାୟୋମ୍‌ଲଃ ମେସାକେଦାଏ ।
2 ઈસુએ તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘તે ગાલીલીઓ અન્ય ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા તેથી તેઓ પર આવી વિપત્તિ આવી પડી એમ તમે માનો છો?’”
ଆଡଃ ୟୀଶୁ ଇନ୍‌କୁକେ କାଜିକେଦ୍‌କଆଏ, “ଚିୟାଃ ନେ ଗାଲିଲ୍‌ରେନ୍‌କ ସବେନ୍‌ ଗାଲିଲ୍‌ରେନ୍‌ କଆଃଏତେ ଆଦ୍‌କା ପାପିକ ତାଇକେନ୍‌ ନାଗେନ୍ତେ ନେ ଦୁକୁକ ସାହାତିଙ୍ଗ୍‌କେଦାଃ, ନେଆଁଁପେ ଆଟ୍‌କାରେ ତାନାଚି?
3 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે પણ એ જ રીતે નાશ પામશો.
ବାନଃଗି ମେତାପେତାନାଇଙ୍ଗ୍‌, ମେନ୍‌ଦ ଆପେ ପାପ୍‌ହେତେ କାପେ ମନ୍‌ରୁହାଡ଼୍‌ ରେଦ ଆପେ ସବେନ୍‌କ ନେ ଲେକାଗି ଜିୟନଃଆପେ ।
4 અથવા શિલોઆહમાં જે અઢાર માણસો પર બુરજ તૂટી પડવાથી તેઓ મરણ પામ્યા, તેઓ યરુશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો?
ଆଡଃ ଶିଲୋହରେ ଦାର୍‌ୱାନ୍‌ ଅଡ଼ାଃ ଏନ୍‌ ଆଠ୍‌ରା ଝାନ୍‌ ହଡ଼କରେ ଉୟୁଃୟାନା ଆଡଃ ଇନ୍‌କୁକେ ଗଏଃକେଦ୍‌କଆଏ, ଇନ୍‌କୁଆଃ ବିଷାଏରେ ଚିନାଃପେ ଉଡ଼ୁଃତାନା? ଚିୟାଃ ଇନ୍‌କୁ ସବେନ୍‌ ଯୀରୁଶାଲେମ୍‌ରେନ୍‌କଏତେ ଆଦ୍‌କା ପାପିକ ତାଇକେନା ମେନ୍ତେଚିପେ ଆଟ୍‌କାରେ ତାନା?
5 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો.’”
ବାନଃଗି ମେତାପେ ତାନାଇଙ୍ଗ୍‌, ମେନ୍‌ଦ ଆପେ ପାପ୍‌ହେତେ କାପେ ମନ୍‌ରୁହାଡ଼େରେଦ ଆପେ ସବେନ୍‌କ ନେ ଲେକାଗି ଜିୟନଃଆପେ ।”
6 ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરનું ઝાડ હતું. તે તેના પર ફળ શોધતો આવ્યો, પણ તેને એક પણ ફળ મળ્યું નહિ.
ଏନ୍ତେ ୟୀଶୁ ନେ ଜନ୍‌କା କାଜି କାଜିକେଦାଏ, “ଜେତାଏ ମିଆଁଦ୍‌ହଡ଼ ଆୟାଃ ଦାଖ୍‌ବାକ୍‌ଡ଼ିରେ ମିଆଁଦ୍‌ ଲଆଦାରୁ ରୟାକାଦ୍‌ ତାଇକେନାଏ, ଆଡଃ ଇନିଃ ଏନାରେ ଜ ନାମେନାଗେନ୍ତେ ହିଜୁଃୟାନାଏ, ମେନ୍‌ଦ ମିଆଁଦ୍‌ ହ ଜ କାଏ ନାମ୍‌କେଦାଃ ।
7 ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે, ‘જો, ત્રણ વર્ષથી આ અંજીરી પર હું ફળ શોધતો આવું છું, પણ મને એક પણ ફળ મળતું નથી; એને કાપી નાખ; તે જમીન કેમ નકામી રોકી રહી છે?’”
ଏନାମେନ୍ତେ ଇନିଃ ମାଳିହଡ଼କେ କାଜିକିୟାଏ, ‘ନେଲେମେ ଆପି ସିର୍ମାଏତେ ନେ ଲଆଦାରୁରେ ଜ ନାମେନାଗେନ୍ତେ ହିଜୁଃତାନାଇଙ୍ଗ୍‌ ମେନ୍‌ଦ କାଇଙ୍ଗ୍‌ ନାମେତାନା, ଏନା ମାଏଃମେ, ଚିକାନାଙ୍ଗ୍‌ ଅତେ ଏସେରେତାନାଏ?’
8 ત્યારે માળીએ ઉત્તર આપતા કહ્યું કે, ‘શેઠ, તેને આ વર્ષ રહેવા દો, તે દરમિયાન હું એની આસપાસ ખાડો કરીશ અને ખાતર નાખીશ.
ମେନ୍‌ଦ ମାଳିହଡ଼ କାଜିକେଦାଏ, ‘ହେ ଗମ୍‌କେ, ଏନାକେ ନେ ସିର୍ମାହଗି ତାଇରିକାଏମେଁ, ଆଇଙ୍ଗ୍‌ ଏନାକେ ଉର୍‌ବିହୁର୍‌କେଦ୍‌ତେ ସାରାହାସା ପେରେଜେୟାଇଙ୍ଗ୍‌ ।
9 જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક; નહિ તો તેને કાપી નાખજો.’”
ଇଦୁ ହିଜୁଃସିର୍ମା ନେଆଁଁରେ ଜ ନାମ୍‌ ସାକାଅଆଃ, କା'ରେଦ ତାୟମ୍‌ତେ ଏନାକେ ମାଆଃଇଚିମେ ।’”
10 ૧૦ વિશ્રામવારે ઈસુ એક સભાસ્થાનમાં ઉપદેશ કરતા હતા.
୧୦ୟୀଶୁ ରୁଡ଼ୁନ୍‌ ହୁଲାଙ୍ଗ୍‌ରେ ମିଆଁଦ୍‌ ଯିହୁଦୀକଆଃ ସାମାଜ୍‌ ଅଡ଼ାଃରେ ଇତୁକତାନ୍‌ ତାଇକେନାଏ ।
11 ૧૧ ત્યાં એક સ્ત્રી એવી હતી કે જેને અઢાર વર્ષથી બીમારીનો દુષ્ટાત્મા વળગેલો હતો. તે કૂબડી હતી અને સીધી ઊભી થઈ કે રહી શકતી જ નહોતી.
୧୧ଆଡଃ ନେଲେପେ ଏନ୍ତାଃରେ ଆଠ୍‌ରା ବାରାଷ୍‌ଏତେ ମିଆଁଦ୍‌ କୁଡ଼ିକେ ଏତ୍‌କାନ୍‌ ଆତ୍ମା ଏସେରାକାଇତେ ନାରାଦୁରାଇତାନ୍‌ ତାଇକେନାଏ, ଇନିଃ ଉଙ୍ଗୁଦ୍‌କେଦ୍‌ତେ ତାଇକେନାଏ, ଜେତାଲେକାତେ ସିଧାତିଙ୍ଗୁଃ କାଏ ଦାଡ଼ିତାନ୍‌ ତାଇକେନା ।
12 ૧૨ ઈસુએ તેને જોઈને તેને બોલાવી, અને તેને કહ્યું કે, ‘બહેન, તારી બીમારી મટી ગઈ છે.’”
୧୨ୟୀଶୁ ଇନିଃକେ ନେଲ୍‌କିୟାଏ ଆଡଃ ନାଡ଼େଃତେ ହାକାଅତାନ୍‌ଲଃ କାଜିକିୟାଏ, “ଏ କୁଡ଼ି, ଆମାଃ ନାରାଦୁରା ଦୁକୁଏତେ ବୁଗିକାନାମ୍‌ ।”
13 ૧૩ ઈસુએ તેના પર હાથ મૂક્યો; અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરનો મહિમા કરવા લાગી.
୧୩ଆଡଃ ୟୀଶୁ ଇନିଃରେ ତିଃଇ ଦହକେଦାଏ ଆଡଃ ଇନିଃ ଇମ୍‌ତାଙ୍ଗ୍‌ଗି ବୁଗିନ୍‌ୟାନାଏ, ଆଡଃ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌କେ ମାରାଙ୍ଗ୍‌କିୟାଏ ।
14 ૧૪ પણ વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, તેથી સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે, ‘છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, એ માટે તે દિવસોમાં આવીને સાજાં થાઓ, પણ વિશ્રામવારે નહિ.’”
୧୪ୟୀଶୁ ରୁଡ଼ୁନ୍‌ ହୁଲାଙ୍ଗ୍‌ରେ ବୁଗିକିୟାଏ ନେଆଁଁତେ ସାମାଜ୍‌ଅଡ଼ାଃରେନ୍‌ ଆଗୁଆଇ ଖିସ୍‌ୟାନାଏ, ଆଡଃ ହଡ଼କକେ କାଜିକେଦ୍‌କଆଏ, “ଛ'ମାହାଁ ମେନାଃ ଏନାରେ କାମି ଲାଗାତିଙ୍ଗ୍‌ୟାଁଃ, ଏନ୍‌ ହୁଲାଙ୍ଗ୍‌କରେ ବୁଗିନଃ ନାଗେନ୍ତେ ହିଜୁଃପେ, ରୁଡ଼ୁନ୍‌ ହୁଲାଙ୍ଗ୍‌ରେଦ କାହା ।”
15 ૧૫ પ્રભુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ, શું તમારામાં એક પણ માણસ એવો છે જે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગભાણમાંથી છોડીને પાણી પીવા સારુ લઈ જતો નથી?
୧୫ମେନ୍‌ଦ ପ୍ରାଭୁ ୟୀଶୁ ଇନିଃକେ କାଜିରୁହାଡ଼୍‌କିୟା, “ଆପେ ସବେନ୍‌ ବେଦାହଡ଼କ, ଚିୟାଃ ଆପେ ସବେନ୍‌କ ରୁଡ଼ୁନ୍‌ ହୁଲାଙ୍ଗ୍‌ରେ ଆପେୟାଃ ଉରିଃକ୍‌ ଚି ଗାଧାକକେ ଗଣାଁଏତେ ରାଡ଼ାକେଦ୍‌ତେ ଦାଆଃ ନୁଁ ତେ କାପେ ଇଦିକତାନା?
16 ૧૬ આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?’”
୧୬ଆଡଃ ନେ କୁଡ଼ିହନ୍‌ଦ ଆବ୍ରାହାମ୍‌ଆଃ କୁଡ଼ିହନ୍‌ ତାନିଃ, ନେଲିପେ ଇନିଃ ସାଏତାନ୍‌ରାଃ ତନଲ୍‌ରେ ଆଠ୍‌ରା ବାରାଷ୍‌ ତଲାକାଇତାଇନାଏ, ଚିୟାଃ ଇନିଃକେ ରୁଡ଼ୁନ୍‌ ହୁଲାଙ୍ଗ୍‌ରେ ଏନାଏତେ ରାଡ଼ାଇତେୟାଃ କା ଲାଗାତିଙ୍ଗ୍‌ ତାଇକେନା?”
17 ૧૭ ઈસુ એ તે વાતો કહી ત્યારે તેમના સામેવાળા શરમિંદા થઈ ગયા; પણ અન્ય લોકો તો ઈસુ જે અદભુત કામો કરી રહ્યા હતા તે જોઈને આનંદ પામ્યા.
୧୭ୟୀଶୁ ନେଆଁଁ କାଜିକେଦ୍‌ ଇମ୍‌ତା, ଇନିୟାଃ ସବେନ୍‌ ମୁଦାଇକ ଗିହୁଃୟାନାକ ମେନ୍‌ଦ ହଡ଼କ ୟୀଶୁଆଃ ଆକ୍‌ଦାନ୍ଦାଅକାମି ନେଲ୍‌କେଦ୍‌ତେ ରାସ୍‌କାୟାନାକ ।
18 ૧૮ ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું?
୧୮ଏନ୍ତେ ୟୀଶୁ କୁଲିକେଦାଏ, “ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ଆଃ ରାଇଜ୍‌ ଚିନାଃ ଲେକା? ଆଇଙ୍ଗ୍‌ ଏନାକେ ଚିନାଃତେଗିଇଙ୍ଗ୍‌ ଜକାଏୟା?
19 ૧૯ તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.’”
୧୯ଏନା ମିଆଁଦ୍‌ ମାନିଜାଙ୍ଗ୍‌ଲେକା, ଏନା ମିଆଁଦ୍‌ ହଡ଼ ଇଦିକେଦ୍‌ତେ ଆୟାଃ ବାଖ୍‌ଡ଼ିରେ ହେର୍‌କେଦାଏ, ଏନା ହାରାୟାନା ଆଡଃ ମାରାଙ୍ଗ୍‌ ଦାରୁୟାନା, ସିର୍ମାରେନ୍‌ ଚେଣେଁକ ଏନାରାଃ କତକରେକ ଥକାକେଦା ।”
20 ૨૦ ફરીથી ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે અને હું એને શાની ઉપમા આપું?
୨୦ଆଡଃଗି ୟୀଶୁ ମେତାଦ୍‌କଆଏ, “ଆଇଙ୍ଗ୍‌ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ଆଃ ରାଇଜ୍‌ ଚିନାଃତେଗିଇଙ୍ଗ୍‌ ଜକାଏୟା?
21 ૨૧ તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીરવાળો થયો.’”
୨୧ଏନା ରାନୁ ଲେକାଃ, ଏନା ଜେତା କୁଡ଼ି ଏନା ଆଉକେଦ୍‌ତେ ତିନ୍‌ କେଜି ମାଇଦାରେ ଏନା ଆଉରି ରାନୁଚାବାଅଃ ଜାକେଦ୍‌ ସିପୁଦ୍‌କେଦାଏ ।”
22 ૨૨ ઈસુ યરુશાલેમ તરફ મુસાફરી કરતા હતા ત્યારે માર્ગ પર આવતાં શહેર અને ગામોની મુલાકાત કરીને લોકોને બોધ કરતા હતા.’”
୨୨ୟୀଶୁ ଇତୁକତାନ୍‌ଲଃ ସାହାର୍‌ ସାହାର୍‌ ଆଡଃ ହାତୁ ହାତୁ ପାରମ୍‌ୟାନ୍ତେ ଯୀରୁଶାଲେମ୍‌ସାଃ ସେନଃତାନାଏ ତାଇକେନା ।
23 ૨૩ એક માણસે ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, ઉદ્ધાર પામનાર લોકો થોડા છે શું?’ પછી ઈસુએ તેઓને કહ્યું કે,
୨୩ଜେତାଏମିହୁଡ଼୍‌ କୁଲିକିୟାଏ, “ହେ ପ୍ରାଭୁ ଚିୟାଃ ବାଞ୍ଚାଅଃ ହଡ଼କ କାଟିଃଲେକାଃକ?” ୟୀଶୁ କାଜିୟାଦ୍‌କଆଏ,
24 ૨૪ ‘સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણાં અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ.
୨୪“ରେସେଦ୍‌ ଦୁଆର୍‌ତେ ବଲଃନାଗେନ୍ତେ ଚିହୁଲାନ୍‌ପେ, ଚିୟାଃଚି ଆଇଙ୍ଗ୍‌ କାଜିୟାପେତାନା, ଏନାରେ ବଲନାଙ୍ଗ୍‌ ପୁରାଃ ହଡ଼କ ସାନାଙ୍ଗ୍‌ଆଃ ମେନ୍‌ଦ କାକ ଦାଡ଼ିୟାଃ ।
25 ૨૫ જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવીને કહેશો કે, ‘પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, ‘હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંનાં છો?
୨୫ଆଡଃ ଗୁସିୟାଁ ବିରିଦ୍‌ୟାନ୍ତେ ଦୁଆର୍‌ ହାଣ୍ଡେଦ୍‌ତାରେ, ତାୟମ୍‌ତେ ଆପେ ରାଚାରେପେ ତିଙ୍ଗୁନାଃ ଆଡଃ ଦୁଆର୍‌ରେପେ ଠକ୍‌ଠକାଏୟା ଆଡଃ ‘ହେ ପ୍ରାଭୁ ନିଜାଲେମ୍‌’ ମେନେୟା, ମେନ୍‌ଦ ଇନିଃ ମେତାପେୟାଏ, ‘ଆପେ କତାଃରେନ୍‌କ ତାନ୍‌ପେ ଆଇଙ୍ଗ୍‌ ଆପେକେ କାଇଙ୍ଗ୍‌ ସାରିୟାଃ ।’
26 ૨૬ ત્યારે તમે કહેશો કે, અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો.
୨୬ଏନ୍ତେ ଆପେ ମେନେୟା, ଆଲେ ଆମାଃଲଃ ଜମ୍‌ ଆଡଃ ନୁଁ ତାଇନାଲେ ଆଡଃ ଆମ୍‌ ଆଲେୟାଃ ହରାକରେ ଇତୁକେଦ୍‌ଲେୟାମ୍ ।
27 ૨૭ પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંનાં છો એ હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી દૂર જાઓ.
୨୭ମେନ୍‌ଦ ଇନିଃ ମେନେୟାଏ, ‘ଆପେ ଅକଏ ଆଡଃ କତାଃରେନ୍‌କ ତାନ୍‌ପେ ଏନା କାଇଙ୍ଗ୍‌ ସାରିୟାଃ, ଏ ଏତ୍‌କାନ୍‌ କାମିକେନ୍‌କ, ଆପେ ସବେନ୍‌ ଆଇଙ୍ଗ୍‌ତାଃଏତେ ଆତମଃପେ ।
28 ૨૮ જયારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.
୨୮ଆପେ ଚିମ୍‌ତା ଆବ୍ରାହାମ୍‌, ଇସାକ୍‌, ଯାକୁବ୍‌ ଆଡଃ ସବେନ୍‌ ନାବୀକକେ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ଆଃ ରାଇଜ୍‌ରେ ଦୁବାକାନ୍‌ ଆଡଃ ଆପେକେ ବାହାରିରେ ଅଡଙ୍ଗ୍‌ଆଁକାନ୍‌ ତେୟାଃପେ ନେଲେୟା । ଇମ୍‌ତା ଏନ୍ତାଃରେ ରାନାଆଃ ଆଡଃ ଡାଟା ହାବ୍‌ ରିଡିଦଃଆ,
29 ૨૯ તેઓ પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી તથા દક્ષિણમાંથી લોકો આવશે, અને ઈશ્વરના રાજ્યમાં ભોજન સમારંભમાં બેસશે.
୨୯ହଡ଼କ ପୁରାବ୍‌ ଆଡଃ ପାଶ୍ଚିମ୍‌, ଉତ୍ତାର୍‌ ଆଡଃ ଦାକ୍ଷିଣ୍‌ସାଃଏତେ ହିଜୁଃକେଦ୍‌ତେ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ଆଃ ରାଇଜ୍‌ରେ ଜଜମ୍‌ ନାଙ୍ଗ୍‌କ ଦୁବାଃ ।
30 ૩૦ જોજો, જેઓ કેટલાક છેલ્લાં છે તેઓ પહેલા થશે અને જે પહેલા છે તેઓ છેલ્લાં થશે.
୩୦ଆଡଃ ନେଲେପେ, ସାର୍‌ତିଗି, ତାୟମ୍‌ରେନ୍‌କ ଆୟାରଃଆ ଆଡଃ ଆୟାର୍‌ରେନ୍‌କ ତାୟମଃଆ ।’”
31 ૩૧ તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ ઈસુ પાસે આવીને કહ્યું કે, અહીંથી જતા રહો. કેમ કે હેરોદ તમને મારી નાખવા માગે છે.
୩୧ଏନ୍‌ ଦିପିଲିରେଗି ଚିମିନ୍‌ ଫାରୁଶୀକ ହିଜୁଃୟାନ୍ତେ ୟୀଶୁକେ କାଜିକିୟାଃକ, “ନେତାଃଏତେ ଅଡଙ୍ଗ୍‌କେଦ୍‌ତେ ସେନଃମେ, ହେରୋଦ୍‌ ଆମ୍‌କେ ଗଗଏଃ ସାନାଙ୍ଗ୍‌ତାନାଏ ।”
32 ૩૨ ઈસુએ તેઓને કહ્યું, તમે જઈને એ શિયાળવાને કહો કે, જુઓ, હું આજે અને કાલે દુષ્ટાત્માઓને કાઢું છું અને રોગ મટાડું છું અને ત્રીજે દિવસે મારું કામ પૂરું થશે.
୩୨ୟୀଶୁ କାଜିୟାଦ୍‌କଆଏ, “ଜୁ ନେଆଁଁ ଏନ୍‌ ତୁୟୁକେ କାଜିୟାଇପେ, ‘ଆଇଙ୍ଗ୍‌ ତିସିଙ୍ଗ୍‌ ଆଡଃ ଗାପା ବଙ୍ଗାକଇଙ୍ଗ୍‌ ଅଡଙ୍ଗ୍‌କଆ ଆଡଃ ଦୁକୁଆକାନ୍‌କଇଙ୍ଗ୍‌ ବୁଗିକଆ ଆଡଃ ଆପି ମାହାଁରେଇଙ୍ଗ୍‌ ସେକାଡ଼ଃଆ ।’
33 ૩૩ કોઈ પણ સંજોગોમાં આજે, કાલે તથા પરમ દિવસે મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મૃત્યુ પામે એ શક્ય નથી.
୩୩ଏନ୍‌ରେୟ ତିସିଙ୍ଗ୍‌ ଆଡଃ ଗାପା ଆଡଃ ମେୟାଙ୍ଗ୍‌ ଆଇଙ୍ଗ୍‌କେ ହନର୍‌ ଲାଗାତିଙ୍ଗ୍‌ୟାଁଃ, ସାର୍‌ତିଗି ଜେତାଏ ନାବୀ ଯୀରୁଶାଲେମ୍‌ ଏତେ ଏଟାଃ ଜାଗାରେ ଗଜଃ କା ଲାଗାତିଙ୍ଗ୍‌ୟାଁଃ ।
34 ૩૪ ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર, મરઘી જેમ પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તે પ્રમાણે મેં કેટલી વખત તારાં બાળકોને એકઠાં કરવાનું ચાહ્યું, પણ તમે તે થવા દીધું નહિ.
୩୪“ହେ ଯୀରୁଶାଲେମ୍‌, ହେ ଯୀରୁଶାଲେମ୍‌ ଆମ୍‌ ନାବୀକକେମ୍‌ ଗଏଃକେଦ୍‌କଆ ଆଡଃ ଆମ୍‌ତାଃତେ କୁଲାକାନ୍‌କକେ ଚିଦ୍‌ଗିଗଏଃ କେଦ୍‌କଆମ୍‌, ଏଙ୍ଗାସିମ୍‌ ଆୟାଃ ହନ୍‌କକେ ଆପ୍‌ରବ୍‌ ଲାତାର୍‌ରେ ଆବ୍‌ରୁମ୍‌ ତପାକତାନ୍‌ଲେକା ଚିମିନ୍‌ସା ଆଇଙ୍ଗ୍‌ ଆମାଃ ହନ୍‌କକେ ହୁଣ୍ଡିସାନାଙ୍ଗ୍‌କେଦାଇଙ୍ଗ୍‌, ମେନ୍‌ଦ ଆପେ କାପେ ସାନାଙ୍ଗ୍‌କେଦାଃ ।
35 ૩૫ જુઓ, તમારું ઘર તમારે માટે ઉજ્જડ કરી મુકાયું છે, અને હું તમને કહું છું કે, તમે કહેશો કે ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે,’ ત્યાં સુધી તમે મને ફરીથી જોઈ શકવાના નથી.’”
୩୫ନେଲେପେ, ଆପେୟାଃ ମାନ୍ଦିର୍‌ ଆପେତାଃରେ ହାଦୁଡ଼୍‌ନାଙ୍ଗ୍‌ ବାଗିୟଃତାନା । ଚିୟାଃଚି ଆଇଙ୍ଗ୍‌ ଆପେକେ କାଜିୟାପେ ତାନାଇଙ୍ଗ୍‌, ‘ପ୍ରାଭୁଆଃ ନୁତୁମ୍‌ତେ ହିଜୁଃତାନ୍‌ନିଃକେ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ ଆଶିଷ୍‌ ଏମାଇକାଏ ମେନ୍ତେ ଆପେ ଆଉରି କାଜି ଜାକେଦ୍‌ ନାହାଁଃଏତେ ଆଡଃ ଆଇଙ୍ଗ୍‌କେ କାପେ ନେଲିୟାଁଃ ।’”

< લૂક 13 >