< યોહાન 3 >

1 નિકોદેમસ નામે ફરોશીઓમાં એક માણસ હતો, તે યહૂદીઓની સભાનો સભ્ય હતો.
நிகதி³மநாமா யிஹூதீ³யாநாம் அதி⁴பதி​: பி²ரூஸீ² க்ஷணதா³யாம்’
2 તે માણસે રાત્રે ઈસુની પાસે આવીને કહ્યું કે, ‘ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારિક ચિહ્નો તમે કરો છો તે તે કરી શકે નહિ.’”
யீஸௌ²ரப்⁴யர்ணம் ஆவ்ரஜ்ய வ்யாஹார்ஷீத், ஹே கு³ரோ ப⁴வாந் ஈஸ்²வராத்³ ஆக³த் ஏக உபதே³ஷ்டா, ஏதத்³ அஸ்மாபி⁴ர்ஜ்ஞாயதே; யதோ ப⁴வதா யாந்யாஸ்²சர்ய்யகர்ம்மாணி க்ரியந்தே பரமேஸ்²வரஸ்ய ஸாஹாய்யம்’ விநா கேநாபி தத்தத்கர்ம்மாணி கர்த்தும்’ ந ஸ²க்யந்தே|
3 ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી.’”
ததா³ யீஸு²ருத்தரம்’ த³த்தவாந் தவாஹம்’ யதா²ர்த²தரம்’ வ்யாஹராமி புநர்ஜந்மநி ந ஸதி கோபி மாநவ ஈஸ்²வரஸ்ய ராஜ்யம்’ த்³ரஷ்டும்’ ந ஸ²க்நோதி|
4 નિકોદેમસે ઈસુને કહ્યું કે, ‘માણસ વૃદ્ધ હોય તો તે કેવી રીતે જન્મ પામી શકે? શું તે બીજી વાર પોતાની માના ગર્ભમાં પ્રવેશીને જન્મ લઈ શકે?’”
ததோ நிகதீ³ம​: ப்ரத்யவோசத் மநுஜோ வ்ரு’த்³தோ⁴ பூ⁴த்வா கத²ம்’ ஜநிஷ்யதே? ஸ கிம்’ புந ர்மாத்ரு’ர்ஜட²ரம்’ ப்ரவிஸ்²ய ஜநிதும்’ ஸ²க்நோதி?
5 ઈસુએ જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય પાણીથી તથા પવિત્ર આત્માથી જનમ્યું ન હોય, તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી.
யீஸு²ரவாதீ³த்³ யதா²ர்த²தரம் அஹம்’ கத²யாமி மநுஜே தோயாத்மப்⁴யாம்’ புந ர்ந ஜாதே ஸ ஈஸ்²வரஸ்ய ராஜ்யம்’ ப்ரவேஷ்டும்’ ந ஸ²க்நோதி|
6 જે મનુષ્યદેહથી જન્મેલું છે તે મનુષ્યદેહ છે; અને જે પવિત્ર આત્માથી જન્મેલું છે તે આત્મા છે.
மாம்’ஸாத்³ யத் ஜாயதே தந் மாம்’ஸமேவ ததா²த்மநோ யோ ஜாயதே ஸ ஆத்மைவ|
7 મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, તેથી આશ્ચર્ય પામતો નહિ.
யுஷ்மாபி⁴​: புந ர்ஜநிதவ்யம்’ மமைதஸ்யாம்’ கதா²யாம் ஆஸ்²சர்யம்’ மா மம்’ஸ்தா²​: |
8 પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે તું જાણતો નથી; દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.’”
ஸதா³க³திர்யாம்’ தி³ஸ²மிச்ச²தி தஸ்யாமேவ தி³ஸி² வாதி, த்வம்’ தஸ்ய ஸ்வநம்’ ஸு²ணோஷி கிந்து ஸ குத ஆயாதி குத்ர யாதி வா கிமபி ந ஜாநாஸி தத்³வாத்³ ஆத்மந​: ஸகாஸா²த் ஸர்வ்வேஷாம்’ மநுஜாநாம்’ ஜந்ம ப⁴வதி|
9 નિકોદેમસે તેમને કહ્યું કે, ‘તે બાબતો કેવી રીતે બની શકે?’”
ததா³ நிகதீ³ம​: ப்ரு’ஷ்டவாந் ஏதத் கத²ம்’ ப⁴விதும்’ ஸ²க்நோதி?
10 ૧૦ ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘શું તું ઇઝરાયલનો શિક્ષક થઈને આ વિષે જાણતો નથી?
யீஸு²​: ப்ரத்யக்தவாந் த்வமிஸ்ராயேலோ கு³ருர்பூ⁴த்வாபி கிமேதாம்’ கதா²ம்’ ந வேத்ஸி?
11 ૧૧ હું તને નિશ્ચે હું છું કે, અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ અને જે જોયું છે તેની સાક્ષી આપીએ છીએ; પણ તમે અમારી સાક્ષી માનતા નથી.
துப்⁴யம்’ யதா²ர்த²ம்’ கத²யாமி, வயம்’ யத்³ வித்³மஸ்தத்³ வச்ம​: யம்’ச்ச பஸ்²யாமஸ்தஸ்யைவ ஸாக்ஷ்யம்’ த³த்³ம​: கிந்து யுஷ்மாபி⁴ரஸ்மாகம்’ ஸாக்ஷித்வம்’ ந க்³ரு’ஹ்யதே|
12 ૧૨ જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને સ્વર્ગમાંની વાતો કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો?
ஏதஸ்ய ஸம்’ஸாரஸ்ய கதா²யாம்’ கதி²தாயாம்’ யதி³ யூயம்’ ந விஸ்²வஸித² தர்ஹி ஸ்வர்கீ³யாயாம்’ கதா²யாம்’ கத²ம்’ விஸ்²வஸிஷ்யத²?
13 ૧૩ સ્વર્ગમાંથી ઊતરેલો માણસનો દીકરો જે સ્વર્ગમાં છે તેમના સિવાય સ્વર્ગમાં કોઈ ઊંચે ગયું નથી.
ய​: ஸ்வர்கே³(அ)ஸ்தி யம்’ ச ஸ்வர்கா³த்³ அவாரோஹத் தம்’ மாநவதநயம்’ விநா கோபி ஸ்வர்க³ம்’ நாரோஹத்|
14 ૧૪ જેમ મૂસાએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરા ઈસુને ઊંચા કરાવાની જરૂર છે;
அபரஞ்ச மூஸா யதா² ப்ராந்தரே ஸர்பம்’ ப்ரோத்தா²பிதவாந் மநுஷ்யபுத்ரோ(அ)பி ததை²வோத்தா²பிதவ்ய​: ;
15 ૧૫ જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે. (aiōnios g166)
தஸ்மாத்³ ய​: கஸ்²சித் தஸ்மிந் விஸ்²வஸிஷ்யதி ஸோ(அ)விநாஸ்²ய​: ஸந் அநந்தாயு​: ப்ராப்ஸ்யதி| (aiōnios g166)
16 ૧૬ કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. (aiōnios g166)
ஈஸ்²வர இத்த²ம்’ ஜக³த³த³யத யத் ஸ்வமத்³விதீயம்’ தநயம்’ ப்ராத³தா³த் ததோ ய​: கஸ்²சித் தஸ்மிந் விஸ்²வஸிஷ்யதி ஸோ(அ)விநாஸ்²ய​: ஸந் அநந்தாயு​: ப்ராப்ஸ்யதி| (aiōnios g166)
17 ૧૭ કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ, પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે.
ஈஸ்²வரோ ஜக³தோ லோகாந் த³ண்ட³யிதும்’ ஸ்வபுத்ரம்’ ந ப்ரேஷ்ய தாந் பரித்ராதும்’ ப்ரேஷிதவாந்|
18 ૧૮ તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકનાએક દીકરા ઈસુના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી.
அதஏவ ய​: கஸ்²சித் தஸ்மிந் விஸ்²வஸிதி ஸ த³ண்டா³ர்ஹோ ந ப⁴வதி கிந்து ய​: கஸ்²சித் தஸ்மிந் ந விஸ்²வஸிதி ஸ இதா³நீமேவ த³ண்டா³ர்ஹோ ப⁴வதி, யத​: ஸ ஈஸ்²வரஸ்யாத்³விதீயபுத்ரஸ்ய நாமநி ப்ரத்யயம்’ ந கரோதி|
19 ૧૯ અપરાધી ઠરાવવાંનું કારણ એ છે કે, દુનિયામાં અજવાળું આવ્યા છતાં લોકોએ અજવાળાંને બદલે અંધારું પસંદ કર્યું; કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં.
ஜக³தோ மத்⁴யே ஜ்யோதி​: ப்ராகாஸ²த கிந்து மநுஷ்யாணாம்’ கர்ம்மணாம்’ த்³ரு’ஷ்டத்வாத் தே ஜ்யோதிஷோபி திமிரே ப்ரீயந்தே ஏததே³வ த³ண்ட³ஸ்ய காரணாம்’ ப⁴வதி|
20 ૨૦ કેમ કે જે કોઈ દુષ્ટ કામો કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાનાં કામ ખુલ્લાં ન પડે માટે તે અજવાળા પાસે આવતો નથી.
ய​: குகர்ம்ம கரோதி தஸ்யாசாரஸ்ய த்³ரு’ஷ்டத்வாத் ஸ ஜ்யோதிர்ரூ’தீயித்வா தந்நிகடம்’ நாயாதி;
21 ૨૧ પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાવવામાં આવ્યાં છે એમ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે.’”
கிந்து ய​: ஸத்கர்ம்ம கரோதி தஸ்ய ஸர்வ்வாணி கர்ம்மாணீஸ்²வரேண க்ரு’தாநீதி ஸதா² ப்ரகாஸ²தே தத³பி⁴ப்ராயேண ஸ ஜ்யோதிஷ​: ஸந்நிதி⁴ம் ஆயாதி|
22 ૨૨ આ પછી, ઈસુ પોતાના શિષ્યો સહિત યહૂદિયા પ્રાંતમાં ગયા; ત્યાં તેઓની સાથે રહીને લોકોને બાપ્તિસ્મા આપતા હતા.
தத​: பரம் யீஸு²​: ஸி²ஷ்யை​: ஸார்த்³த⁴ம்’ யிஹூதீ³யதே³ஸ²ம்’ க³த்வா தத்ர ஸ்தி²த்வா மஜ்ஜயிதும் ஆரப⁴த|
23 ૨૩ યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા.
ததா³ ஸா²லம் நக³ரஸ்ய ஸமீபஸ்தா²யிநி ஐநந் க்³ராமே ப³ஹுதரதோயஸ்தி²தேஸ்தத்ர யோஹந் அமஜ்ஜயத் ததா² ச லோகா ஆக³த்ய தேந மஜ்ஜிதா அப⁴வந்|
24 ૨૪ કેમ કે હજી સુધી યોહાનને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો.
ததா³ யோஹந் காராயாம்’ ந ப³த்³த⁴​: |
25 ૨૫ ત્યાં યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિષે વાદવિવાદ થયો.
அபரஞ்ச ஸா²சகர்ம்மணி யோஹாந​: ஸி²ஷ்யை​: ஸஹ யிஹூதீ³யலோகாநாம்’ விவாதே³ ஜாதே, தே யோஹந​: ஸம்’ந்நிதி⁴ம்’ க³த்வாகத²யந்,
26 ૨૬ તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું કે, ‘ગુરુજી, જે તારી સાથે યર્દન નદીને પેલે પાર હતા, જેને વિષે તેં સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા આપે છે અને સઘળાં તેની પાસે આવે છે.’”
ஹே கு³ரோ யர்த்³த³நநத்³யா​: பாரே ப⁴வதா ஸார்த்³த⁴ம்’ ய ஆஸீத் யஸ்மிம்’ஸ்²ச ப⁴வாந் ஸாக்ஷ்யம்’ ப்ரத³தா³த் பஸ்²யது ஸோபி மஜ்ஜயதி ஸர்வ்வே தஸ்ய ஸமீபம்’ யாந்தி ச|
27 ૨૭ યોહાને જવાબ આપ્યો કે, ‘જો કોઈ માણસને સ્વર્ગેથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી.
ததா³ யோஹந் ப்ரத்யவோசத்³ ஈஸ்²வரேண ந த³த்தே கோபி மநுஜ​: கிமபி ப்ராப்தும்’ ந ஸ²க்நோதி|
28 ૨૮ તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું તે પ્રમાણે, હું તો ખ્રિસ્ત નથી, પણ તેમની અગાઉ મોકલાયેલો છું.
அஹம்’ அபி⁴ஷிக்தோ ந ப⁴வாமி கிந்து தத³க்³ரே ப்ரேஷிதோஸ்மி யாமிமாம்’ கதா²ம்’ கதி²தவாநாஹம்’ தத்ர யூயம்’ ஸர்வ்வே ஸாக்ஷிண​: ஸ்த²|
29 ૨૯ જેને કન્યા છે તેને જ વર છે; પણ વરનો જે મિત્ર ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરના શબ્દોથી બહુ આનંદ પામે છે; માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.
யோ ஜந​: கந்யாம்’ லப⁴தே ஸ ஏவ வர​: கிந்து வரஸ்ய ஸந்நிதௌ⁴ த³ண்டா³யமாநம்’ தஸ்ய யந்மித்ரம்’ தேந வரஸ்ய ஸ²ப்³தே³ ஸ்²ருதே(அ)தீவாஹ்லாத்³யதே மமாபி தத்³வத்³ ஆநந்த³ஸித்³தி⁴ர்ஜாதா|
30 ૩૦ તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ જરૂરનું છે.
தேந க்ரமஸோ² வர்த்³தி⁴தவ்யம்’ கிந்து மயா ஹ்ஸிதவ்யம்’|
31 ૩૧ જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વોપરી છે; જે પૃથ્વીનો છે તે ઐહિક છે તે પૃથ્વીની વાતો કરે છે; જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વની ઉપર છે.
ய ஊர்த்⁴வாதா³க³ச்ச²த் ஸ ஸர்வ்வேஷாம்’ முக்²யோ யஸ்²ச ஸம்’ஸாராத்³ உத³பத்³யத ஸ ஸாம்’ஸாரிக​: ஸம்’ஸாரீயாம்’ கதா²ஞ்ச கத²யதி யஸ்து ஸ்வர்கா³தா³க³ச்ச²த் ஸ ஸர்வ்வேஷாம்’ முக்²ய​: |
32 ૩૨ તેમણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેમની સાક્ષી કોઈ માનતું નથી.
ஸ யத³பஸ்²யத³ஸ்²ரு’ணோச்ச தஸ்மிந்நேவ ஸாக்ஷ்யம்’ த³தா³தி ததா²பி ப்ராயஸ²​: கஸ்²சித் தஸ்ய ஸாக்ஷ்யம்’ ந க்³ரு’ஹ்லாதி;
33 ૩૩ જેણે તેની સાક્ષી માની છે, તેમણે ઈશ્વર સત્ય છે, તે વાત પર મહોર કરી છે.
கிந்து யோ க்³ரு’ஹ்லாதி ஸ ஈஸ்²வரஸ்ய ஸத்யவாதி³த்வம்’ முத்³ராங்கி³தம்’ கரோதி|
34 ૩૪ જેને ઈશ્વરે મોકલ્યા છે તે ઈશ્વરનાં શબ્દો બોલે છે; કેમ કે તેઓ માપથી આત્મા નથી આપતા.
ஈஸ்²வரேண ய​: ப்ரேரித​: ஸஏவ ஈஸ்²வரீயகதா²ம்’ கத²யதி யத ஈஸ்²வர ஆத்மாநம்’ தஸ்மை அபரிமிதம் அத³தா³த்|
35 ૩૫ પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે સર્વસ્વ તેમના હાથમાં સોંપ્યું છે.
பிதா புத்ரே ஸ்நேஹம்’ க்ரு’த்வா தஸ்ய ஹஸ்தே ஸர்வ்வாணி ஸமர்பிதவாந்|
36 ૩૬ દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.’” (aiōnios g166)
ய​: கஸ்²சித் புத்ரே விஸ்²வஸிதி ஸ ஏவாநந்தம் பரமாயு​: ப்ராப்நோதி கிந்து ய​: கஸ்²சித் புத்ரே ந விஸ்²வஸிதி ஸ பரமாயுஷோ த³ர்ஸ²நம்’ ந ப்ராப்நோதி கிந்த்வீஸ்²வரஸ்ய கோபபா⁴ஜநம்’ பூ⁴த்வா திஷ்ட²தி| (aiōnios g166)

< યોહાન 3 >