< લૂક 13 >
1 ૧ તે જ સમયે ત્યાં હાજર કેટલાક માણસોએ આવીને ઈસુને તે ગાલીલીઓ વિશે જણાવ્યું કે, પિલાતે તેમના યજ્ઞોના લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું.
୧ଏଚିବେ଼ଲାତା ଏଚେକା ଲ଼କୁ ୱା଼ହାନା, ପିଲାତ ଏମିନି ଗାଲିଲି ଲ଼କୁତି ନେତେରି ଏ଼ୱାରି ପୂଜା ତଲେ ଆଟ୍ହାମାଚେସି, ଏ଼ କାତା ଜୀସୁଇଁ ୱେସ୍ତେରି ।
2 ૨ ઈસુએ તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘તે ગાલીલીઓ અન્ય ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા તેથી તેઓ પર આવી વિપત્તિ આવી પડી એમ તમે માનો છો?’”
୨ଏମ୍ବାଟିଏ ଜୀସୁ ଏ଼ୱାରାଇଁ ଏଲେଇଚେସି, “ଏ଼ ଗାଲିଲିତାରି ଡଣ୍ତ ବେଟାଆ଼ହାଲିଏ ଏ଼ୱାରି ଅ଼ର ଗାଲିଲିତାରି କିହାଁ ହା଼ରେକା ପା଼ପୁ ଗାଟାରି ଇଞ୍ଜିଁ ମୀରୁ ଅଣ୍ପିମାଞ୍ଜେରି?
3 ૩ હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે પણ એ જ રીતે નાશ પામશો.
୩ନା଼ନୁ ମିଙ୍ଗେ ୱେସିମାଞ୍ଜାଇଁ, ଏଲେକିଁ ଆ଼ଏ, ସାମା ମୀରୁ ମ଼ନ ୱେଟ୍ଆତିହିଁ ବାରେଜା଼ଣା ତେରି ଏ଼ୱାରିଲେହେଁ ହା଼ଦେରି ।
4 ૪ અથવા શિલોઆહમાં જે અઢાર માણસો પર બુરજ તૂટી પડવાથી તેઓ મરણ પામ્યા, તેઓ યરુશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો?
୪ସିଲହତା ଆମିନି ଅଟର ଜା଼ଣାତି ଲାକ ପାଡାଆ଼ତି କ଼ଟା ଇଲୁ ରିହାନା ହା଼ତେରି, ଏ଼ୱାରି ବାରେଜା଼ଣା ଜିରୁସାଲମତି ଲ଼କୁ କିହାଁ ହା଼ରେକା ପା଼ପୁ ଗାଟାରି ଇଞ୍ଜିଁ ମୀରୁ ଅଣ୍ପିମାଞ୍ଜେରି?
5 ૫ હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો.’”
୫ନା଼ନୁ ମିଙ୍ଗେ ୱେସିମାଞ୍ଜାଇଁ, ଏଲେକିଁ ଆ଼ଏ, ମୀରୁ ମ଼ନ ୱେଟ୍ଆତିହିଁ ବାରେଜା଼ଣା ତେରି ଏଲେକିହିଁଏ ନା଼ସା ଆ଼ଦେରି ।”
6 ૬ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરનું ઝાડ હતું. તે તેના પર ફળ શોધતો આવ્યો, પણ તેને એક પણ ફળ મળ્યું નહિ.
୬ଜୀସୁ ଈ ପୁଣ୍ମ୍ବିକିନି କାତା ୱେସ୍ତେସି, ରଅଣି ଅଙ୍ଗୁରି ବା଼ଡ଼ାତା ର଼ ତ଼ୟା ମା଼ର୍ନୁ ଉହି ଆ଼ହାମାଚେ । ଏ଼ୱାସି ୱା଼ହାନା ପା଼ଡ଼େୟି ପାରୀତେସି ସାମା ମେଡ଼ାଆ଼ଆତେସି ।
7 ૭ ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે, ‘જો, ત્રણ વર્ષથી આ અંજીરી પર હું ફળ શોધતો આવું છું, પણ મને એક પણ ફળ મળતું નથી; એને કાપી નાખ; તે જમીન કેમ નકામી રોકી રહી છે?’”
୭ଇଞ୍ଜାଁ ଏ଼ୱାସି କାମା କିନାଣାଇଁ ଏଲେଇଚେସି, “ମେହ୍ମୁ ନା଼ନୁ ତୀନି ବାର୍ସା ଆ଼ତେୟିଏ ଈ ତ଼ୟା ମା଼ର୍ନୁତା ୱା଼ହାନା ପା଼ଡ଼େୟି ପାରିମାଇଁ, ସାମା ମେ଼ଡ଼ା ଆ଼ହି ହିଲଅଁ; ଏ଼ଦାଣି ଟୂଣ୍ହା ତୁହ୍ମୁ, ଈଦି ଏ଼ନାଆଁତାକି ବୂମିତି ପା଼ଡ଼ିୟା କିନେ?”
8 ૮ ત્યારે માળીએ ઉત્તર આપતા કહ્યું કે, ‘શેઠ, તેને આ વર્ષ રહેવા દો, તે દરમિયાન હું એની આસપાસ ખાડો કરીશ અને ખાતર નાખીશ.
୮ସାମା କାମାକିନାସି ଏଲେଇଚେସି, “ପ୍ରବୁ ଈଦି ଇୟନା ତାକି ମାଣ୍ମ୍ବେ, ନା଼ନୁ ଈଦାଣି ସା଼ରିସୁଟୁ କା଼ର୍ହାନା ଗାତା ହୀଇଁ,
9 ૯ જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક; નહિ તો તેને કાપી નાખજો.’”
୯ଅ଼ଡ଼େ ଡା଼ୟୁ ପା଼ଡ଼େୟି ଆ଼ୟିତିହିଁ ନେହେଁ ଆ଼ୟାଆତିହିଁ ଏ଼ଦାଣି ଟୂଣ୍ହା ତୁହ୍ମୁ ।”
10 ૧૦ વિશ્રામવારે ઈસુ એક સભાસ્થાનમાં ઉપદેશ કરતા હતા.
୧୦ର଼ ଦିନା ଜୀସୁ ଜ଼ମିନି ଦିନା ର଼ ଜୀହୁଦି ଲ଼କୁତି କୁଟମି ଇଲୁତା ଜା଼ପ୍ହି ମାଚେସି ।
11 ૧૧ ત્યાં એક સ્ત્રી એવી હતી કે જેને અઢાર વર્ષથી બીમારીનો દુષ્ટાત્મા વળગેલો હતો. તે કૂબડી હતી અને સીધી ઊભી થઈ કે રહી શકતી જ નહોતી.
୧୧ଏମ୍ବାଆଁ ର଼ ଇୟା ମାଚେ, ଏ଼ଦି ଅଟର ବାର୍ସା ପାତେକା ପ଼ଲ୍ଆ ବୂତୁ ତଲେ କସ୍ତ ଆ଼ହିମାଚେ, ଏ଼ଦି ଟୁଡୁୱା ଆ଼ହାନା ସଲ୍କେ ଆ଼ହିଁ ତା଼କାଲି ଆ଼ଡିହିଲାଆତେ ।
12 ૧૨ ઈસુએ તેને જોઈને તેને બોલાવી, અને તેને કહ્યું કે, ‘બહેન, તારી બીમારી મટી ગઈ છે.’”
୧୨ଜୀସୁ ଏ଼ଦାନି ମେସାନା ଡାଗେ ହା଼ଟାନା ଏଲେଇଚେସି, “ଏ଼ ଇୟା ନୀନୁ ନୀ ଆ଼ଡାଆ କସ୍ତଟି ନେହିଁ ଆ଼ତି ।”
13 ૧૩ ઈસુએ તેના પર હાથ મૂક્યો; અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરનો મહિમા કરવા લાગી.
୧୩ଅ଼ଡ଼େ ଏ଼ୱାସି ଏ଼ଦାନିଲେକ କେୟୁ ଇଟିତେସି, ଏମ୍ବାଟିଏ ଏ଼ଦି ଏ଼ ଦେବୁଣିଏ ସଲ୍କେ ଆ଼ହାନା ମାହାପୂରୁତି ଜହରା କିତେ ।
14 ૧૪ પણ વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, તેથી સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે, ‘છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, એ માટે તે દિવસોમાં આવીને સાજાં થાઓ, પણ વિશ્રામવારે નહિ.’”
୧୪ସାମା ଜୀସୁ ଜ଼ମିନି ଦିନାତା ନେହିଁ କିହିମାଚାକି ଜୀହୁଦି ଲ଼କୁତି କୁଟମି ଇଲୁତି କାଜାସି କାର୍ବି ଆ଼ହାନା ଲ଼କୁଣି ଏଲେଇଚେସି, “କାମା କିହାଲି ସ଼ ଦିନା ମିଙ୍ଗେ ମାନେ; ଏ଼ଦାଣିତାକି ସ଼ ଦିନା ନେହିଁ ଆ଼ହାଲି ୱା଼ଦୁ, ଜ଼ମିନି ଦିନାତା ୱା଼ଆଦୁ ।”
15 ૧૫ પ્રભુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ, શું તમારામાં એક પણ માણસ એવો છે જે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગભાણમાંથી છોડીને પાણી પીવા સારુ લઈ જતો નથી?
୧୫ସାମା ପ୍ରବୁ ଏ଼ୱାଣାଇଁ ଏଲେଇଚେସି, “ଆଡ଼େ କୁଟୁ ଗାଟାତେରି, ମୀରୁ ବାରେଜା଼ଣା ତେରି ଜ଼ମିନି ଦିନାତା ମୀ କ଼ଡି କି ଗା଼ଡ଼୍ଦେତି ହାଃଅଲାଟି ଅ଼ହାନା ଏ଼ୟୁ ଊଟ୍ହି ହିଲଅତେରି କି?
16 ૧૬ આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?’”
୧୬ଅଟର ବାର୍ସା ପାତେକା ସୟତାନ ତା଼ଣାଟି ଦସ୍ପି ଆ଼ହାମାନି ଅବ୍ରାହାମ କୂଡ଼ାତି ଈ ଇୟାନି ଜ଼ମିନି ଦିନାତା ନେହିଁକିନାୟି ହିଲାଆତେ କି?”
17 ૧૭ ઈસુ એ તે વાતો કહી ત્યારે તેમના સામેવાળા શરમિંદા થઈ ગયા; પણ અન્ય લોકો તો ઈસુ જે અદભુત કામો કરી રહ્યા હતા તે જોઈને આનંદ પામ્યા.
୧୭ଏ଼ୱାସି ଈ ବାରେ କାତା ୱେସାଲିଏ, ତାନି ସାତ୍ରୁୟାଁ ବାରେ ଲାଜା ବେଟାଆ଼ତେରି, ସାମା ଜୀସୁ କିହାମାନି କାମା ମେସାନା ଲ଼କୁ ରା଼ହାଁ ଆ଼ତେରି ।
18 ૧૮ ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું?
୧୮ଜୀସୁ ଏଲେଇଚେସି, “ମାହାପୂରୁ ରା଼ଜି ଏ଼ନିଲେହେଁତାୟି? ଆମ୍ବାରିତଲେ ଏ଼ଦାନି ତୂକ୍ଇଁ?
19 ૧૯ તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.’”
୧୯ଏ଼ଦି ଇଲେତି ର଼ ହାର୍ସୁ ପା଼ଡ଼େୟି ଲେହେଁ, ଏ଼ଦାଆଁ ଅ଼ହାନା ରଅସି ତାନି ବା଼ଡ଼ାତା ମାଟିତେସି, ଅ଼ଡ଼େ ଏ଼ଦି ପାଡାଆ଼ହାନା ର଼ ମା଼ର୍ନୁ ଆ଼ତେ, ଅ଼ଡ଼େ ହା଼ଗୁ ଲାକ ଊମ୍ବିନି ପଟାୟାଁ ୱା଼ହାନା ଏ଼ କମାତା ବାସା କିତୁ ।”
20 ૨૦ ફરીથી ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે અને હું એને શાની ઉપમા આપું?
୨୦ଜୀସୁ ଅ଼ଡ଼େ ଏଲେଇଚେସି, “ନା଼ନୁ ଆମ୍ବାରିତଲେ ମାହାପୂରୁତି ରା଼ଜି ତୂକ୍ଇଁ?
21 ૨૧ તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીરવાળો થયો.’”
୨୧ଏ଼ଦି ପୁଲା ଏ଼ୟୁଲେହେଁତାୟି, ର଼ ଇୟା ତୀନିମା଼ଣା ଗୁଣ୍ତାତା କାଲ୍ହା ଇଟିତେ, ଡା଼ୟୁ ବାରେ ଗୁଣ୍ତା ପୁଲା ଆ଼ତେ ।”
22 ૨૨ ઈસુ યરુશાલેમ તરફ મુસાફરી કરતા હતા ત્યારે માર્ગ પર આવતાં શહેર અને ગામોની મુલાકાત કરીને લોકોને બોધ કરતા હતા.’”
୨୨ଡା଼ୟୁ ଜୀସୁ ଗା଼ଡ଼ାତାକି ଗା଼ଡ଼ା ନା଼ୟୁଁ ତାକି ନା଼ୟୁଁ ରେ଼ଜିହିଁ ଜା଼ପ୍ହିହିଁ ଜିରୁସାଲମ ୱାକି ହାଜିମାଚେସି ।
23 ૨૩ એક માણસે ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, ઉદ્ધાર પામનાર લોકો થોડા છે શું?’ પછી ઈસુએ તેઓને કહ્યું કે,
୨୩ରଅସି ଏ଼ୱାଣାଇଁ ୱେଚେସି, “ପ୍ରବୁ ଗେଲ୍ପି ଆ଼ନାରି ୱାର୍ଇ ଇଚରା ଜା଼ଣାକି?” ଜୀସୁ ଏ଼ୱାରାଇଁ ଏଲେଇଚେସି,
24 ૨૪ ‘સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણાં અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ.
୨୪“ଜୀୱୁ ତୂସାନା ଜାକ୍ଣି ଦୁୱେରିଟି ହାଜୁ; ଇଚିହିଁ ନା଼ନୁ ମିଙ୍ଗେ ୱେସିମାଞ୍ଜାଇଁ, ହା଼ରେକା ହ଼ଡାଲି ଅଣ୍ପିନେରି, ସାମା ହ଼ଡାଲି ଆ଼ଡଅରି ।
25 ૨૫ જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવીને કહેશો કે, ‘પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, ‘હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંનાં છો?
୨୫ଇଲୁଗାଟାସି ନିଙ୍ଗାନା ଦା଼ରା ସୁଣ୍ତିତି ଡା଼ୟୁ ଏଚେ଼ତା ମୀରୁ ପାଙ୍ଗାତା ନିଚାନା ଦା଼ରା ଡୀ ଡୀ ୱେଚିହିଁ ‘ଏ଼ ପ୍ରବୁ ମାଙ୍ଗେତାକି ଦା଼ରା ଦେତାମୁ’ ଇଞ୍ଜିଁ ହା଼ଟିଦେରି, ଏଚେ଼ତା ଏ଼ୱାସି ମିଙ୍ଗେ ଏଲେଇଞ୍ଜାନେସି, ‘ମୀରୁ ଏମ୍ବିତାତେରି ନା଼ନୁ ପୁଞ୍ଜାମାଞ୍ଜଅଁ ।’
26 ૨૬ ત્યારે તમે કહેશો કે, અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો.
୨୬ଏଚିବେ଼ଲା ମୀରୁ ଏଲେଇଞ୍ଜେରି, ‘ଏ଼ ପ୍ରବୁ ମା଼ମ୍ବୁ ନୀ ତଲେ ତିଚା ଉଟାତମି, ଅ଼ଡ଼େ ନୀନୁ ମା଼ ଆଂଗେଣିକାଣା ଜା଼ପ୍ହିମାଞ୍ଜାତି ।’
27 ૨૭ પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંનાં છો એ હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી દૂર જાઓ.
୨୭ଅ଼ଡ଼େ ଏ଼ୱାସି ମିଙ୍ଗେ ଏଲେଇଞ୍ଜାନେସି, ‘ମୀରୁ ଆମିନି ଟା଼ୟୁତି ଲ଼କୁତେରି ନା଼ନୁ ପୁଞ୍ଜାମାଞ୍ଜଅଁ; ଏ଼ ଲାଗେଏ ପ଼ଲେଏ ତାତେରି ନା଼ ତା଼ଣାଟି ହେକ ଆ଼ଦୁ ।’
28 ૨૮ જયારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.
୨୮ଏଚିବେ଼ଲା ମୀରୁ ଅବ୍ରାହାମ, ଇସାହାକ, ଜାକୁବ ଇଞ୍ଜାଁ ବାରେ ମାହାପୂରୁ ଅଣ୍ପୁତି ବ଼ଲୁ ୱେହ୍ନାରାଇଁ ମାହାପୂରୁ ରା଼ଜିତା ମାନାଣି ଅ଼ଡ଼େ ମିଙ୍ଗେ ପାଙ୍ଗାତା କୁତା ମାଞ୍ଜାନାଣି ଅଣ୍ପାନା ପାଲ୍କା ଟୀଟି କିହିଁ ଡ଼ୀଦେରି ।
29 ૨૯ તેઓ પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી તથા દક્ષિણમાંથી લોકો આવશે, અને ઈશ્વરના રાજ્યમાં ભોજન સમારંભમાં બેસશે.
୨୯ଅ଼ଡ଼େ ହା଼ରେକା ଲ଼କୁ ୱେ଼ଡ଼ା ହ଼ପୁ ୱାକିଟି ଅ଼ଡ଼େ ୱେ଼ଡ଼ା କୂଡ଼୍ନି ୱାକିଟି, ଟିଃନି ୱାକିଟି ଟେ଼ବ୍ରି ୱାକିଟି ୱା଼ହାନା ମାହାପୂରୁତି ରା଼ଜିତି ବ଼ଜିତା କୁଗିନେରି ।
30 ૩૦ જોજો, જેઓ કેટલાક છેલ્લાં છે તેઓ પહેલા થશે અને જે પહેલા છે તેઓ છેલ્લાં થશે.
୩୦ଅ଼ଡ଼େ ମେହ୍ଦୁ ଡା଼ୟୁତା ମାନି କଚେକା ନ଼କିତା ଆ଼ନେରି ଅ଼ଡ଼େ ନ଼କିତା ମାନି କଚେକା ଡା଼ୟୁତା ଆ଼ନେରି ।”
31 ૩૧ તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ ઈસુ પાસે આવીને કહ્યું કે, અહીંથી જતા રહો. કેમ કે હેરોદ તમને મારી નાખવા માગે છે.
୩୧ଏଚିବେ଼ଲାତେଏ ଏଚରଜା଼ଣା ପାରୁସିୟାଁ ୱା଼ହାନା ଜୀସୁଇଁ ୱେସ୍ତେରି, “ନୀନୁ ଈ ଟା଼ୟୁ ପିସାନା ହାଜାତୁହ୍ମୁ ଏ଼ନାଆଁତାକି ଇଚିହିଁ ହେରଦ ନିଙ୍ଗେ ପା଼ୟାଲି ଅଣ୍ପିମାନେସି ।”
32 ૩૨ ઈસુએ તેઓને કહ્યું, તમે જઈને એ શિયાળવાને કહો કે, જુઓ, હું આજે અને કાલે દુષ્ટાત્માઓને કાઢું છું અને રોગ મટાડું છું અને ત્રીજે દિવસે મારું કામ પૂરું થશે.
୩୨ଜୀସୁ ଏ଼ୱାରାଇଁ ଏଲେଇଚେସି, “ମୀରୁ ହାଜାନା ଏ଼ ନାକାଇଁ ୱେହ୍ଦୁ, ‘ମେହ୍ମୁ ନା଼ନୁ ନୀଞ୍ଜୁ ଅ଼ଡ଼େ ୱିଏ ବୂତୁୟାଁ ପିସ୍ପି କିହିମାଇଁ ଅ଼ଡ଼େ ନେହିଁ କିହିମାଇଁ ଇଞ୍ଜାଁ ତୀନି ଦିନାଟିଏ ନା଼ କାମା ରା଼ପ୍ଇଁ ।’
33 ૩૩ કોઈ પણ સંજોગોમાં આજે, કાલે તથા પરમ દિવસે મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મૃત્યુ પામે એ શક્ય નથી.
୩୩ଏ଼ନିଜିକେଏ ନୀଞ୍ଜୁ ୱିଏ ଅ଼ଡ଼େ ମାଏଁ ନାଙ୍ଗେ ତା଼କିହିଁ ହାଜାଲି ଆ଼ନେ, ଇଚିହିଁ ମାହାପୂରୁ ଅଣ୍ପୁତି ବ଼ଲୁ ୱେହ୍ନାସି ଜିରୁସାଲମ ପିସ୍ପେ ପାଙ୍ଗାତା ହାନାୟି ନେହେଁ ଆ଼ଏ ।”
34 ૩૪ ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર, મરઘી જેમ પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તે પ્રમાણે મેં કેટલી વખત તારાં બાળકોને એકઠાં કરવાનું ચાહ્યું, પણ તમે તે થવા દીધું નહિ.
୩୪“ଏ଼ ଜିରୁସାଲମ, ଏ଼ ଜିରୁସାଲମ ମାହାପୂରୁ ଅଣ୍ପୁତି ବ଼ଲୁ ୱେହ୍ନାରାଇଁ ପା଼ୟିନାତି ଅ଼ଡ଼େ ନୀ ତା଼ଣା ପାଣ୍ତ୍ୱି ଆ଼ହାମାନାରାଇଁ ୱାଲ୍କାତଲେ ୱେନାତି, ତାଲି କୟୁ ଏ଼ନିକିଁ ତାନି ହୀପାୟାଁଣି ତାନି ମା଼ରାୟାଁ ଡ଼଼ଇ ଜ଼ଙ୍ଗିନେ, ଏଲେକିଁ ଏଚର ଦେବା ନୀ ପ଼ଦି ପ଼ଦାତି ପ୍ଡିକ୍ହାନା ଇଟିଇଁ ଇଞ୍ଜିଁ ଅଣ୍ପିମାଚେଏଁ ସାମା ମୀରୁ ଏଲେକିହାଲି ହିୟାଆତେରି ।
35 ૩૫ જુઓ, તમારું ઘર તમારે માટે ઉજ્જડ કરી મુકાયું છે, અને હું તમને કહું છું કે, તમે કહેશો કે ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે,’ ત્યાં સુધી તમે મને ફરીથી જોઈ શકવાના નથી.’”
୩୫ମେହ୍ଦୁ ମୀ ଇଲୁ ମୀ କେୟୁତା ହୀପ୍କି ଆ଼ହିମାଞ୍ଜାନେ; ଅ଼ଡ଼େ ନା଼ନୁ ମିଙ୍ଗେ ଏଲେଇଞ୍ଜିମାଞ୍ଜାଇଁ ମାହାପୂରୁ ଦ଼ରୁଟି ଆମ୍ବାଆସି ୱା଼ହିମାନେସି ଏ଼ୱାସି ନେହାଁସି ଇଞ୍ଜିଁ ଏମିନି ନେ଼ଚୁ ଈ କାତା ଏଲେଇଞ୍ଜେରି ଏ଼ ଦିନା ୱା଼ଆ ପାତେକା ମୀରୁ ଅ଼ଡ଼େ ନାଙ୍ଗେ ମେସ୍ତଅତେରି ।”