< યોહાન 12 >

1 પાસ્ખાપર્વના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયા આવ્યા, લાજરસ, જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યો હતો તે ત્યાં હતો.
ଏତ୍‌କି ବିତ୍‌ରେ ଜିସୁ ନିସ୍‌ତାର୍‌ ପରବ୍‌ ଅଇବାକେ ଚ ଦିନର୍‌ ଆଗ୍‌ତୁ ବେତ୍‌ନିଆ ଗାଲା । ତେଇ ଲାଜାରର୍‌ ଗର୍‌ । ଜିସୁ ଏ ଲାଜାର୍‌କେସେ ମଲାଟାନେଅନି ଉଟାଇରଇଲା ।
2 માટે તેઓએ તેને માટે ખોરાક તૈયાર કર્યો હતો અને માર્થા ભોજન પીરસતી હતી, લાજરસ ઈસુની સાથે જમવા બેઠેલાઓમાંનો એક હતો.
ସେ ରାତି ତେଇ ଜିସୁର୍‌ପାଇ ଗଟେକ୍‌ ବଜି ଟିକ୍‌ କଲାଇ । ଆରି ମାର୍‌ତା ସେମନ୍‌କେ କୁଆପୁଚା କରାଇତେରଇଲା । ଲାଜାର୍‌ ଜିସୁର୍‌ ସଙ୍ଗ୍‌ ବଜିତେଇ ବସି ରଇଲା ।
3 તે વેળા મરિયમે અતિ મૂલ્યવાન શુદ્ધ જટામાંસીનું અડધો કિલો અત્તર લઈને ઈસુને પગે લગાવ્યું અને તેના વાળથી તેમના પગ લૂછ્યા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ.
ସେଡ୍‌କିବେଲେ ମରିୟମ୍‌ ଜଟାମାଉଁସ୍‌ ନାଉଁର୍‌ ବେସି ଦାମେ ତିଆର୍‌ ଅଇଲା ଅଦ୍‌ ଲିଟର୍‌ ବାସ୍‌ନା ଚିକନ୍‌ ଆନି ଜିସୁର୍‌ ପାଦେ ରକଇ ନିଜର୍‌ ଚେଣ୍ଡିସଙ୍ଗ୍‌ ପୁଚିଦେଲା । ଆରି ସେ ଚିକନର୍‌ ସୁନ୍ଦର୍‌ ବାସ୍‌ନା ଗୁଲାଇ ଗର୍‌ ଗମ୍‌କିଗାଲା ।
4 તેમના શિષ્યોમાંનો એક, યહૂદા ઇશ્કારિયોત, જે તેમને પરસ્વાધીન કરનાર હતો, તેણે કહ્યું કે,
ଜିସୁର୍‌ ସିସ୍‌ମନର୍‌ ବିତ୍‌ରେ ଅନି ଇସ୍‌କାରିୟତ୍‌ ଜିଉଦା ନାଉଁର୍‌ ସିସ୍‌, ଜେ କି ଜିସୁକେ ସତ୍‌ରୁମନ୍‍କେ ସର୍‌ପିଦେବାକେ ଜାଇତେ ରଇଲା, ସେ କଇଲା,
5 ‘એ અત્તર ત્રણસો દીનારે ઇઝરાયલનું નાણું વેચીને ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?’”
“ଏ ବାସ୍‌ନା ଚିକନ୍‌ ତିନ୍‌ ସଅ ରୁପା ଟାଙ୍ଗାକେ ବିକିକରି ସେ ଡାବୁ ଗରିବ୍‌ ଲକ୍‌ମନ୍‌କେ ଦେଲେ ନଇତା କି?”
6 હવે આ જે તેણે કહ્યું તેનું કારણ એ નહોતું કે તેને ગરીબોને માટે લાગણી હતી; પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો. તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું.
ଇସ୍‌କାରିୟତ୍‌ ଜିଉଦା ଗରିବ୍‌ ଲକ୍‌ମନର୍‌ପାଇ ଚିନ୍ତା କର୍‌ତେରଇଲାଜେ ଏନ୍ତି କଇଲା ବଲି ନାଇ, ମାତର୍‌ ସେ ଗଟେକ୍‌ ଚର୍‌ । ତାର୍‌ ଦାଇତେ ରଇଲା ଟାଙ୍ଗାମୁନା ଟାନେଅନି ସେ ନିଜର୍‌ ପାଇ କେତେକ୍‌ କେତେକ୍‌ ଲୁଚାଇ ନେଇତେରଇଲା ।
7 ત્યારે ઈસુએ કહ્યું કે, ‘મારા દફનાવવાનાં દિવસને માટે મરિયમને એવું કરવા દે.
ମାତର୍‌ ଜିସୁ କଇଲା, “ତାକେ କାଇଟା ବଲି କୁଆ ନାଇ, ତାର୍‌ଟାନେ ଜେତ୍‌କି ଆଚେ, ସେଟା ଜେନ୍ତିକି ମର୍‌ ସମାଦି ଦିନର୍‌ପାଇ ସଙ୍ଗଇଆଚେ ।
8 કેમ કે ગરીબો હંમેશા તમારી સાથે છે; પણ હું સદા તમારી સાથે નથી.’”
ଗରିବ୍‌ ଲକ୍‌ମନ୍‌ ତା ସବୁବେଲେ ତମର୍‌ ସଙ୍ଗ୍‌ ରଇଲାଇନି, ମାତର୍‌ ମୁଇ ସବୁବେଲେ ନ ରଇ ।”
9 ત્યારે યહૂદીઓમાંના ઘણાં લોકોએ જાણ્યું કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહિ, પણ લાજરસ જેને તેમણે મરણમાંથી જીવિત કર્યો હતો, તેને પણ જોવા માટે આવ્યા.
ଏତ୍‌କିବିତ୍‌ରେ ଜିସୁ ବେତ୍‌ନିଆଇ ଆଚେ ବଲି ଜାନିକରି ବେସି ଜିଉଦି ଲକ୍‌ମନ୍‌ ଆଇଲାଇ । ଅବ୍‌କା ଜିସୁକେ ସେ ଦେକ୍‌ବାକେ ନାଇ, ମାତର୍‌ ଜନ୍‌ ଲାଜାର୍‌କେ ଜିସୁ ମଲାଟାନେଅନି ଉଟାଇରଇଲା ତାକେ ମିସା ଦେକ୍‌ବାର୍‌ ଆସିରଇଲାଇ ।
10 ૧૦ મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી.
୧୦ମାତର୍‌ ମୁକିଅ ପୁଜାରିମନ୍‌ ଲାଜାର୍‌କେ ମିସା ମରାଇବାକେ ଜଜ୍‌ନା କଲାଇ ।
11 ૧૧ કેમ કે તેના કારણથી ઘણાં યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો.
୧୧କାଇକେବଇଲେ ତାର୍‌ଲାଗି ବଲି କେତେକ୍‌ କେତେକ୍‌ ଜିଉଦି ଲକ୍‌ମନ୍‌ ନେତାମନ୍‌କେ ଚାଡି ଜିସୁକେ ବିସ୍‌ବାସ୍‌ କର୍‌ତେରଇଲାଇ ।
12 ૧૨ બીજે દિવસે પર્વમાં આવેલા ઘણાં લોકોએ એવું સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે;
୧୨ତାର୍‌ ଆର୍‌କର୍‌ ଦିନେ ରକିଆପାଇବା ପରବେ ଆସିରଇବା ବେସି ଲକ୍‌ମନ୍‌ ଜିସୁ ଜିରୁସାଲାମ୍‌ ଆଇଲାନି ବଲି ସୁନ୍‌ଲାଇ ।
13 ૧૩ ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર ગયા; અને ઊંચા અવાજે કહ્યું કે, ‘હોસાન્ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તે આશીર્વાદિત છે.
୧୩ସେଟାର୍‌ ପାଇ ସେମନ୍‌ କଜ୍‌ରିଡାଲ୍‌ ଦାରି ଜିସୁକେ ବେଟ୍‌ଅଇବାର୍‌ ଗାଲାଇ, ଆରି ଆଉଲିଅଇକରି କଇଲାଇ, “ଅସାନା, ଜେ ମାପ୍‌ରୁର୍‌ ନାଉଁଦାରି ଆଇଲାନି ତାର୍‌ ମଙ୍ଗଲ୍‌ ଅ, ପର୍‌ମେସର୍‌ ତାକେ ଆସିର୍‌ବାଦ୍‌ କର । ସେ ଇସ୍‌ରାଏଲର୍‌ ରାଜା ଡାକ୍‌ପୁଟା ପାଅ ।”
14 ૧૪ ઈસુને ગધેડાનો એક વછેરો મળ્યો ત્યારે તેના પર તેઓ બેઠા, જેમ લખેલું છે તેમ કે,
୧୪ଆରି ଜିସୁ ଗଟେକ୍‌ ଗଦ ପିଲାର୍‌ ଉପ୍‌ରେ ବସି ଆଇତେ ରଇଲା । ଜେନ୍ତିକି ସାସ୍‌ତରେ ଲେକାଅଇଲା ଏ ବବିସତ୍‌ କାତା ସିଦ୍‌ ଅଇଲା ।
15 ૧૫ ‘ઓ સિયોનની દીકરી, બીશ નહિ; જો, તારા રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે.’”
୧୫“ଏ ସିୟନ୍‌ ନଅରର୍‌ ଲକ୍‌ମନ୍‌, ତମେ ଡରାନାଇ ଦେକା ତମର୍‌ ରାଜା ଗଟେକ୍‌ ଗଦ ପିଲାର୍‌ ଉପ୍‌ରେ ବସି ଆଇଲାନି ।”
16 ૧૬ પ્રથમ તેના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, ઈસુના સંબંધી એ વાતો લખેલી છે, તે જ પ્રમાણે તેઓએ તેમને કર્યું છે.
୧୬ପର୍‌ତୁମ୍‌ ପର୍‌ତୁମ୍‌ ଜିସୁର୍‌ ସିସ୍‌ମନ୍‌ ଏ ବିସଇ ବୁଜି ନ ରଇଲାଇ । ମାତର୍‌ ଜିସୁ ଜେଡେବେଲା ମଲାଟାନେଅନି ଉଟ୍‌ଲା ପଚେ ଏ ସବୁଜାକ ଲେକା ଏତାଇଲାଇଜେ, ସାସ୍‌ତରେ ତାର୍‌ ବିସଇସେ ଲେକା ଅଇରଇଲା । ଆରି ସେମନ୍‌ ତାର୍‌ ପାଇ ସବୁ କାମ୍‌ କରିରଇଲାଇ ।
17 ૧૭ તેમણે લાજરસને કબરમાંથી બોલાવ્યો અને મરેલાઓમાંથી જીવિત કર્યો, તે વખતે જે લોક તેમની સાથે હતા, તેઓએ આ બીનાને સમર્થન આપ્યું.
୧୭ଜିସୁ ଲାଜାର୍‌କେ ମଲାଟାନେଅନି ଉଟାଇକରି ସମାଦିଅନି ବାରଇବାକେ କଇଲାବେଲେ ଜନ୍‌ ଲକ୍‌ମନ୍‌ ଜିସୁର୍‌ ସଙ୍ଗ୍‌ ରଇଲାଇ, ସେମନ୍‌ ସେ ଗଟ୍‍ନା ବିସଇର୍‌ ସାକି ଦେବାର୍‌ ଦାର୍‌ଲାଇ ।
18 ૧૮ તે કારણથી પણ લોકો તેમને મળવા ગયા; કેમ કે તેમણે એ ચમત્કારિક ચિહ્ન કર્યું હતું એવું તેઓએ સાંભળ્યું હતું.
୧୮ସେଟାର୍‌ପାଇ ଲକ୍‌ମନ୍‌ ତାକେ ବେଟ୍‌ଅଇବାକେ ଜାଇରଇଲାଇ । କାଇକେବଇଲେ ସେ ଆକା ଏ କାବା ଅଇବା କାମ୍‌ମନ୍‌ କଲାନି ବଲି ସେମନ୍‌ ସୁନିରଇଲାଇ ।
19 ૧૯ તે માટે ફરોશીઓએ પરસ્પર કહ્યું કે, ‘જુઓ, આપણું તો કંઈ વળતું નથી; જુઓ, આખું માનવજગત તેમની પાછળ ગયું છે.
୧୯ତେଇ ପାରୁସିମନ୍‌ ତାକର୍‌ ତାକର୍‌ ବିତ୍‌ରେ କୁଆବଲା ଅଇଲାଇ, “ଦେକ୍‌ଲାସ୍‌ନି କାଇକି, ଆମେ ଚେସ୍‌ଟା କଲାଟା ଗଟେକ୍‌ ମିସା ଅଏନାଇ, ଦେକାନି ଗୁଲାଇ ଦୁନିଆଜାକ ତାର୍‌ ପଚେ ଗାଲାନି ।”
20 ૨૦ હવે પર્વમાં ભજન કરવાને જેઓ આવ્યા હતા, તેઓમાંના કેટલાક લોકો ગ્રીક હતા;
୨୦ନିସ୍‌ତାର୍‌ ପରବ୍‌ କର୍‌ବାକେ ଆସିରଇବା ଲକ୍‌ମନର୍‌ ବିତ୍‌ରେ ଗିରିକ୍‌ ଲକ୍‌ମନ୍‌ ମିସା କେତେଲକ୍‌ ରଇଲାଇ ।
21 ૨૧ માટે તેઓએ ગાલીલના બેથસાઈદાના ફિલિપની પાસે આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, ‘ભાઈ, અમે ઈસુને જોવા ચાહીએ છીએ.’”
୨୧ସେମନ୍‌ ପିଲିପର୍‌ ଲଗେ ଆସି ତାକେ କଇଲାଇ, “ଏ ଆଗିଆଁ ଆମେ ଜିସୁକେ ଦେକ୍‌ବାକେ ମନ୍‌ କଲୁନି ।” ପିଲିପ୍‌ ବେତ୍‌ସାଇଦାର୍‌ ଲକ୍‌ ରଇଲା ।
22 ૨૨ ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું; આન્દ્રિયા તથા ફિલિપે આવીને ઈસુને કહ્યું.
୨୨ପିଲିପ୍‌ ଜାଇ ଆନ୍ଦ୍‌ରିୟକେ ଏ କବର୍‌ ଜାନାଇଲାକେ ସେମନ୍‌ ଜାଇ ଜିସୁକେ କଇଲାଇ ।
23 ૨૩ ત્યારે ઈસુએ તેઓને જવાબ કહ્યું કે, ‘માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે.
୨୩ଜିସୁ ସେମନ୍‌କେ କଇଲା, “ପର୍‌ମେସର୍‌ତେଇ ଅନି ଆଇଲା ନର୍‌ପିଲା ମୁଇ ଡାକ୍‌ପୁଟା ପାଇବା ବେଲା ଆସି କେଟି ଆଚେ ।
24 ૨૪ હું તમને નિશ્ચે કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરતો નથી, તો તે એકલો રહે છે; પણ જો તે મરે, તો તે ઘણાં ફળ આપે છે.
୨୪ମୁଇ ତମ୍‌କେ ସତ୍‌କାତା କଇଲିନି ଜଦି ଗଅମ୍‌ ମୁଞ୍ଜି ବୁଏଁ ଅଦ୍‌ରି ନ ମର୍‌ବା ଜାକ ସେନ୍ତିସେ ରଇସି । ସେଟା ମଲେ ସେ ବେସି ମୁଞ୍ଜି ଦାର୍‌ସି ।
25 ૨૫ જે પોતાનો જીવ સાચવે છે, તે તેને ગુમાવે છે; જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને સારુ તેને બચાવી રાખશે. (aiōnios g166)
୨୫ଜେ ନିଜର୍‌ ଜିବନ୍‌କେ ବେସି ଆଲାଦ୍‌ କର୍‌ସି, ସେ ସେଟା ଆରାଇସି । ଜେ ନିଜର୍‌ ଜିବନ୍‌ ଗିନ୍‌ କର୍‌ତେରଇସି, କାଲ୍‌ କାଲ୍‌ ଜୁଗ୍‌ ଜୁଗ୍‌ ଜାକ ତାର୍‌ ଜିବନ୍‌ ରକିଆ କର୍‌ସି । (aiōnios g166)
26 ૨૬ જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું, ત્યાં મારો સેવક પણ રહેશે; જો કોઈ મારી સેવા કરતો હોય, તો બાપ તેને માન આપશે.
୨୬ଜନ୍‌ ଲକ୍‌ ମର୍‌ ସେବା କର୍‌ବାକେ ମନ୍‌ କଲାନି, ସେ ମର୍‌ ସଙ୍ଗ୍‌ ଆସ । ମୁଇ ଜନ୍‌ ଜାଗାଇ ରଇବି, ମର୍‌ ସେବା କାମ୍‌ କର୍‌ବା ଲକ୍‌ମନ୍‌ମିସା ସେ ଜାଗାଇ ରଇବାଇ । ଆରି ସେ ମର୍‌ ଆରି ମର୍‌ ବାବା ପର୍‌ମେସରର୍‌ ସନ୍‌ମାନ୍‌ ପାଇସି ।”
27 ૨૭ હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? ઓ બાપ, મને આ ઘડીથી બચાવ. પણ આને લીધે જ તો હું આ ઘડી સુધી આવ્યો છું.
୨୭ଏବେ ମର୍‌ ଜିବନ୍‌ ବେସି ବାୟାବିକଲ୍‌ ଅଇଗାଲାନି । କାଇଟା କଇବି? ଏ ବାବା ମକେ ଏ ଦୁକର୍‌ ବେଲାଇଅନି ରକିଆ କର୍‌ ବଲି ଗୁଆରି କର୍‌ବି କି? ନାଇ ସେନ୍ତି ନ କଇ । ଦୁକ୍‌ କସ୍‌ଟ ମୁରଚ୍‍ବାକେ ସେ ମୁଇ ଆଇଲିଆଚି ।
28 ૨૮ ઓ બાપ, તમારા નામનો મહિમા થાઓ, ત્યારે સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, ‘મેં તેનો મહિમા કર્યો છે અને ફરી કરીશ.’”
୨୮ଏ ବାବା ତର୍‌ ନାଉଁ ଡାକ୍‌ପୁଟା କର । ସେ ବେଲା ସର୍‌ଗେଅନି ଏ କାତା କଇବା ସବଦ୍‌ ଆଇଲା, “ମର୍‌ ନାଉଁ ଡାକ୍‌ପୁଟା କଲିଆଚି, ଆରି ତରେକ୍‌ ଡାକ୍‌ପୁଟା କର୍‌ବି ।”
29 ૨૯ ત્યારે જે લોકોએ પાસે ઊભા રહીને તે સાંભળ્યું હતું, તેઓએ કહ્યું કે, ‘ગર્જના થઈ;’ બીજાઓએ કહ્યું કે, ‘સ્વર્ગદૂતે તેમની સાથે વાત કરી.’”
୨୯ତେଇ ଟିଆଅଇ ରଇଲା ଲକ୍‌ମନ୍‌ ଏ ସବଦ୍‌ ସୁନି କରି “ଏଟା ବାଦଲ୍‌ ଗୁଡ୍‌ଗୁଡ୍‌ଲା” ବଲି କଇଲାଇ । ମାତର୍‌ ଅଦେକ୍‌ ଲକ୍‌ମନ୍‌, “ସର୍‌ଗେଅନି ଗଟେକ୍‌ ଦୁତ୍‌ ତାର୍‌ ସଙ୍ଗ୍‌ କାତା ଅଇଲାନି” ବଲି କଇଲାଇ ।
30 ૩૦ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘એ વાણી મારે માટે નહિ, પણ તમારે માટે થઈ છે.’”
୩୦ଜିସୁ ସେ ଲକ୍‌ମନ୍‌କେ କଇଲା, “ଏ ସବଦ୍‌ ମର୍‌ ପାଇ ଅଏନାଇ, ମାତର୍‌ ତମର୍‌ ପାଇସେ ଅଇଲା ।
31 ૩૧ હવે આ માનવજગતનો ન્યાય કરવામાં આવે છે; હવે આ જગતના અધિકારીને બહાર કાઢી મૂકવામાં આવશે.
୩୧ଏବେ ଏ ଦୁନିଆର୍‌ ବିଚାର୍‌ କର୍‌ବା ଦିନ୍‌ କେଟ୍‌ଲା ଆଚେ, ଏ ଦୁନିଆର୍‍ ସାସନ୍‌ କରୁକେ ମୁଇ ବାଇରେ ପିଙ୍ଗିଦେବି ।
32 ૩૨ અને જો હું પૃથ્વી પરથી ઊંચો કરાઈશ, તો હું સર્વને મારી પોતાની તરફ ખેંચીશ.
୩୨ଆରି ମକେ କୁର୍‌ସେ ଟେକ୍‌ଲେ, ସବୁ ଲକ୍‌ମନ୍‌କେ ମର୍‌ବାଟେ ଜିକ୍‌ବି” ବଲି କଇଲା ।
33 ૩૩ પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે, એ સૂચવતાં તેમણે એ પ્રમાણે કહ્યું.
୩୩ସେ କେନ୍ତିଅଇ ମର୍‌ବାକେ ଗାଲାନି, ସେଟା ଜାନାଇବାକେ ଏନ୍ତି କଇରଇଲା ।
34 ૩૪ એ માટે લોકોએ તેમને ઉત્તર આપ્યો કે, ‘ખ્રિસ્ત સદા રહેશે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે; તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એમ તમે કેમ કહો છો? એ માણસનો દીકરો કોણ છે?’” (aiōn g165)
୩୪ସେବେଲା ସବୁ ଲକ୍‌ମନ୍‌ ତାକେ କଇଲାଇ, “ମସିଅ ସବୁ ଦିନର୍‌ ପାଇ ବଁଚି ରଇସି ବଲି ଆମର୍‌ ସାସ୍‌ତରେ ଲେକା ଆଚେ । ତୁଇ କେନ୍ତି ପର୍‌ମେସରର୍‌ ପିଲାକେ କୁର୍‌ସେ ଟେକ୍‌ବାଇ ବଲି କଇଲୁସ୍‌ନି? ଏନ୍ତିବଇଲେ ପର୍‌ମେସରର୍‌ ଟାନେଅନି ଆଇଲା ନର୍‌ପିଲା କେ ତେବେ?” (aiōn g165)
35 ૩૫ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હજી થોડીવાર તમારી મધ્યે પ્રકાશ છે; જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને અંધકાર તમારા પર આવી પડે; અને જે અંધકારમાં ચાલે છે તે જાણતો નથી કે તે પોતે ક્યાં જાય છે.
୩୫ଜିସୁ ସେମନ୍‌କେ କ‍ଇଲା, “ଏବେ ତମର୍‌ ମୁଆଟେ ଜନ୍‌ ଉଜଲ୍‌, ଉଜଲ୍‌ ଦେଲାନି, ସେଟା ଚନେକର୍‌ପାଇସେ ରଇସି । ଜନ୍‌ ଜାଗାଇ ଜିବାର୍‌ ଆଚେ, ଉଜଲ୍‌ ରଇତେ ଆକା ଇଣ୍ଡା । ସେନ୍ତାର୍‌ଆଲେ ତମ୍‌କେ ଆନ୍ଦାର୍‌ ନ ଡାବେ । ଆନ୍ଦାରେ ରଇବା ଲକ୍‌ କେନେ ଗାଲାନି ସେଟା ନାଜାନେ ।
36 ૩૬ જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ કરો, એ માટે કે તમે અજવાળાનાં બાળકો થાઓ. એ વાતો કહીને ઈસુ ચાલ્યા ગયા, અને તેઓથી સંતાઈ રહ્યા.
୩୬ସେଟାର୍‌ ପାଇ ତମର୍‌ ଲଗେ ଉଜଲ୍‌ ରଇତେସେ ଉଜଲ୍‌ ପାରା ରଇବା ମର୍‌କାତା ବିସ୍‌ବାସ୍‌ କରା । ତେବେ ତମେ ଉଜଲର୍‌ ଲକ୍‌ ଅଇସା” ବଲିକରି କଇଲା । ଜିସୁ ଏ କାତା କଇକରି ଉଟିଗାଲା ଆରି ସେମନ୍‌କେ ନ ଦେକାଇଅଇକରି ରଇଲା ।
37 ૩૭ ઈસુએ આટલાં બધાં ચમત્કારિક ચિહ્નો તેઓના દેખતા કર્યાં હતાં, તોપણ તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ.
୩୭ଜିସୁ ସେମନର୍‌ ଦେକ୍‌ତେ କେତେକ୍‌ କେତେକ୍‌ କାବା ଅଇଜିବା କାମ୍‌ମନ୍‌ କରିରଇଲେ ମିସା, ସେମନ୍‌ ତାକେ ବିସ୍‌ବାସ୍‌ କରତ୍‌ନାଇ ।
38 ૩૮ એ માટે કે યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે, ‘પ્રભુ, અમને જે કહેવામાં આવ્યું તે પર કોણે વિશ્વાસ કર્યો છે? પ્રભુનો હાથ કોની સમક્ષ પ્રગટ થયો છે?’”
୩୮ଜେନ୍ତାରି ଜିସାୟ ବବିସତ୍‌ବକ୍‌ତା କଇଲା କାତା ସତ୍‌ ଅଇଲା । ସେ ଏନ୍ତି କଇରଇଲା, “ଏ ମାପ୍‌ରୁ, ଆମେ କଇଲା କାତା ସୁନିକରି କେ ବିସ୍‌ବାସ୍‌ କଲାଆଚେ? ଆରି ମାପ୍‌ରୁ କାର୍‌ଲଗେ ତାର୍‌ ରକିଆ କର୍‌ବା ବପୁ ଦେକାଇଲା?”
39 ૩૯ તે માટે તેઓ વિશ્વાસ કરી ન શક્યા, કેમ કે વળીપાછું યશાયા પ્રબોધકે કહ્યું હતું કે,
୩୯ସେଟାର୍‌ପାଇ ସେମନ୍‌ ବିସ୍‌ବାସ୍‌ ନ କର୍‌ତେରଇଲାଇ । ତେବେ ଜିସାୟ ଆରିତରେକ୍‌ କଇଲାଆଚେ,
40 ૪૦ ‘તેઓ આંખોથી દેખે નહિ, મનથી સમજે નહિ, પાછા ફરે નહિ, હું તેઓને સારા કરું નહિ, એ માટે તેમણે તેઓની આંખો અંધ કરી છે. અને તેઓનાં મન કઠોર થઈ ગયા છે.’”
୪୦ପର୍‌ମେସର୍‌ ଜେନ୍ତିକି ତାକର୍‌ ଦେକ୍‌ବା ଆଁକି କାଣା କରିଦେଇଆଚେ ଆରି ସେମନର୍‌ ବୁଜ୍‌ବା ବପୁ ନସାଇଦେଇଆଚେ ସେଟାର୍‌ପାଇ ସେମନ୍‌ ଦେକି ନାପାର୍‌ଲାଇନି କି ମୁଲ୍‌କେ ବୁଜି ନାପାର୍‌ଲାଇନି । ସେମନ୍‌ ନିକ ଅଇବାକେ ମର୍‌ଟାନେ ବାଉଡି ଆସତ୍‌ନାଇ । ଏଟା ପର୍‌ମେସର୍‌ କଇଲାନି । ଆମେ ସେମନ୍‌କେ ନିକ ନ କରୁ ।
41 ૪૧ યશાયાએ તેમનો મહિમા જોયો હતો તેણે એ વાતો જણાવી; અને તે તેમના વિષે બોલ્યો.
୪୧ଜିସାୟ ବବିସତ୍‌ବକ୍‌ତା ପୁର୍‌ବେ ଜିସୁ ମାପ୍‌ରୁର୍‌ ଏ ସବୁ ମଇମା ଜାନିରଇଲାଜେ ଏନ୍ତି ବଲି କଇରଇଲା ।
42 ૪૨ તોપણ અધિકારીઓમાંના પણ ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે, એ બીકથી તેઓએ તેમને જાહેરમાં કબૂલ કર્યા નહિ.
୪୨ଏଲେ ମିସା ଜିଉଦି ନେତାମନର୍‌ ବିତ୍‌ରେଅନି କେତେ ଲକ୍‌ ତାକେ ବିସ୍‌ବାସ୍‌ କଲାଇ । ମାତର୍‌ ସେମନ୍‌ ପାରୁସି ମନର୍‌ଲାଗି ପାର୍‌ତନା ଗରେ ଅନି ବାର୍‌କରାଇଦେବାଇ ବଲି ଡରିକରି କାତାବାର୍‌ତା ନ ଅଇତେ ରଇଲାଇ ।
43 ૪૩ કેમ કે ઈશ્વરના તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસો તરફથી થતી પ્રશંસા વધારે ચાહતા હતા.
୪୩ସେମନ୍‌ ପର୍‌ମେସର୍‌କେ ମାନାଇବା ଟାନେଅନି ଲକ୍‌ମନ୍‌କେ ମାନାଇବାଟା ଅଦିକ୍‌ ନିକ ବଲି ବାବ୍‌ତେରଇଲାଇ ।
44 ૪૪ ત્યારે ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, ‘મારા પર જે વિશ્વાસ કરે છે, તે એકલો મારા પર નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમના પર પણ વિશ્વાસ રાખે છે.
୪୪ଜିସୁ ଆଉଲିଅଇ କଇଲା, “ଜନ୍‌ ଲକ୍‌ ମକେ ବିସ୍‌ବାସ୍‌ କର୍‌ସି, ସେ ମକେସେ ବିସ୍‌ବାସ୍‌ କରେନାଇ, ମକେ ଜେ ପାଟାଇଲା ଆଚେ, ତାକେ ମିସା ବିସ୍‌ବାସ୍‌ କଲାନି ।”
45 ૪૫ જે મને જુએ છે, તે જેણે મને મોકલ્યો છે તેમને પણ જુએ છે.
୪୫ଜେ ମକେ ଦେକି ଆଚେ, ସେ ମକେ ପାଟାଉକେ ମିସା ଦେକି ଆଚେ ।
46 ૪૬ જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે, તે અંધકારમાં રહે નહિ માટે દુનિયામાં હું પ્રકાશરૂપે આવ્યો છું.
୪୬ମୁଇ ଜଗତର୍‌ ଉଜଲ୍‌ ଅଇ ଆଇଲିଆଚି । ଜେ ମକେ ବିସ୍‌ବାସ୍‌ କର୍‌ସି, ସେ ଆରି ଆନ୍ଦାରେ ନ ରଏ ।
47 ૪૭ જો કોઈ મારી વાતો સાંભળીને તેને પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું માનવજગતનો ન્યાય કરવા માટે નહીં, પણ માનવ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું.
୪୭ଜେ ମର୍‌ ବାକିଅ ସୁନି ନ ମାନେ, ମୁଇ ତାର୍‌ ବିଚାର୍‌ ନ କରି । କାଇକେବଇଲେ ମୁଇ ଜଗତର୍‌ ଲକ୍‌ମନ୍‌କେ ବିଚାର୍‌ କର୍‌ବାର୍‌ ଆସିନାଇ, ମାତର୍‌ ସେମନ୍‌କେ ରକିଆ କର୍‌ବାର୍‌ ଆସିଆଚି ।
48 ૪૮ જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો સ્વીકારતો નથી, તેનો ન્યાય કરનાર એક છે; જે વાત મેં કહી છે, તે જ અંતિમ દિવસે તેનો ન્યાય કરશે.
୪୮ଜେ ମକେ ନିଚି କରି ମର୍‌ ବାକିଅ ନ ମାନେ, ମର୍‌ ଟଣ୍ଡର୍‌ ବାକିଅ ତାର୍‌ ବିଚାର୍‌ କାରିଆ ଅଇସି । ସାରାସାରି ଦିନେ ସେ ବାକିଅସେ ତାକେ ବିଚାର୍‌ କର୍‌ସି ।
49 ૪૯ કેમ કે મેં પોતાના તરફથી નથી કહ્યું, પણ મારે શું કહેવું, તથા મારે શું બોલવું, એ વિષે પિતા જેમણે મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે.
୪୯ମୁଇ ନିଜର୍‌ ମନେ ଅନି କାଇଟା ମିସା କଇନାଇ, ଏ କାତା ସତ୍‌ । ମାତର୍‌ ମୁଇ କଇବାଟା ମକେ ପାଟାଇରଇବା ବାବା ଆଦେସ୍‌ ଦେଇଆଚେ ।
50 ૫૦ તેમની આજ્ઞામાં અનંતજીવન છે, એ હું જાણું છું; તે માટે હું જે કંઈ બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ બોલું છું. (aiōnios g166)
୫୦ଆରି ମୁଇ ଜାନିଆଚି, ତାର୍‌ ଆଦେସ୍‌ ନ ସାର୍‌ବା ଜିବନ୍‌ ଦେଇସି । ମର୍‌ ବାବା ମକେ ଜନ୍‌ କାତା କଇବାକେ ଆଦେସ୍‌ ଦେଇଆଚେ, ସେଟାସେ ମୁଇ କଇଲିନି । (aiōnios g166)

< યોહાન 12 >