< યોહાન 8 >

1 ઈસુ જૈતૂન નામના પહાડ પર ગયા.
ମେନ୍‌ଦ ୟୀଶୁ ଜାଇତୁନ୍‌ ବୁରୁତେ ସେନଃୟାନାଏ ।
2 વહેલી સવારે તે ફરી ભક્તિસ્થાનમાં આવ્યા, સઘળા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે નીચે બેસીને તેઓને બોધ કર્યો.
ଏଟାଃ ହୁଲାଙ୍ଗ୍‌ ଆଙ୍ଗ୍‌ୟାନ୍‌ଚି ୟୀଶୁ ମାନ୍ଦିର୍‌ତେ ରୁହାଡ଼୍‌ୟାନାଏ ଆଡଃ ସବେନ୍‌ ହଡ଼କ ଇନିଃତାଃରେ ହୁଣ୍ଡିୟାନାକ ଆଡଃ ଇନିଃ ଦୁବ୍‌କେଦ୍‌ତେ ଇନ୍‌କୁକେ ଇତୁକେଦ୍‍କଆଏ ।
3 ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને ત્યાં લાવ્યા; અને તેને વચમાં ઊભી રાખીને.
ଆଇନ୍‌ ଇତୁକ ଆଡଃ ଫାରୁଶୀକ ଆପାଙ୍ଗିର୍ କାମିରେ ସାବ୍‍କାନ୍‍ କୁଡ଼ିକେ ଆଉକେଦ୍‌ତେ ସବେନ୍‌କଆଃ ଥାଲାରେକ ତିଙ୍ଗୁକିୟା ଆଡଃ ୟୀଶୁକେ କାଜିକିୟାଃକ,
4 ઈસુને કહ્યું કે, ‘ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે.
“ହେ ଗୁରୁ, ନେ କୁଡ଼ି ଆପାଙ୍ଗିର୍‌ କାମି କାମିତାନ୍ ଇମ୍‍ତାଗି ସାବ୍‍ୟାନାଏ ।
5 હવે મૂસાના નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, તેવી સ્ત્રીઓને પથ્થરે મારવી; તો તમે તેને વિષે શું કહો છો?’”
ଆଲେୟାଃ ଆନ୍‌ଚୁରେ ମୁଶା ନେ ଲେକାନ୍ କୁଡ଼ିକକେ ଦିରି ଚିଦ୍‍ଗି ଗଏଃକପେ ମେନ୍ତେ ଆଲେକେ ଆଚୁଆକାଦ୍‍ଲେୟାଏ, ନାହାଁଃ ଆମ୍‌ ଚିନାଃ ମେନେତାନାମ୍‌?”
6 તેમના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે એ માટે તેમનું પરીક્ષણ કરતાં તેઓએ આ કહ્યું. પણ ઈસુએ નીચા નમીને જમીન પર આંગળીએ લખ્યું.
ୟୀଶୁକେ ଚିଟାଇରାଃ ହରାନାମ୍ ନାଗେନ୍ତେ ବିଡ଼ାଅ ତାନ୍‍ଲଃ ଇନ୍‌କୁ ନେୟାଁ କୁଲିକିୟାଃକ । ମେନ୍‌ଦ ୟୀଶୁ ତିରୁବ୍‍ୟାନ୍‌ଲଃ ସାର୍‍ସାର୍‍ତେ ଅତେରେ ଅଲ୍‌କେଦା ।
7 તેઓએ તેમને પૂછ્યા કર્યું, ત્યારે તેમણે ઊભા થઈને તેઓને કહ્યું કે, ‘તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે તેના પર પહેલો પથ્થર મારે.’”
ଏନ୍ତେ ଇନ୍‌କୁ କୁଲିତାନ୍ ଇମ୍‍ତାଗି ଇନିଃ ବିରିଦ୍‌କେଦ୍‌ତେ ମେତାଦ୍‌କଆଏ, “ଆପେୟାଃ ଥାଲାରେ କା ପାପ୍‌କାଦ୍‌ନିଃ ସିଦାତେ ଇନିଃକେ ଦିରି ଚିଦ୍‌ଗିକାଏ ।”
8 ફરીથી પણ તેમણે નીચા નમીને આંગળી વડે જમીન પર લખ્યું.
ଏନ୍ତେ ଆଡଃଗି ଇନିଃ ତିରୁବ୍‍ ରୁହାଡ଼୍‌କେଦ୍‍ତେ ଅତେରେ ସାର୍‍ସାର୍‍ତେ ଅଲ୍‌କେଦାଏ ।
9 જયારે તેઓએ સાંભળ્યું, ત્યારે વૃદ્ધથી માંડીને એક પછી એક બધા ચાલ્યા ગયા. અને એકલા ઈસુ તથા ઊભેલી સ્ત્રી જ ત્યાં રહ્યાં.
ଇନ୍‌କୁ ନେୟାଁ ଆୟୁମ୍‌କେଦ୍‌ତେ ସବେନ୍‌କ ମାପ୍‍ରାଙ୍ଗ୍‌ଏତେ ହୁପ୍‌ଡିଙ୍ଗ୍‌ ଜାକେଦ୍‌ ମିମିଆଦ୍‌ତେକ ଅଡଙ୍ଗ୍‌ୟାନା, ୟୀଶୁ ଏସ୍‍କାର୍‍ଗି ତାଇନ୍‍ୟାନାଏ ଆଡଃ ଏନ୍‍ କୁଡ଼ି ଥାଲାରେ ତିଙ୍ଗୁଆକାନାଏ ତାଇକେନା ।
10 ૧૦ ઈસુ ઊભા થયા અને તેને પૂછ્યું કે, ‘સ્ત્રી, તારા પર દોષ મૂકનારાઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?’”
୧୦ଏନ୍ତେ ୟୀଶୁ ତିଙ୍ଗୁୟାନ୍‌ତେ ଇନିଃକେ କାଜିକିୟାଏ, “ଏ କୁଡ଼ି ଆମ୍‌କେ ଚିଟାତାନ୍‍କ କତାଃରେକଆଃ? ଚିୟାଃ ଜେତାଏ ଆମ୍‌କେ କାକ ସାଜାଇକେଦ୍‌ମେଆଚି?”
11 ૧૧ તેણે કહ્યું, ‘પ્રભુ, કોઈએ નહિ.’ ઈસુએ કહ્યું, ‘હું પણ તને દોષિત નથી ઠરાવતો; તું ચાલી જા; હવેથી પાપ કરીશ નહિ.’”
୧୧ଇନିଃ କାଜିକିୟାଏ, “ହେ ଗମ୍‌କେ, ଜେତାଏ ଦ କାହା,” ଏନ୍ତେ ୟୀଶୁ ମେତାଇୟାଏ, “ଆଇଙ୍ଗ୍‌ ହଁ ଆମ୍‌କେ କାଇଙ୍ଗ୍‌ ସାଜାଇମେତାନା, ଜୁ ସେନଃମେ ଆଡଃ ଆୟାର୍‍ତେ ଆଲମ୍‌ ପାପ୍‌ କାମିୟା ।”
12 ૧૨ ફરીથી ઈસુએ તેઓને કહ્યું, ‘હું માનવજગતનું અજવાળું છું; જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.’”
୧୨ୟୀଶୁ ଆଡଃମିସା ଫାରୁଶୀକକେ ଇତୁତାନ୍‌ଲଃ କାଜିକେଦ୍‍କଆଏ, “ଆଇଙ୍ଗ୍‌ ଅତେଦିଶୁମ୍‌ରେନ୍‌ ମାସ୍କାଲ୍‍ ତାନିଙ୍ଗ୍‌, ଆଇଙ୍ଗ୍‌କେ ଅତଙ୍ଗ୍‌ନିଃ ଜୀଦାନ୍‌ରେୟାଃ ମାସ୍କାଲ୍‍ ନାମେୟାଏ । ଆଡଃ ନୁବାଃରେ କାଏ ସେନେୟା ।”
13 ૧૩ ફરોશીઓએ તેમને કહ્યું, ‘તમે તમારે પોતાને વિષે સાક્ષી આપો છો; તમારી સાક્ષી સાચી નથી.’”
୧୩ଏନ୍ତେ ଫାରୁଶୀକ ଇନିଃକେ କାଜିକିୟାଃକ, “ଆମ୍‌ ଆମାଃ ନାଗେନ୍ତେ ଗାୱାଇ ଏମେତାନାମ୍‌, ଆମାଃ ଗାୱା ସାର୍‌ତି ନାହାଁଲାଃ ।”
14 ૧૪ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘જો હું પોતાના વિષે સાક્ષી આપું છું, તોપણ મારી સાક્ષી સાચી છે; કેમ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું, તે હું જાણું છું; પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું, અને ક્યાં જાઉં છું.
୧୪ୟୀଶୁ କାଜିରୁହାଡ଼ାଦ୍‍କଆଏ, “କାହାଗି, ଆଇଙ୍ଗ୍‌ ଆଇଁୟାଃ ନାଗେନ୍ତେ ଗାୱାଇଙ୍ଗ୍‌ ଏମେତାନ୍‌ରେଅ ଆଇଁୟାଃ ଗାୱା ସାର୍‌ତିଗିୟା । ଆଇଙ୍ଗ୍‌ଦ କତାଃଏତେଇଙ୍ଗ୍‌ ହିଜୁଆକାନା ଆଡଃ କତାଃତେଇଙ୍ଗ୍‌ ସେନଃତାନା ନେୟାଁଇଙ୍ଗ୍‌ ସାରିତାନା ମେନ୍‌ଦ ଆଇଙ୍ଗ୍‌ କତାଃଏତେଇଙ୍ଗ୍‌ ହିଜୁଃକାନା ଆଡଃ କତାଃତେଇଙ୍ଗ୍‌ ସେନାଃ, ଏନା ଆପେ କାପେ ସାରିୟାଃ ।
15 ૧૫ તમે માનવીય રીતે ન્યાય કરો છો; હું કોઈનો ન્યાય કરતો નથી.
୧୫ଆପେ ହଡ଼କଲେକାପେ ବିଚାରେତାନା, ଆଇଙ୍ଗ୍‌ ଜେତାଏକେ କାଇଙ୍ଗ୍‌ ବିଚାର୍‍କତାନା ।
16 ૧૬ વળી જો હું ન્યાય કરું, તો મારો ન્યાયચુકાદો સાચો છે; કેમ કે હું એકલો નથી, પણ હું તથા પિતા જેમણે મને મોકલ્યો છે.
୧୬ମେନ୍‌ଦ ଆଇଙ୍ଗ୍‌ ବିଚାରେରେଦ ଆଇଁୟାଃ ବିଚାର୍‌ ସାର୍‌ତିଗିୟାଃ, ଚିୟାଃଚି ଆଇଙ୍ଗ୍‌ଦ କାଇଙ୍ଗ୍‌ ଏସ୍‍କାରାଃ, ମେନ୍‌ଦ ଆଇଙ୍ଗ୍‌କେ କୁଲାକାଇଙ୍ଗ୍‌ ଆପୁଲଃ ମେନାଇୟାଁ ।
17 ૧૭ તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે કે, ‘બે માણસની સાક્ષી સાચી છે.
୧୭ଆଡଃ ବାର୍‍ହଡ଼୍‌କିନାଃ ଗାୱା ମିଦଃରେ, ଇନ୍‌କିନାଃ କାଜିତେୟାଃ ସାର୍‌ତିଗିୟା ନେୟାଁ ଆପେୟାଃ ଆନ୍‌ଚୁ ପୁଥିରେ ଅଲାକାନା ।
18 ૧૮ હું મારે પોતાને વિષે સાક્ષી આપનાર છું અને પિતા જેમણે મને મોકલ્યો છે તે મારે વિષે સાક્ષી આપે છે.’”
୧୮ଆଇଙ୍ଗ୍‌ ଆଇଁୟାଃ ନାଗେନ୍ତେ ଗାୱାଇଙ୍ଗ୍‌ ଏମେତାନା ଆଡଃ ଆଇଙ୍ଗ୍‌କେ କୁଲାକାନ୍ ଆପୁ ଆଇଁୟାଃନାଙ୍ଗ୍‌ ଗାୱା ଏମେତାନାଏ ।”
19 ૧૯ તેઓએ તેમને કહ્યું કે, ‘તારો પિતા ક્યાં છે?’ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તમે મને તેમ જ મારા પિતાને પણ ઓળખતા નથી; જો તમે મને ઓળખત, તો તમે મારા પિતાને પણ ઓળખત.’”
୧୯ଏନ୍ତେ ଇନ୍‌କୁ କୁଲିକିୟାଃକ, “ଆପୁମ୍‌ତାମାଃ କତାଃରିୟାଃ?” ୟୀଶୁ କାଜିରୁହାଡ଼ାଦ୍‍କଆଏ, “ଆପେ ଆଇଙ୍ଗ୍‌କେ ଆଡଃ ଆପୁଇଙ୍ଗ୍‌କେ କାପେ ସାରିୟାଃ । ଆଇଙ୍ଗ୍‌କେ ଆପେ ସାରିରେଦ ଆପୁଇଙ୍ଗ୍‌କେହ ସାରିତେୟାଃପେ ।”
20 ૨૦ ઈસુ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા ત્યારે તેમણે ભંડાર આગળ એ વાતો કહી, પણ કોઈએ તેમને પકડ્યા નહિ; કેમ કે તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો.
୨୦ନେ କାଜି ୟୀଶୁ ମାନ୍ଦିର୍‌ ଅଡ଼ାଃରେୟାଃ ଭାଣ୍ଡାର୍‌ ଅଡ଼ାଃ ଜାପାଃରେ ଇତୁକତାନ୍‌ ଇମ୍‌ତା କାଜିକେଦାଏ, ଆଡଃ ଜେତାଏ ଇନିଃକେ କାକ ସାବ୍‌କିୟାଃ ଚିୟାଃଚି ଇନିୟାଃ ନେଡା ଇମ୍‌ତାଙ୍ଗ୍‌ ଜାକେଦ୍‌ କା ତେବାଃକାନ୍‍ ତାଇକେନା ।
21 ૨૧ તેમણે તેઓને ફરીથી કહ્યું કે, ‘હું જવાનો છું, તમે મને શોધશો અને તમે તમારાં પાપમાં મરશો; જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.’”
୨୧ଆଡଃମିସା ୟୀଶୁ ଇନ୍‌କୁକେ କାଜିକେଦ୍‌କଆଏ, “ଆଇଙ୍ଗ୍‌ ସେନଃତାନାଇଙ୍ଗ୍‌ ଆଡଃ ଆପେ ଆଇଙ୍ଗ୍‌କେ ଦାଣାଁଁଇୟାଁପେ ମେନ୍‌ଦ ଆପେୟାଃ ପାପ୍‌ରେପେ ଗଜଃଆ । ଆଇଙ୍ଗ୍‌ ସେନଃତାଃତେ କାପେ ସେନ୍‌ଦାଡ଼ିୟା ।”
22 ૨૨ યહૂદીઓએ કહ્યું કે, ‘શું તે આપઘાત કરશે? કેમ કે તે કહે છે કે, જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.’”
୨୨ଯିହୁଦୀକଆଃ ହାକିମ୍‌କ ଆକ ଆକରେକ ମେନ୍‍କେଦାଃ, “ଚିୟାଃ ଇନିଃ ଆଇଃକ୍‌ଗି ଗଜଃଇଙ୍ଗ୍‌ ମେନ୍ତେ କାଜିତାନାଏଚି, ଏନାନାଗେନ୍ତେ ଆଇଙ୍ଗ୍‌ ସେନଃତାଃତେ କାପେ ସେନ୍‌ ଦାଡ଼ିୟା ମେନ୍ତେ କାଜିତାନାଏ?”
23 ૨૩ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે પૃથ્વી પરના છો, હું ઉપરનો છું; તમે આ જગતના છો, હું આ જગતનો નથી.
୨୩ଏନ୍ତେ ୟୀଶୁ ଇନ୍‌କୁକେ ମେତାଦ୍‌କଆଏ, “ଆପେ ନେ ଅତେଦିଶୁମ୍‌ରେ ଜାନାମ୍‌କାନାପେ, ମେନ୍‌ଦ ଆଇଙ୍ଗ୍‌ ସିର୍ମାତେ ହିଜୁଆକାନାଇଙ୍ଗ୍‌ । ଆପେ ନେ ଅତେଦିଶୁମ୍‌ରେନ୍‌କ ତାନ୍‌ପେ, ଆଇଙ୍ଗ୍‌ ନେ ଅତେଦିଶୁମ୍‌ରେନ୍‌ ନାହାଁଲାଇଙ୍ଗ୍‌ ।
24 ૨૪ માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપોમાં મરશો; કેમ કે તે હું છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપોમાં મરશો.’”
୨୪ଏନାମେନ୍ତେ ଆଇଙ୍ଗ୍‌ ମେତାପେ ତାନାଇଙ୍ଗ୍‌, ଆପେ ଆପେୟାଃ ପାପ୍‌ରେ ଗଜଃଆପେ, ଚିୟାଃଚି ଆଇଙ୍ଗ୍‌, ଆଇଙ୍ଗ୍‌ଗି ଇନିଃ ତାନିଙ୍ଗ୍‌ ଏନା କାପେ ବିଶ୍ୱାସେରେଦ ଆପେୟାଃ ପାପ୍‌ରେଗି ଗଜଃଆପେ ।”
25 ૨૫ માટે તેઓએ તેમને પૂછ્યું, ‘તમે કોણ છો?’ ઈસુએ તેઓને કહ્યું કે, ‘પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ.’”
୨୫ଏନ୍ତେ ଇନ୍‌କୁ ଇନିଃକେ କୁଲିକିୟାଃକ, “ଆମ୍‌ ଅକଏ ତାନ୍‌ମେ?” ୟୀଶୁ ଇନ୍‌କୁକେ କାଜିୟାଦ୍‌କଆଏ, “ମୁନୁଏତେଗି କାଜିୟାକାଦ୍‌ପେୟାଇଙ୍ଗ୍‌ ଇନିଃ ଆଇଙ୍ଗ୍‌ଗି ତାନିଙ୍ଗ୍‌ ।
26 ૨૬ મારે તમારે વિષે કહેવાની તથા ન્યાય કરવાની ઘણી બાબતો છે; તોપણ જેમણે મને મોકલ્યો છે, તેઓ સત્ય છે; અને જે વાતો મેં તેમની પાસેથી સાંભળી છે, તે હું માનવજગતને કહું છું.’”
୨୬ଆପେୟାଃ ବିଷାଏରେ କାଜି ଆଡଃ ବିଚାର୍‌ ନାଗେନ୍ତେ ଆଇଁୟାଃତାଃରେ ପୁରାଃଗି କାଜି ମେନାଃ । ମେନ୍‌ଦ ଆଇଙ୍ଗ୍‌କେ କୁଲ୍‌ନିଃ ସାର୍‌ତିଗିୟାଏ, ଆଡଃ ଆଇଙ୍ଗ୍‌ ଇନିଃତାଃଏତେ ଆୟୁମ୍‍କାଦ୍‍ତେୟାଃ ସବେନାଃ ଅତେଦିଶୁମ୍‌ରେ ଉଦୁବେତାନାଇଙ୍ଗ୍‌ ।”
27 ૨૭ તે તેઓની સાથે પિતા વિષે વાત કરે છે, તે તેઓ સમજ્યા નહિ.
୨୭ୟୀଶୁ ଆପୁଆଃ ବିଷାଏରେ ଇନ୍‌କୁକେ କାଜିୟାକତାନ୍‌ ତାଇକେନାଏ, ଏନା ଇନ୍‌କୁ କାକ ଆଟ୍‌କାର୍‌କେଦାଃ ।
28 ૨૮ ઈસુએ કહ્યું, ‘જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું તે વાતો બોલું છું.
୨୮ଏନ୍ତେ ୟୀଶୁ କାଜିୟାଦ୍‌କଆଏ, “ଆପେ ଚିମ୍‌ତା ମାନୱାହନ୍‌କେ ଚେତାନ୍‌ତେପେ ରାକାବିୟା, ଇମ୍‌ତା ଆଇଙ୍ଗ୍‌, ଆଇଙ୍ଗ୍‌ଗି ଇନିଃ ତାନିଙ୍ଗ୍‌ ମେନ୍ତେପେ ସାରିୟାଃ ଆଡଃ ଆଇଙ୍ଗ୍‌ଏତେ ଜେତ୍‌ନାଃ କାଇଙ୍ଗ୍‌ କାମି, ମେନ୍‌ଦ ଆପୁ ଇତୁଆକାଇଙ୍ଗ୍‌ଲେକା ନେ କାଜିକଇଙ୍ଗ୍‌ କାଜିକାଦା ମେନ୍ତେପେ ଆଟ୍‌କାର୍‌ଉରୁମେୟାଁ ।
29 ૨૯ જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે; અને તેમણે મને એકલો મૂક્યો નથી; કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.’”
୨୯ଆଡଃ ଆଇଙ୍ଗ୍‌କେ କୁଲ୍‌ନିଃ ଆଇଙ୍ଗ୍‌ଲଃରିୟା, ଇନିଃ ଆଇଙ୍ଗ୍‌କେ ଏସ୍‍କାର୍‍ଗି କାଏ ବାଗିୟାକାଦିୟାଁ, ଚିୟାଃଚି ଆଇଙ୍ଗ୍‌ ଜାନାଅଗି ଇନିଃକେ ସୁକୁଆଇଲେକା କାମିରିକାଇଃକ୍‌ ।”
30 ૩૦ ઈસુ તે કહેતાં હતા, ત્યારે ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.
୩୦ୟୀଶୁ ନେୟାଁ କାଜିତାନ୍ ତାଇକେନ୍‌ରେ ପୁରାଃ ହଡ଼କ ଇନିଃତାଃରେକ ବିଶ୍ୱାସ୍‌କେଦା ।
31 ૩૧ તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું કે, ‘જો તમે મારા વચનમાં રહો, તો નિશ્ચે તમે મારા શિષ્યો છો;
୩୧ଏନ୍ତେ ୟୀଶୁତାଃରେ ଅକନ୍‌ ଯିହୁଦୀକ ବିଶ୍ୱାସ୍‌ତାନ୍‌କ ତାଇକେନା, ଇନିଃ ଇନ୍‌କୁକେ କାଜିୟାଦ୍‌କଆଏ, “ଆପେ ଆଇଁୟାଃ ଇନିତୁ ମାନାତିଙ୍ଗ୍‌ରେଦ ସାର୍‌ତିଗି ଆଇଁୟାଃ ଚେଲାକ ତାନ୍‌ପେ ।
32 ૩૨ અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.’”
୩୨ଆଡଃ ଆପେ ସାର୍‌ତିକେ ଆଟ୍‌କାରେୟା, ଆଡଃ ଏନ୍‌ ସାର୍‍ତିଗି ଆପେକେ ଆଡ଼ାଃପେୟାଏ ।”
33 ૩૩ તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘અમે ઇબ્રાહિમનાં સંતાનો છીએ અને હજી કદી કોઈનાં દાસત્વમાં આવ્યા નથી; તો તમે કેમ કહો છો કે, તમને મુક્ત કરવામાં આવશે?’”
୩୩ଇନ୍‌କୁ ଇନିଃକେ କାଜିରୁହାଡ଼୍‌କିୟାକ, “ଆଲେଦ ଆବ୍ରାହାମ୍‌ଆଃ କିଲିରେନ୍‌କ ତାନ୍‍ଲେ ଆଡଃ ଚିଉଲାହଗି ଜେତାଏକଆଃ ଦାସି କାଲେ ତାଇକେନା ଚିନାଃମେନ୍ତେ ଆପେ ରାଡ଼ାଅଆଃପେ ମେନ୍ତେମ୍‌ କାଜିତାନା? ନେୟାଁରାଃ ମୁଣ୍ଡି ଚିନାଃ ତାନାଃ?”
34 ૩૪ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ પાપ કરે છે, તે પાપનો દાસ છે,
୩୪ୟୀଶୁ କାଜିରୁହାଡ଼ାଦ୍‌କଆଏ, “ସାର୍‌ତିଗି କାଜିୟାପେ ତାନାଇଙ୍ଗ୍‌ ପାପ୍‌କାମିତାନ୍‍ ସବେନ୍‌କ ପାପ୍‍ରେୟାଃ ଦାସିତାନ୍‍କୁ ।
35 ૩૫ હવે જે દાસ છે તે સદા ઘરમાં રહેતો નથી, પણ દીકરો સદા રહે છે. (aiōn g165)
୩୫ଦାସି ଜାନାଅ ଜାନାଅ ଅଡ଼ାଃରେ କାଏ ତାଇନାଃ ମେନ୍‌ଦ ହନ୍‌ ଜାନାଅ ଜାନାଅ ତାଇନାଃଏ । (aiōn g165)
36 ૩૬ માટે જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો.
୩୬ଏନାମେନ୍ତେ ହନ୍‌ ରାଡ଼ାପେରେଦ, ଆପେ ସାର୍‍ତିଗିପେ ରାଡ଼ାଅଃଆ ।
37 ૩૭ તમે ઇબ્રાહિમનાં વંશજો છો એ હું જાણું છું; પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો.
୩୭ଆପେ ଆବ୍ରାହାମ୍‌ଆଃ କିଲିରେନ୍‌କ ତାନ୍‌ପେ ନେୟାଁ ଆଇଙ୍ଗ୍‌ ସାରିତାନାଇଙ୍ଗ୍‌ ମେନ୍‌ଦ ଆଇଁୟାଃ ଇନିତୁ କାପେ ତେଲାଏତାନା ଏନାମେନ୍ତେ ଆପେ ଆଇଙ୍ଗ୍‌କେ ଗଗଏଃ ସାନାଙ୍ଗ୍‌ତାନାପେ ।
38 ૩૮ મેં મારા પિતાની પાસે જે જોયું છે, તે હું કહું છું; અને તમે પણ તમારા પિતાની પાસેથી જે સાંભળ્યું છે, તેમ તે કરો છો.’”
୩୮ଆଇଙ୍ଗ୍‌ ଆପୁଇଙ୍ଗ୍‌ତାଃରେ ନେଲାକାଦ୍‌ତେୟାଃ କାଜିତାନାଇଙ୍ଗ୍‌ ମେନ୍‌ଦ ଆପେ ଆପେୟାଃ ଆପୁ କାଜିକାଦ୍‍ଲେକା କାମିୟାଃପେ ।”
39 ૩૯ તેઓએ ઉત્તર આપ્યો કે, ‘ઇબ્રાહિમ અમારો પિતા છે.’ ઈસુ તેઓને કહે છે કે, ‘જો તમે ઇબ્રાહિમનાં સંતાન હો, તો ઇબ્રાહિમનાં કામો કરો.
୩୯ଇନ୍‌କୁ ଇନିଃକେ କାଜିରୁହାଡ଼୍‌କିୟାକ, “ଆବ୍ରାହାମ୍‌ ଆଲେୟାଃ ଆପୁ ତାନିଃ ।” ୟୀଶୁ ଇନ୍‌କୁକେ କାଜିୟାଦ୍‌କଆଏ, “ଆପେ ସାର୍‌ତିଗି ଆବ୍ରାହାମ୍‌ଆଃ ହନ୍‌ ତାନ୍‍ପେରେଦ ଆବ୍ରାହାମ୍‌ଆଃ କାମି ଲେକା କାମିତେୟାଃପେ ।
40 ૪૦ પણ મને, એટલે ઈશ્વરની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને, તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો; ઇબ્રાહિમે એવું કર્યું નહોતું.
୪୦ଆଇଙ୍ଗ୍‌ଦ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ତାଃଏତେ ଆୟୁମ୍‌କେଦ୍‌ ସାର୍‌ତିକାଜି ବାଗିକେଦ୍‌ତେ ଏଟାଃତେୟାଃ କାଇଙ୍ଗ୍‌ ଉଦୁବାପେତାନା ହଲେହଁ ଆଇଙ୍ଗ୍‌କେ ନାହାଁଃ ଗଗଏଃ ସାନାଙ୍ଗ୍‌ତାନାପେ, ଆବ୍ରାହାମ୍‌ ଏନ୍‍ଲେକା କାମି କାଏ କାମିକାଦାଃ ।
41 ૪૧ તમે તમારા પિતાનાં કામ કરો છો.’ તેઓએ તેમને કહ્યું, ‘અમે વ્યભિચારથી જન્મ્યાં નથી; અમારો એક જ પિતા છે, એટલે ઈશ્વર.’”
୪୧ଆପେ ସବେନ୍‌ ଆପେୟାଃ ଆପୁଆଃ କାମିକ ରିକାତାନାପେ ।” ଇନ୍‌କୁ ୟୀଶୁକେ କାଜିକିୟାଃକ, “ଆଲେ ଆପାଙ୍ଗିର୍‌ କାମିରେନ୍‌ ହନ୍‌କ ନାହାଁଲାଲେ । ଆଲେୟାଃଦ ମିଆଁଦ୍‌ଗି ଆପୁ ଇନିଃଦ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ ତାନିଃ ।”
42 ૪૨ ઈસુએ તેઓને કહ્યું, ‘જો ઈશ્વર તમારો પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.
୪୨ୟୀଶୁ ଇନ୍‌କୁକେ କାଜିୟାଦ୍‌କଆଏ, “ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ ଆପେୟାଃ ଆପୁ ତାନିଃରେଦ ଆପେ ଆଇଙ୍ଗ୍‌କେ ଦୁଲାଡ଼ିଙ୍ଗ୍‌ତେୟାଃପେ ଚିୟାଃଚି ଆଇଙ୍ଗ୍‌ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ତାଃଏତେ ହିଜୁଃକାନାଇଙ୍ଗ୍‌ ଆଡଃ ନାହାଁଃ ନେତାଃରିୟାଁ । ଆଇଙ୍ଗ୍‌ଦ ଆଇଁୟାଃ ପେଡ଼େଃତେ କାଇଙ୍ଗ୍‌ ହିଜୁଆକାନା ମେନ୍‌ଦ ଆପୁ ଆଇଙ୍ଗ୍‌କେ କୁଲାକାଦିୟାଁଏ ।
43 ૪૩ મારું બોલવું તમે કેમ સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી.
୪୩ଆପେ ଆଇଁୟାଃ କାଜି ଚିନାଃ ମେନ୍ତେ କାପେ ଆଟ୍‌କାର୍‌ଉରୁମେତାନା? ଚିୟାଃଚି ଆପେଦ ଆଇଁୟାଃ ଇନିତୁ ଆୟୁମ୍‌ ନାଙ୍ଗ୍‌ କାପେ ସାହାତିଙ୍ଗ୍‌ ଦାଡ଼ିତାନା ।
44 ૪૪ તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.
୪୪ଆପେ ଆପେୟାଃ ଆପୁ ସାଏତାନ୍‌ରାଃ ହନ୍‌କ ତାନ୍‌ପେ ଆଡଃ ଆପେୟାଃ ଆପୁଆଃ ସାନାଙ୍ଗ୍‌ଲେକା କାମି ସାନାଙ୍ଗ୍‌ତାନାପେ । ଇନିଃ ମୁନୁଏତେ ହଡ଼ ଗଗଏଃନିଃ ତାଇକେନାଏ ଆଡଃ ସାର୍‌ତିରେ କାଏ ତିଙ୍ଗୁ କେଟେଦ୍‌ୟାନା, ଚିୟାଃଚି ଇନିଃରେଦ ସାର୍‌ତି ବାନଆ । ଇନିଃ ହସଡ଼ କାଜି କାଜିତାନ୍ ଇମ୍‌ତା ଆୟାଃତେଗି କାଜିୟାଏ ଚିୟାଃଚି ଇନିଃଦ ହସଡ଼ନିଃ ଆଡଃ ହସଡ଼ରେନ୍ ଆପୁ ତାନିଃ ।
45 ૪૫ પણ હું સત્ય કહું છું, તેથી તમે મારું માનતા નથી.
୪୫ମେନ୍‌ଦ ଆଇଙ୍ଗ୍‌ ସାର୍‌ତିଗି କାଜିତାନାଇଙ୍ଗ୍‌ ମେନ୍ତେ ଆଇଁୟାଃ କାଜି କାପେ ପାତିୟାରେତାନା ।
46 ૪૬ તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? જો હું સત્ય કહું છું, તો તમે શા માટે મારું માનતા નથી?
୪୬ଆଇଁୟାଃତାଃରେ ପାପ୍‌ ମେନାଃ ମେନ୍ତେ ଆପେକଏତେ ଅକଏ ଚିଟାଇଙ୍ଗ୍‌ୟାଁଏ? ଆଇଙ୍ଗ୍‌ ସାର୍‌ତି କାଜି କାଜିରେଦ ଚିନାଃ ମେନ୍ତେ ଆଇଁୟାଃ କାଜିକେ କାପେ ପାତିୟାରେତାନା?
47 ૪૭ જે ઈશ્વરનો છે, તે ઈશ્વરનાં શબ્દો સાંભળે છે; તમે ઈશ્વરના નથી, માટે તમે સાંભળતાં નથી.’”
୪୭ଜେତାଏ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ତାଃଏତେ ହିଜୁଃକାନାଏ ଇନିଃ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ଆଃ କାଜି ଆୟୁମେୟାଏ । ଆପେ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ତାଃଏତେ କାପେ ହିଜୁଃକାନା ଏନାମେନ୍ତେ ଇନିୟାଃ କାଜି କାପେ ଆୟୁମେତାନା ।”
48 ૪૮ યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘તું સમરૂની છે અને તને દુષ્ટાત્મા વળગેલું છે, તે અમારું કહેવું શું વાજબી નથી?’”
୪୮ଯିହୁଦୀକ ୟୀଶୁକେ କୁଲିକିୟାଃକ, “ଆମ୍‌ ଶମିରୋନିରେନ୍ ତାନ୍‌ମେ ଆଡଃ ଆମ୍‌କେ ବଙ୍ଗା ଏସେରାକାଦ୍‍ମେୟାଁଏ, ନେୟାଁ ଚିନାଃ ଆଲେ ଠାଉକା କାଲେ କାଜିତାନା?”
49 ૪૯ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મને દુષ્ટાત્મા વળગેલો નથી, પણ હું મારા પિતાને માન આપું છું અને તમે મારું અપમાન કરો છો.
୪୯ୟୀଶୁ କାଜିରୁହାଡ଼ାଦ୍‌କଆଏ, “ବାନଃଗି ଆଇଙ୍ଗ୍‌କେ ବଙ୍ଗା କାଏ ଏସେରାକାଦିୟାଁ ମେନ୍‌ଦ ଆଇଙ୍ଗ୍‌ ଆପୁଇଙ୍ଗ୍‌କେ ମାଇନିତାନାଇଙ୍ଗ୍‌ ଆଡଃ ଆପେ ଆଇଙ୍ଗ୍‌କେ କାପେ ମାଇନିଙ୍ଗ୍‌ତାନା ।
50 ૫૦ પણ હું મારું પોતાનું માન શોધતો નથી; શોધનાર તથા ન્યાય કરનાર એક છે.
୫୦ଆଇଙ୍ଗ୍‌ ଆଇଙ୍ଗ୍‌ଗି ଆଇଁୟାଃ ମାନାରାଙ୍ଗ୍‌ କାଇଙ୍ଗ୍‌ ଦାଣାଁଁତାନା ମେନ୍‌ଦ ମିଆଁଦ୍‌ନିଃ ମେନାଇୟା ଇନିଃ ଦାଣାଁଁଏଃ ଆଡଃ ବିଚାର୍‌ ରିକାଏଃ ।
51 ૫૧ હું તમને નિશ્ચે કહું છું કે, જો કોઈ મારા વચનો પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ. (aiōn g165)
୫୧ଆଇଙ୍ଗ୍‌ ସାର୍‌ତିଗି କାଜିୟାପେ ତାନାଇଙ୍ଗ୍‌, ଆଇଁୟାଃ କାଜି ମାନାତିଙ୍ଗ୍‌ନିଃ ଚିଉଲାଅ କାଏ ଗଜଃଆ ।” (aiōn g165)
52 ૫૨ યહૂદીઓએ તેમને કહ્યું, ‘તને દુષ્ટાત્મા વળગેલું છે, એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહિમ તેમ જ પ્રબોધકો પણ મરી ગયા છે; પણ તું કહે છે કે, જો કોઈ મારાં વચનો પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ. (aiōn g165)
୫୨ଯିହୁଦୀକ ୟୀଶୁକେ କାଜିକିୟାଃକ, “ନାହାଁଃ ଆଲେ ସାରିକେଦାଃଲେ, ଆମ୍‌କେ ବଙ୍ଗା ଏସେରାକାଦ୍‍ମେୟାଏ, ଆବ୍ରାହାମ୍‌ ଆଡଃ ନାବୀକ ଗଏଃୟାନା ଆଡଃ ଆଇଁୟାଃ କାଜି ମାନାତିଙ୍ଗ୍‌ନିଃ ଗନଏଃ ଚିଉଲାଅ କାଏ ନେଲେୟା ମେନ୍ତେ କାଜିତାନାମ୍‌ । (aiōn g165)
53 ૫૩ શું તું અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મોટો છું? તે તો મરણ પામ્યો છે અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે; તું કોણ હોવાનો દાવો કરે છે?’”
୫୩ଚିୟାଃ ଆମ୍‌ ଆଲେୟାଃ ଗଏଃକାନ୍‌ ଆପୁ ଆବ୍ରାହାମ୍‌ଏତେ ମାରାଙ୍ଗ୍‌ଆଁମ୍‌? ନାବୀକହଗି ଗଏଃୟାନାକ, ଆମ୍‌ ଆମ୍‌ଗି ଅକଏ ମେନ୍ତେମ୍ ଉଡ଼ୁଃତାନା?”
54 ૫૪ ઈસુએ ઉત્તર આપ્યો કે, “જો હું પોતાને માન આપું, તો મારું માન કંઈ જ નથી; મને મહિમા આપનાર તો મારા પિતા છે, જેમનાં વિષે તમે કહો છો કે, ‘તે અમારા ઈશ્વર છે.’”
୫୪ୟୀଶୁ ଇନ୍‌କୁକେ କାଜିରୁହାଡ଼ାଦ୍‌କଆଏ, “ଆଇଙ୍ଗ୍‌ ଆଇଁୟାଃଗି ମାନାରାଙ୍ଗ୍‌ଲେରେଦ ଆଇଁୟାଃ ମାନାରାଙ୍ଗ୍‌ ଜେତ୍‌ନାଃ ବାନଆଃ । ଅକନ୍‌ ଆପୁଇଙ୍ଗ୍‌କେ ଆପେ ଆଲେୟାଃ ପାର୍‌ମେଶ୍ୱାର୍‌ ମେତାଇତାନାପେ, ଇନିଃ ଆଇଁୟାଃ ମାନାରାଙ୍ଗ୍‌ ରିକାଏତାନା ।
55 ૫૫ વળી તમે તેમને ઓળખ્યા નથી; પણ હું તેમને ઓળખું છું; જો હું કહું કે હું તેમને નથી ઓળખતો, તો હું તમારા જેવો જૂઠો ઠરું; પણ હું તેમને ઓળખું છું અને તેમનું વચન પાળું છું.
୫୫ଏନ୍‍ରେୟ ଆପେ ଇନିଃକେ କାପେ ସାରିତାନା, ମେନ୍‌ଦ ଆଇଙ୍ଗ୍‌ ଇନିଃକେ ସାରିୟାଃଇଙ୍ଗ୍‌, ଆଡଃ ଆଇଙ୍ଗ୍‌ ଇନିଃକେ କାଇଙ୍ଗ୍‌ ସାରିୟାଃ ମେନ୍ତେ କାଜିରେଦ ଆଇଙ୍ଗ୍‌ହଗି ଆପେଲେକାଇଙ୍ଗ୍‌ ହସଡ଼ଃତେୟାଃ, ମେନ୍‌ଦ ଆଇଙ୍ଗ୍‌ ଇନିଃକେ ସାରିୟାଃଇଙ୍ଗ୍‌ ଆଡଃ ଇନିୟାଃ କାଜି ମାନାତିଙ୍ଗ୍‌ ତାନାଇଙ୍ଗ୍‌ ।
56 ૫૬ તમારો પિતા ઇબ્રાહિમ મારો દિવસ જોવાની આશાથી હર્ષ પામ્યો અને તે જોઈને તેને આનંદ થયો.”
୫୬ଆପେୟାଃ ଆପୁ ଆବ୍ରାହାମ୍‌ ଆଇଁୟାଃ ହିଜୁଃ ହୁଲାଙ୍ଗ୍‌କେ ନେନେଲ୍ ନାଗେନ୍ତେ ରାସ୍‌କାଅଃତାନାଏ ତାଇକେନା ଆଡଃ ଏନା ନେଲ୍‌କେଦ୍‌ତେ ରାସ୍‌କାୟାନାଏ ।”
57 ૫૭ ત્યારે યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘હજી તો તમે પચાસ વર્ષના થયા નથી અને શું તમે ઇબ્રાહિમને જોયો છે?’”
୫୭ଏନ୍ତେ ଯିହୁଦୀକ ଇନିଃକେ କାଜିକିୟାଃକ, “ଆମ୍‌କେଦ ନାହାଁଃ ଜାକେଦ୍‌ ପାଚାଶ୍‌ ବାରାଷ୍‌ କା ହବାକାନା, ଚିୟାଃ ଆମ୍‌ ଆବ୍ରାହାମ୍‌କେ ନେଲାକାଇୟାମ୍‌?”
58 ૫૮ ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ઇબ્રાહિમનો જન્મ થયા અગાઉથી હું છું.’”
୫୮ୟୀଶୁ ଇନ୍‌କୁକେ କାଜିକେଦ୍‌କଆଏ, “ଆଇଙ୍ଗ୍‌ ସାର୍‌ତିଗି କାଜିୟାପେ ତାନାଇଙ୍ଗ୍‌, ଆବ୍ରାହାମ୍‌ଆଃ ଜାନାମ୍‌ ସିଦାଏତେ ଆଇଙ୍ଗ୍‌ ମେନାଇୟାଁ ।”
59 ૫૯ ત્યારે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા; પણ ઈસુ સંતાઈ જઈને ભક્તિસ્થાનમાંથી ચાલ્યા ગયા.
୫୯ଏନ୍ତେ ଇନ୍‌କୁ ଇନିଃକେ ଚିଦ୍‍ଗି ନାଗେନ୍ତେ ଦିରିକ ସାବ୍‌କେଦା, ମେନ୍‌ଦ ୟୀଶୁ ଉକୁକେଦ୍‌ତେ ମାନ୍ଦିର୍‌ ଅଡ଼ାଃଏତେ ଅଡଙ୍ଗ୍‌ୟାନା ।

< યોહાન 8 >