< યાકૂબનો પત્ર 1 >

1 વિખેરાઈ ગયેલા બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ.
ମୁୟ୍‌ଁ ଜାକୁବ ଇସ୍ୱର୍‌ ଆର୍‌ ମାପ୍ରୁ ଜିସୁ କ୍ରିସ୍ଟର୍‌ ଗତିଦଃଙ୍ଗ୍‌ଳା ହୁର୍ତି ସଃରା ଜଃତ୍‌କଃତ୍‌ ଅୟ୍‌ରିଲା ଇସ୍ୱରାର୍‌ ବାରଗଟ୍‌ ବଃଉଁସାର୍‌ ଲକ୍‌ମଃନ୍‌କେ ଜୁଆର୍‌ ଜାଣାୟ୍‌କଃରି ଇ ଚିଟି ଲେକୁଲେ ।
2 મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો;
ଏ ମର୍‌ ବାୟ୍‌ବେଣିମଃନ୍‌, ତୁମିମଃନ୍ ଜଃଡେବଃଳ୍‌ ବିନ୍‌ବିନ୍‌ ରଃକମାର୍‌ ପରିକ୍ୟାୟ୍‌ ହଃଳାସ୍‌, ସଃଡେବଃଳ୍‌ ସେରି ବଃଡେ ବାୟ୍‌ଗାର୍‌ କଃତା ବଃଲି ମଃନେ ବାବା ।
3 કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે.
କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ଇରଃକମ୍‌ ଦୁକ୍‌ କଃସ୍ଟ୍‌ ହାୟ୍‌ଲା ବଃଳ୍‌ ବିସ୍ୱାସେ ତିର୍‌ ଅୟ୍‌ ରିଲେକ୍‌ ସଃମ୍ବାଳ୍‌ତାର୍‌ ସଃକ୍ତି ବାଡେଦ୍‌, ଇରି ତ ଜାଣି ଆଚାସ୍‌ ।
4 તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.
ଆର୍‌ ତୁମିମଃନ୍ ଜଃନ୍‌କଃରି କୁୟ୍‌ କଃତାୟ୍‌ ହେଁ ଉଣା ନୟ୍‌ ଆର୍‌ ହୁର୍ନ୍‌ ଅଃଉଆସ୍‌, ଇତାର୍‌ ଗିନେ ତୁମିମଃନ୍ ସେସ୍‌ ହଃତେକ୍‌ ସଃମ୍ବାଳି ରିଆ ।
5 તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.
ମଃତର୍‌ ତୁମିମଃନାର୍‌ ବିତ୍ରେ ଜଦି କାର୍‌ ଗ୍ୟାନ୍ ଉଣା ରଃୟ୍‌ଦ୍‌, ତଃବେ ଜୁୟ୍‌ ଇସ୍ୱର୍‌ ଦଃସ୍‌ ନଃଦେରି ମେଲା ଆତେ ସଃବ୍‌କେ ଦାନ୍‌ କଃରେଦ୍‌, ତାର୍‌ ଚଃମେ ସେ ପାର୍ତ୍‌ନା କଃର, ତଃବେ ତାକ୍‌ ଦିଆ ଅୟ୍‌ଦ୍‌ ।
6 પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.
ମଃତର୍‌ ସେ ପାର୍ତ୍‌ନା କଃର୍ତା ବଃଳ୍‌ କାୟ୍‌ରି ହେଁ ଅଃହ୍ରାତ୍‌ ନଃକେରି ବିସ୍ୱାସ୍‌ ସଃଙ୍ଗ୍ ପାର୍ତ୍‌ନା କଃର, କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ଜେ ଅଃହ୍ରାତ୍‌ କଃରେଦ୍‌, ସେ ବାଉଏ ଏଣେ ତେଣେ ଅଃଉତା ସଃମ୍‌ନ୍ଦାର୍‌ ଉଲାଳ୍‌ ହର୍‌ ।
7 એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું.
ସେରଃକମ୍‌ ଲକ୍‌ ମାପ୍ରୁର୍‌ ତଃୟ୍‌ହୁଣି କାୟ୍‌ରି ହାୟ୍‌ନ୍ଦ୍‌ ବଃଲି ମଃନେ କଃର ନାୟ୍‌ ।
8 આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે.
ସେ ତ ଦୁୟ୍‌ମଃନ୍ୟା ଲକ୍‌, ଅଃହ୍‌ଣାର୍‌ ସଃବୁ ରଃକମାର୍‌ ବିସୟେ ତିର୍‌ ଅୟ୍‌ ନଃରେୟ୍‌ ।
9 જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે;
ଅଃର୍କିତ୍‌ କ୍ରିସ୍ଟବିସ୍ୱାସି ବାୟ୍‌ବେଣିକେ ଇସ୍ୱର୍‌ ଉଟାୟ୍‌ଲେକ୍‌ ଗଃର୍ବ୍‌ କଃର,
10 ૧૦ જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે.
କ୍ରିସ୍ଟିଆନ୍‌ ମାଜନ୍ ଜଃଡେବଃଳ୍‌ ତଃଳେ ହଃଳେଦ୍‌ ସଃଡେବଃଳ୍‌ ସେ ଗଃର୍ବ୍‌ କଃର । କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ରଃନାର୍‌ ହୁଲ୍‌ ହର୍‌ ସେ ଜଃଳି ଜାୟ୍‌ଦ୍‌ ।
11 ૧૧ કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે.
ବେଳ୍‌ ଉଦି ଜଃବର୍‌ କଃରା କଃଲେକ୍‌ ରଃନ୍ ଜଃନ୍‌କଃରି ସୁକି ଜାୟ୍‌ଦ୍‌ ଆର୍‌ ତାର୍‌ ହୁଲ୍‌ ଜଃଳି ଜାୟ୍‌ଦ୍‌, ଆରେକ୍‌ ତାର୍‌ ସୁନ୍ଦୁର୍‌ ରୁହ୍‌ ନଃସ୍ଟ୍‌ ଅୟ୍‌ଦ୍‌; ସେବାନ୍ୟା ଦଃନି ଲକ୍‌ ହେଁ ଅଃହ୍‌ଣାର୍‌ ସଃବୁ ବାଟ୍‌ କମ୍‌ଜି ଜାୟ୍‌ଦ୍‌ ।
12 ૧૨ જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે.
ଜୁୟ୍‌ ଲକ୍‌ ପରିକ୍ୟା ସଃମ୍ବାଳେଦ୍‌, ତାର୍‌ ବାୟ୍‌ଗ୍‌, କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ମାପ୍ରୁ ଅଃହ୍‌ଣାର୍‌ ଲକ୍‌ମଃନ୍‌କେ ଜୁୟ୍‌ ଜିବନ୍ ମୁକୁଟ୍‌ ଦେଉଁକେ ସଃୟ୍‌ତ୍‌ କଃରିଆଚେ, ଜେ ଇସ୍ୱରାର୍‌ ଲାଡାର୍‌ ପରିକ୍ୟା ସିଦ୍‌ ଅୟ୍‌ଲା ହଃଚେ ସେ ଲକ୍‌ ଜିବନ୍ ମୁକୁଟ୍‌ ହାୟ୍‌ଦ୍‌ ।
13 ૧૩ કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું કદાપિ પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં લાવતા પણ નથી.
କେ ପରିକ୍ୟାୟ୍‌ ହଃଳ୍‌ଲେକ୍‌, “ମର୍‌ ଇ ପରିକ୍ୟା ଇସ୍ୱର୍‌ ତଃୟ୍‌ହୁଣି ଅଃଉଁଲି,” ବଃଲି କଃଉଅ ନାୟ୍‌, କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ଇସ୍ୱର୍‌ କଃରାବ୍‌ ତଃୟ୍‌ ପରିକ୍ୟା କଃରାୟ୍‌ ଅଃଉଁ ନାହାରେ, ଆର୍‌ ସେ ନିଜେ କାକେ ପରିକ୍ୟା ନଃକେରେ ।
14 ૧૪ પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે.
ମଃତର୍‌ ମାନାୟ୍‌ ଅଃହ୍‌ଣାର୍‌ କଃରାବ୍‌ ଇଚା ତଃଳେ ହଃଳି ଆର୍‌ ଆସା ଅୟ୍‌ ପରିକ୍ୟାୟ୍‌ ହଃଳ୍‌ତି ।
15 ૧૫ પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે.
ତାର୍‌ହଃଚେ ସେ କଃରାବ୍‌ ଇଚା ଆଙ୍ଗେ ଅୟ୍‌କଃରି ହାହ୍‌କେ ଜଃଲମ୍‌ କଃରେଦ୍‌, ଆରେକ୍‌ ହାହ୍‌ ବାଡିକଃରି ହୁର୍ନ୍‌ ଅୟ୍‌ ମଃର୍ନ୍‌ ଗଃଟାୟ୍‌ଦ୍‌ ।
16 ૧૬ મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ.
ଏ ମର୍‌ ଲାଡାର୍‌ ବାୟ୍‌ବେଣିମଃନ୍‌, ଉଲୁ ଅଃଉଆ ନାୟ୍‌ ।
17 ૧૭ દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.
ସଃବୁ ନିକ ଦାନ୍‌ ଆର୍‌ ସଃବୁ ନିକ ବର୍‌ ସଃର୍ଗାର୍‌ ଉବାର୍‌ ତଃୟ୍‌ହୁଣି ଆସେଦ୍‌, ସେ ଅଃଗାସାର୍‌ ସଃବୁ ଉଜାଳ୍‌ମଃନ୍‌ ବେଳ୍‌, ଜଃନ୍, ତାରାମଃନ୍‌କେ ହାଜିଆଚେ ସେ ସଃବୁବଃଳ୍‌ ସଃମାନ୍‌ ରଃୟ୍‌ଦ୍‌ ।
18 ૧૮ તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.
ସଃବୁ ଜଃଗତ୍‌ ବିତ୍ରେ ଅଃମି ଜଃନ୍‌କଃରି ହଃର୍ତୁ ଟାଣ୍ ହାଉଁନ୍ଦ୍‌ ଇତାର୍‌ ଗିନେ ସେ ନିଜାର୍‌ ଇଚାୟ୍‌ ସଃତ୍‌ ବଚନେ ଅଃମିମଃନ୍‌କ୍‌ ତିଆର୍‌ କଃଲା ।
19 ૧૯ મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય;
ଏ ମର୍‌ ଲାଡାର୍‌ ବାୟ୍‌ବେଣିମଃନ୍‌, ତୁମିମଃନ୍ ଇରି ଜାଣି ଆଚାସ୍‌ । ହଃତି ଲକ୍‌ ସୁଣୁକେ ଚଃଚଲ୍‌ ଅଃଉଆ, କଃତା କଃଉଁକେ ଦିର୍‌ ଆର୍‌ ରିସା ଅଃଉଁକେ ଦିର୍‌ ଅଃଉଆ ।
20 ૨૦ કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયપણું કામ કરતું નથી.
କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ମାନାୟ୍‌ର୍‌ ରିସା ଇସ୍ୱର୍‌ ମଃନ୍ କଃର୍ତା ଦଃର୍ମ୍‌ କାମ୍‌ ହୁରୁଣ୍ ନଃକେରେ ।
21 ૨૧ માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.
ତଃବେ ତୁମିମଃନ୍ ସଃବୁ ରଃକମାର୍‌ କଃରାବ୍‌ ଅବ୍ୟାସ୍‌ ଆର୍‌ ଦୁସ୍ଟ୍‌ କାମ୍‌ ଚାଡି, ଇସ୍ୱରାର୍‌ ତଃୟ୍‌ ନିଜ୍‌କେ ସଃହ୍ରି ଦିଆସ୍‌ ଆର୍‌ ତୁମାର୍‌ ମଃନ୍‌ବିତ୍ରେ ସେ ଜୁୟ୍‌ ବାକ୍ୟ ବୁଣି ଆଚେ ଆର୍‌ ଜୁୟ୍‌ରି ତୁମିମଃନାର୍‌ ଆତ୍ମାକ୍‌ ମୁକ୍ଳାଉଁକ୍‌ ହାରେଦ୍‌ ସେରି ଦଃରିରିଆ ।
22 ૨૨ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ.
ମଃତର୍‌ ଅଃବ୍‌କା ସୁଣିକଃରି ଅଃହ୍‌ଣା ଅଃହ୍‌ଣାକ୍‌ ନଃଜେଟି ମାପ୍ରୁର୍‌ ବାକ୍ୟ ହଃର୍କାରେ କାମ୍‌ କଃରା ।
23 ૨૩ કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે.
କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ଜଦି କେ ମାପ୍ରୁର୍‌ କଃତା ହଃର୍କାରେ କାମ୍‌ ନଃକେରି ଅଃବ୍‌କା ସୁଣି ସୁଣି ରଃୟ୍‌ଦ୍‌, ତଃବେ ସେ ଦଃର୍ହାଣେ ଅଃହ୍‌ଣାର୍‌ ମୁଉଁକେ ଦଃକ୍‌ତା ମାନାୟ୍‌ ହର୍‌ ।
24 ૨૪ કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે.
ତଃବେ ସେ ଅଃହ୍‌ଣାକ୍‌ ଦଃକ୍‌ଲା ହଃଚେ ବାରାୟ୍‌ ଜାୟ୍‌ ସେ କଃନ୍‌କା ଲକ୍‌, ସେରି ସେଦାହ୍ରେ ହାସ୍ରି ଜାୟ୍‌ଦ୍‌ ।
25 ૨૫ પણ જે મુક્તિના સંપૂર્ણ નિયમમાં ધ્યાનથી નિહાળે છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ મનુષ્ય પોતાના વ્યવહારમાં આશીર્વાદિત થશે.
ମଃତର୍‌ ନଃର୍‌ମଃନାର୍‌ ମୁକ୍ତି ହାୟ୍‌ଁ ଗଟେକ୍‌ ହୁର୍ନ୍‌ ବିଦି ଆଚେ । ଜୁୟ୍‌ଲକ୍‌ ସେରି ସୁଣିକଃରି ହାସ୍‌ରି ନଃଜାୟ୍‌ ଆର୍‌ ସେ ବିଦିକେ ମଃନ୍‌ହଃରାଣ୍‌ ଦଃୟ୍‌ ନିଜାର୍‌ ଜିବନେ ମାନେଦ୍‌, ତାର୍‌ ସଃବୁ କାମ୍‌କେ ଇସ୍ୱର୍‌ ଆସିର୍ବାଦ୍‌ କଃରେଦ୍‌ ।
26 ૨૬ જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને કાબૂમાં રાખતો નથી, તે પોતાના હૃદયને છેતરે છે, તેવા મનુષ્યની ધાર્મિકતા વ્યર્થ છે.
ଜଦି କେ ଅଃହ୍‌ଣାକ୍‌ ଦଃର୍ମିଲକ୍‌ ବଃଲି ମଃନେ ବାବେଦ୍‌, ଆର୍‌ ନିଜାର୍‌ ଜିବ୍‌କେ ଆୟ୍‌ତ୍‌ ନଃକେରେ ସେ ନିଜ୍‌କେ ଟକୁଲା ତାର୍‌ ଦଃର୍ମ୍‌ କାମ୍‌ ସଃବୁ ହଲ୍ୟା ।
27 ૨૭ વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે.
ଟୁରାହିଲା ଆର୍‌ ରାଣ୍ଡିମଃନ୍‌କେ ସେମଃନାର୍‌ ଦୁକାର୍‌ ବେଳାୟ୍‌ ଜଃତୁନ୍ ନେତାର୍‌ ଆରେକ୍‌ ଜଃଗତେ ହୁଣି ଅଃହ୍‌ଣାକ୍‌ ନିର୍ଦସି କଃରି ରଃକ୍ୟା କଃର୍ତାର୍‌, ଇରି ଅଃମାର୍‌ ଇସ୍ୱର୍‌ ଆର୍‌ ଉବାର୍‌ ଚଃମେ ନିକ ଆର୍‌ ନିର୍ମୁଳ୍‌ ଦଃର୍ମ୍‌କାମ୍‌ ।

< યાકૂબનો પત્ર 1 >