< લેવીય 6 >

1 યહોવાહે મૂસાને કહ્યું,
တဖန် ထာဝရဘုရား သည် မောရှေ အား မိန့် တော်မူသည်ကား၊
2 “જો કોઈ વ્યક્તિ પાપ કરીને યહોવાહની આજ્ઞાનો ઉલ્લંઘન કરે, એટલે ખોટા વ્યવહારમાં, ગીરવે મૂકવાની બાબતમાં, લૂંટફાટની બાબતમાં પોતાના પડોશીને દગો કરે અથવા તેણે પોતાના પડોશી પર જુલમ ગુજાર્યો હોય,
တစုံ တယောက်သောသူသည် သူတပါး အပ်နှံ သော ဥစ္စာအတွက် ပေါင် ထားသော ဥစ္စာအတွက် ၊ မိမိနှင့် စပ်ဆိုင်သောသူအား မုသား စကားကို ပြောသော်၎င်း ၊ သူဥစ္စာကို အနိုင် အထက်ယူသော်၎င်း၊ မိမိ နှင့် စပ်ဆိုင် သောသူကို လှည့်စား သော်၎င်း၊
3 અથવા કોઈની ખોવાયેલી વસ્તુ તેને મળી હોય તે વિષે તે દગો કરે અને જૂઠા સોગન ખાય અથવા જો કોઈ માણસ આ બધામાંથી કંઈપણ કરીને પાપ કરે,
ပျောက်သောဥစ္စာ ကို တွေ့ သောအခါ ၊ မုသာ စကားကိုပြော၍ မ ဟုတ်မမှန်ဘဲ ကျိန်ဆို သော်၎င်း ၊ ထိုသို့သော ဒုစရိုက်တစုံ တခုကို ပြု ၍ ထာဝရဘုရားကို ပြစ်မှားမိလျှင်၊
4 જો તે પાપ કરીને દોષિત થયો હોય, તો એમ થાય કે, જે તેણે પડાવી લીધું હોય અથવા જે વસ્તુ તેણે જુલમથી મેળવી હોય અથવા જે અનામત તેને સોંપાયેલી હોય અથવા જે ખોવાયેલી વસ્તુ તેને મળી હોય.
ထိုသူသည် ပြစ်မှား ၍ အပြစ် ရောက်သောကြောင့် ၊ အနိုင် အထက်ယူသော ဥစ္စာ ၊ လှည့်စား ၍ ရသော ဥစ္စာ ၊ သူတပါး အပ်နှံ သော ဥစ္စာ၊ ပျောက် ၍တွေ့ သော ဥစ္စာ၊
5 અથવા જે કોઈ ચીજ વિષે તેણે જૂઠા સોગન ખાધા હોય, તે તે પાછી આપે, તે ભરીપૂરીને પાછું આપે એટલું જ નહિ, પણ તેમાં એક પંચમાંશ ઉમેરે, તે દોષિત ઠરે તે જ દિવસે તેણે જેનું તે હોય તેને તે આપવું
မ ဟုတ်မမှန်ဘဲ ကျိန်ဆို ၍ ရသောဥစ္စာ အဘိုးနှင့်တကွ၊ ငါး စုတစုကို ထပ် ၍ဒုစရိုက် ဖြေသော ယဇ်ပူဇော်သောနေ့ ၌ ဥစ္စာရှင်အား ပြန်ပေး ရမည်။
6 પછી તે યહોવાહની આગળ પોતાનું દોષાર્થાર્પણ લાવે: ટોળાંમાંનો એક ખોડખાંપણ વગરનો ઘેટો યાજક પાસે દોષાર્થાર્પણને માટે લાવે.
ဒုစရိုက် ဖြေရာယဇ်ကို ပြုခြင်းငှါ ချင့်တွက်သော အလျော်ငွေနှင့်တကွ၊ ဒုစရိုက် ဖြေရာယဇ်တည်းဟူသော အပြစ် မပါသော သိုး ထီးကို၊ ထာဝရဘုရား ထံ တော်၊ ယဇ်ပုရောဟိတ် ရှေ့သို့ ဆောင်ခဲ့ရမည်။
7 યાજક યહોવાહ સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત કરે અને જે કોઈ કૃત્યથી તે દોષિત થયો હશે, તેની તેને ક્ષમા કરવામાં આવશે.”
ယဇ် ပုရောဟိတ်သည် ထိုသူ အဘို့ ထာဝရဘုရား ရှေ့ တော်၌ အပြစ် ဖြေခြင်းကို ပြုလျှင် ၊ သူပြစ်မှားသမျှ သောအပြစ် လွတ် လိမ့်မည်ဟု မိန့်တော်မူ၏။
8 પછી યહોવાહે મૂસાને કહ્યું,
တဖန် မောရှေ အား ထာဝရဘုရား က၊
9 “હારુન તથા તેના પુત્રોને આજ્ઞા કર કે, ‘આ દહનીયાર્પણના નિયમો છે: દહનીયાર્પણો આખી રાત સવાર સુધી વેદી પરની કઢાઈ ઉપર રહે અને વેદીના અગ્નિને તેની ઉપર સળગતો રાખવો.
သင်သည် အာရုန် နှင့် သူ ၏သား တို့အား ဆင့်ဆို ရသော မီး ရှို့ရာ ယဇ်ပူဇော်ခြင်းတရား ဟူမူကား ၊ ယဇ်ကောင်ကိုယဇ် ပလ္လင်ထင်းမီးပေါ် မှာ တညဉ့်လုံး နံနက် တိုင်အောင် ရှိစေ၍၊ ယဇ် ပလ္လင်မီး သည် အစဉ်လောင် ရမည်။
10 ૧૦ અને યાજક અંદર તથા બહાર શણનાં વસ્ત્રો પહેરે. અગ્નિએ ભસ્મ કરેલા વેદી પરના દહનીયાર્પણની રાખ લઈને તે વેદીની બાજુમાં ભેગી કરે.
၁၀ယဇ် ပုရောဟိတ်သည် ပိတ် အင်္ကျီ ၊ ပိတ် ပေါင်းဘီ ကို ဝတ် လျက် ၊ ယဇ် ပလ္လင်ပေါ် မှာ ကျွမ်းလောင် သော မီးရှို့ ရာ ယဇ်ပြာ ကို ကျုံး ၍ ပလ္လင် အနား မှာထား ရမည်။
11 ૧૧ તે પોતાના વસ્ત્રો બદલે અને બીજા વસ્ત્રો પહેરીને તે રાખને છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ લઈ જાય.
၁၁တဖန် အဝတ် ကိုလဲ ၍ ၊ ထိုပြာ ကို တပ် ပြင် ၌ ရှင်းလင်း သောအရပ် သို့ ယူ သွားရမည်။
12 ૧૨ વેદી પરનો અગ્નિ સતત સળગતો રાખવો. તેને હોલવાઈ જવા ન દેવો અને પ્રતિદિન સવારે યાજક તે પર લાકડાં બાળે. તે તેના ઉપર દહનીયાર્પણ ગોઠવે અને તેના ઉપર શાંત્યર્પણની ચરબીનું દહન કરે.
၁၂ယဇ် ပလ္လင်မီး သည် မ သေ ဘဲ အစဉ်လောင် ရမည်။ ယဇ် ပုရောဟိတ်သည် နံနက် တိုင်း ထင်း မီးထည့်၍၊ ထင်းပေါ် မှာ မီး ရှို့ရာယဇ်ကို ခင်း ရမည်။ ထိုပလ္လင်ပေါ် မှာလည်း ၊ မိဿဟာယ ယဇ်ဆီဥ ကို မီး ရှို့ရမည်။
13 ૧૩ વેદીનો અગ્નિ સતત સળગતો રાખવો. તેને હોલવાઈ જવા ન દેવો.
၁၃ယဇ် ပလ္လင်မီး သည် အလျှင်းမ သေ ဘဲ၊ အစဉ် မပြတ်လောင် ရမည်။
14 ૧૪ ખાદ્યાર્પણનો નિયમ આ છે: હારુનના પુત્રો ખાદ્યાર્પણને યહોવાહની સમક્ષ વેદી સામે ચઢાવે.
၁၄ဘောဇဉ်ပူဇော်သက္ကာ တရား ဟူမူကား ၊ အာရုန် ၏သား တို့သည် ထိုပူဇော်သက္ကာကို ထာဝရဘုရား ထံ တော်၊ ယဇ် ပလ္လင်ရှေ့ မှာ ပူဇော် သောအခါ၊
15 ૧૫ યાજક ખાદ્યાર્પણોમાંથી એક મુઠ્ઠી ભરીને મેંદો, તેલ અને બધું જ લોબાન પ્રતીક તરીકે લઈને યહોવાહને માટે સુવાસને અર્થે વેદી પર તેનું દહન કરે.
၁၅ဘောဇဉ်ပူဇော်သက္ကာ မုန့်ညက် တလက်ဆွန်း၊ ဆီ အချို့၊ လောဗန် ရှိသမျှ တည်းဟူသော ပူဇော် သက္ကာ အတွက်အတာကိုယူ ၍ ထာဝရဘုရား အား မွှေးကြိုင် စရာဘို့ ယဇ် ပလ္လင်ပေါ်မှာ မီး ရှို့ရမည်။
16 ૧૬ તેમાંથી જે બાકી રહે તે હારુન તથા તેના પુત્રો ખાય. તેને પવિત્ર જગ્યામાં ખમીર વગર ખાવું. મુલાકાતમંડપનાં આંગણામાં તેઓ તે ખાય.
၁၆ကြွင်း သောအရာတို့ကို၊ အာရုန် နှင့် သူ ၏သား တို့သည်၊ ပရိသတ်စည်းဝေး ရာ တဲ တော်ဝင်း အတွင်း တွင် ၊ သန့်ရှင်း ရာဌာန ၌ တဆေး မပါဘဲ စား ရမည်။
17 ૧૭ તેને ખમીર સહિત શેકવું નહિ. મેં અગ્નિ દ્વારા મળેલ ખાદ્યાર્પણના તેમના ભાગરૂપે તેમને આપેલા છે. પાપાર્થાર્પણની જેમ તથા દોષાર્થાર્પણની જેમ તે પરમપવિત્ર છે.
၁၇ထိုမုန့်ညက်ကို တဆေး ထည့်၍ မုန့်မ လုပ် ရ။ မီး ဖြင့် ငါ့ အား ပြုသောပူဇော်သက္ကာထဲက ထိုမုန့်ညက်ကို သူ တို့အဘို့ ဖြစ်စေခြင်းငှါငါပေး ပြီ။ အပြစ် ဖြေရာယဇ်၊ ဒုစရိုက် ဖြေရာယဇ်ကဲ့သို့ အလွန်သန့်ရှင်း ပေ၏။
18 ૧૮ હારુનના વંશજોમાંની કોઈ પણ વ્યક્તિ તે ખાઈ શકશે, યહોવાહને અગ્નિથી ચઢાવેલા ખાદ્યાર્પણના અર્પણનો તેમને પેઢી દર પેઢી કાયમનો ભાગ મળશે. જે કોઈ તેનો સ્પર્શ કરશે તે શુદ્ધ બની જશે.’”
၁၈အာရုန် ၏ သား ယောက်ျား အပေါင်း တို့သည် စား ရကြမည်။ မီး ဖြင့် ထာဝရဘုရား အား ပြုသောပူဇော်သက္ကာကို ကိုင် သောသူအပေါင်း တို့သည် သန့်ရှင်း ရကြမည်ဟု သင် တို့အမျိုး အစဉ် အဆက် စောင့်ရသောပညတ် တော် ဖြစ်သတည်းဟု မိန့်တော်မူ၏။
19 ૧૯ તેથી યહોવાહે મૂસાને ફરીથી કહ્યું,
၁၉တဖန် ထာဝရဘုရား သည်၊ မောရှေ အား မိန့် တော်မူသည်ကား၊
20 ૨૦ “હારુનનો અભિષેક થાય તે દિવસે તેણે તથા તેના પુત્રોએ યહોવાહને માટે આ અર્પણ કરવું: એટલે ખાદ્યાર્પણને માટે નિયમિત એક દશાંશ એફાહ મેંદાનો લોટ, તેમાંથી અર્ધો સવારે તથા અર્ધો સાંજે અર્પણ કરવામાં આવે.
၂၀အာရုန် နှင့် သူ ၏သား တို့သည် ဘိသိက် ခံသောနေ့ မှစ၍ ထာဝရ ဘောဇဉ်ပူဇော်သက္ကာ ဖြစ်စေခြင်းငှါ၊ မုန့်ညက် တဩမဲကို၊ နံနက် တဝက် ၊ ည တဝက် ထာဝရဘုရား အား ပူဇော် ရမည်။
21 ૨૧ તેને ભઠ્ઠીમાં તવી ઉપર તેલથી તળવામાં આવે. જ્યારે તે તળાઈ જાય ત્યારે તેને અંદર લાવવો. તળેલા મેંદાના ચોસલાં પાડીને યહોવાહ સમક્ષ સુવાસને અર્થે તારે ખાદ્યાર્પણ ચઢાવવું.
၂၁ထိုမုန့်ညက်ကို ဆီထည့်၍ သံပြား ပူနှင့် မုန့်လုပ် ပြီးမှ၊ ဆောင် ခဲ့၍ ချိုးဖဲ့ သဖြင့် ဘောဇဉ်ပူဇော်သက္ကာ အကျိုး အပဲ့တို့ကို ထာဝရဘုရား အား မွှေးကြိုင် စရာဘို့ ပူဇော်
22 ૨૨ તેના પુત્રોમાંનો જે અભિષિક્ત યાજક તેની પદવીએ આવે તે તે ચઢાવે. હંમેશના વિધિથી તેનું યહોવાહને માટે પૂરેપૂરું દહન કરાય.
၂၂အာရုန် အရာ ၌ ဘိသိက် ခံသော သား သည်လည်း၊ ထိုပူဇော်သက္ကာကို ပြု ရမည်။ ထာဝရဘုရား အဘို့ ထာဝရ ပညတ် တော် ဖြစ်သတည်း။
23 ૨૩ યાજકના પ્રત્યેક ખાદ્યાર્પણનું પૂરેપૂરું દહન કરવું. તે ખાવું નહિ.”
၂၃ယဇ်ပုရောဟိတ် အတွက် ပြုသောဘောဇဉ်ပူဇော်သက္ကာ ရှိသမျှ ကို အကုန် အစဉ် မီး ရှို့ရမည်။ အလျှင်း မ စား ရဟု မိန့်တော်မူ၏။
24 ૨૪ યહોવાહે ફરીથી મૂસાને કહ્યું,
၂၄တဖန် မောရှေ အား ထာဝရဘုရား မိန့် တော်မူသည်မှာ၊
25 ૨૫ “હારુન તથા તેના પુત્રોને એમ કહે કે, ‘પાપાર્થાર્પણનો નિયમ આ છે: જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં યહોવાહની આગળ પાપાર્થાર્પણ પણ કપાય છે. તે પરમપવિત્ર છે.
၂၅သင်သည် အာရုန် နှင့် သူ ၏သား တို့အား ဆင့်ဆို ရသော အပြစ် ဖြေရာယဇ် ပူဇော်ခြင်းတရား ဟူမူကား ၊ မီး ရှို့ရာယဇ်ကောင်သတ် ရာအရပ် ၌ ထာဝရဘုရား ရှေ့ တော်မှာ အပြစ် ဖြေရာယဇ်ကိုသတ် ရမည်။ အလွန်သန့်ရှင်း ပေ၏။
26 ૨૬ જે યાજક પાપને માટે તેનું અર્પણ કરે, તે એ ખાય. મુલાકાતમંડપના આંગણામાં, એટલે પવિત્રસ્થાને જમવું.
၂၆အပြစ် ဖြေဘို့ ပူဇော်သော ယဇ် ပုရောဟိတ်သည်၊ ပရိသတ်စည်းဝေး ရာ တဲ တော်ဝင်း အတွင်းတွင် သန့်ရှင်း ရာဌာန ၌ စား ရမည်။
27 ૨૭ જે કોઈ તેના માંસનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય અને જો તેનું રક્ત કોઈપણના વસ્ત્ર પર પડે, તો જેના પર તે પડ્યું હોય, તેને તારે પવિત્રસ્થાને ધોઈ નાખવું.
၂၇ထိုအသား ကို ထိ သမျှ သည် သန့်ရှင်း ၏။ အသွေး ဖြန်း သမျှသောအဝတ် တို့ကို သန့်ရှင်း ရာဌာန ၌ လျော် ရမည်။
28 ૨૮ પણ માટીનાં જે વાસણમાં માંસને બાફ્યું હોય તે માટીના વાસણને ભાંગી નાખવું. જો માંસ પિત્તળના વાસણમાં બાફ્યું હોય, તો તેને ઘસીને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું.
၂၈ထိုအသားပြုတ် သော မြေ အိုး ကို ခွဲ ရမည်။ ကြေးဝါ အိုး ဖြစ်လျှင် ပွတ် ၍ ရေ နှင့် ဆေး ရမည်။
29 ૨૯ યાજકમાંનો કોઈ પણ પુરુષ તેમાંથી થોડું ખાય કેમ કે તે પરમપવિત્ર છે.
၂၉ယဇ် ပုရောဟိတ်ယောက်ျား အပေါင်း တို့သည် စား ရကြမည်။ အလွန်သန့်ရှင်း ပေ၏။
30 ૩૦ અને જેના રક્તમાંનું પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત કરવા માટે મુલાકાતમંડપમાં કંઈ લાવવામાં આવ્યું હોય, તેવું કોઈ પાપાર્થાર્પણ ખવાય નહિ. તેને અગ્નિમાં બાળી નાખવું.
၃၀အပြစ် ဖြေရာယဇ် အသွေး ကို သန့်ရှင်း ရာဌာန၌ အပြစ် ဖြေခြင်းငှါ ၊ ပရိတ်သတ်စည်းဝေး ရာ တဲ တော်အတွင်း သို့ ဆောင် ခဲ့လျှင် ၊ ထိုယဇ်အသားကို မ စား ရ။ မီး ရှို့ ရမည်။

< લેવીય 6 >