< ગલાતીઓને પત્ર 6 >

1 ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તેઓ નમ્રભાવે તેને સાચા માર્ગે પાછો લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે.
ⲁ̅ⲛⲉⲥⲛⲏⲩ ⲉϣⲱⲡⲉ ⲟⲛ ⲉⲣϣⲁⲛⲟⲩⲣⲱⲙⲉ ⲛ̅ϩⲏⲧⲧⲏⲩⲧⲛ̅ ⲡϩⲛ̅ϩⲉ ϩⲛ̅ⲟⲩⲡⲁⲣⲁⲡⲧⲱⲙⲁ ⲛ̅ⲧⲱⲧⲛ̅ ⲛⲉⲡⲛⲉⲩⲙⲁⲧⲓⲕⲟⲥ ⲥⲃ̅ⲧⲉⲡⲁⲓ̈ ⲛ̅ⲧⲉⲉⲓⲙⲓⲛⲉ ϩⲛ̅ⲟⲩⲡ̅ⲛ̅ⲁ̅ ⲙ̅ⲙⲛ̅ⲧⲣⲙ̅ⲣⲁϣ. ⲉⲕϭⲱϣⲧ̅ ϩⲱⲱⲕ ⲉⲣⲟⲕ ⲙⲏⲡⲱⲥ ⲛ̅ⲥⲉⲡⲓⲣⲁⲍⲉ ⲙ̅ⲙⲟⲕ.
2 તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનાં નિયમનું સંપૂર્ણ પાલન કરો.
ⲃ̅ϥⲓ ϩⲁⲛ̅ⲃⲁⲣⲟⲥ ⲛ̅ⲛⲉⲧⲛ̅ⲉⲣⲏⲩ. ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲉⲓϩⲉ ⲧⲉⲧⲛⲁϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲙ̅ⲡⲛⲟⲙⲟⲥ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ.
3 કેમ કે જયારે કોઈ પોતે નજીવો હોવા છતાં, હું મોટો છું, એવું ધારે છે, તો તે પોતાને છેતરે છે.
ⲅ̅ⲉϣϫⲉⲟⲩⲛ̅ⲟⲩⲁ ⲅⲁⲣ ϫⲱ ⲙ̅ⲙⲟⲥ. ϫⲉ ⲁⲛⲟⲕ ⲡⲉ ⲉⲩⲗⲁⲁⲩ ⲡⲉ ⲉϥⲣ̅ϩⲁⲗ ⲙ̅ⲙⲟϥ ⲟⲩⲁⲁϥ.
4 દરેક માણસે પોતાનાં આચરણ તપાસવાં, અને ત્યારે તેને બીજાકોઈ વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.
ⲇ̅ⲙⲁⲣⲉϥⲇⲟⲕⲓⲙⲁⲍⲉ ⲇⲉ ⲙ̅ⲡⲉϥϩⲱⲃ. ⲁⲩⲱ ⲧⲟⲧⲉ ⲉⲣⲉⲡⲉϥϣⲟⲩϣⲟⲩ ⲛⲁϣⲱⲡⲉ ⲉⲣⲟϥ ⲉⲕⲉⲟⲩⲁ ⲁⲛ.
5 કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે.
ⲉ̅ⲉⲣⲉⲡⲟⲩⲁ ⲅⲁⲣ ⲡⲟⲩⲁ ⲛⲁϥⲓ ϩⲁⲧⲉϥⲉⲧⲡⲱ.
6 સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો.
ⲋ̅ⲙⲁⲣⲉϥⲕⲟⲓⲛⲱⲛⲓ ⲇⲉ ⲛ̅ϭⲓⲡⲉⲧⲟⲩⲕⲁⲑⲏⲕⲉⲓ ⲙ̅ⲙⲟϥ ϩⲙ̅ⲡϣⲁϫⲉ. ⲙⲛ̅ⲡⲉⲧⲕⲁⲑⲏⲕⲉⲓ ⲙ̅ⲙⲟϥ ϩⲛ̅ⲁⲅⲁⲑⲟⲛ ⲛⲓⲙ.
7 યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે;
ⲍ̅ⲙ̅ⲡⲣ̅ⲡⲗⲁⲛⲁ. ⲡⲛⲟⲩⲧⲉ ⲙⲉⲩⲕⲟⲙϣϥ̅. ⲡⲉⲧⲉⲣⲉⲡⲣⲱⲙⲉ ⲅⲁⲣ ⲛⲁϫⲟϥ. ⲡⲁⲓ̈ ⲟⲛ ⲡⲉⲧϥ̅ⲛⲁⲟϩⲥϥ̅.
8 કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે. (aiōnios g166)
ⲏ̅ϫⲉ ⲡⲉⲧϫⲟ ⲉⲧⲉϥⲥⲁⲣⲝ̅ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲧⲥⲁⲣⲝ̅ ⲉϥⲛⲁⲱϩⲥ̅ ⲛ̅ⲟⲩⲧⲁⲕⲟ. ⲡⲉⲧϫⲟ ⲇⲉ ⲉⲡⲉⲡ̅ⲛ̅ⲁ̅ ⲉⲃⲟⲗ ϩⲙ̅ⲡⲉⲡ̅ⲛ̅ⲁ̅ ⲉϥⲛⲁⲱϩⲥ̅ ⲛ̅ⲟⲩⲱⲛϩ̅ ϣⲁⲉⲛⲉϩ. (aiōnios g166)
9 તો આપણે સારું કરતાં થાકવું નહિ; કેમ કે જો કાયર નહિ થઈએ, તો યોગ્ય સમયે લણીશું.
ⲑ̅ⲉⲛⲉⲓⲣⲉ ⲇⲉ ⲙ̅ⲡ̅ⲡⲉⲧⲛⲁⲛⲟⲩϥ. ⲙ̅ⲡⲣ̅ⲧⲣⲉⲛⲉⲅⲕⲁϭⲉⲓ. ⲉⲛⲛⲁⲱϩⲥ̅ ⲅⲁⲣ ϩⲙ̅ⲡⲉⲛⲟⲩⲟⲉⲓϣ ⲛ̅ⲧⲛ̅ϣⲟⲥⲙ̅ ⲁⲛ.
10 ૧૦ એ માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ.
ⲓ̅ⲁⲣⲁ ϭⲉ ϩⲱⲥⲉⲩⲛⲧⲁⲛ ⲙ̅ⲙⲁⲩ ⲙ̅ⲡⲉⲩⲟⲉⲓϣ ⲙⲁⲣⲛ̅ⲉⲓⲣⲉ ⲙ̅ⲡⲡⲉⲧⲛⲁⲛⲟⲩϥ ⲛ̅ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲛ̅ϩⲟⲩⲟ ⲇⲉ ⲛ̅ⲛ̅ⲣⲙ̅ⲛ̅ⲏⲉⲓ ϩⲛ̅ⲧⲡⲓⲥⲧⲓⲥ.
11 ૧૧ જુઓ, હું મારા હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું.
ⲓ̅ⲁ̅ⲉⲓⲥϩⲏⲏⲧⲉ ⲁⲓ̈ⲥϩⲁⲓ̈ ⲛⲏⲧⲛ̅ ⲛ̅ϩⲉⲛⲥϩⲁⲓ̈ ⲛ̅ⲧⲉⲉⲓϭⲟⲧ ⲛ̅ⲧⲁϭⲓϫ
12 ૧૨ જેઓ દેહ વિષે પોતાને જેટલાં સારા બતાવવા ચાહે છે, તેટલાં ખ્રિસ્તનાં વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરવાની ફરજ પાડે છે.
ⲓ̅ⲃ̅ⲛⲉⲧⲟⲩⲱϣ ⲉⲧⲣⲉⲡⲉⲩϩⲟ ⲥⲁ ϩⲛ̅ⲧⲥⲁⲣⲝ̅. ⲛⲁⲓ̈ ⲛⲉ ⲛⲉⲧⲁⲛⲁⲅⲕⲁⲍⲉ ⲙ̅ⲙⲱⲧⲛ̅ ⲉⲥⲃ̅ⲃⲉⲧⲏⲩⲧⲛ̅ ϫⲉⲕⲁⲁⲥ ⲉⲛⲛⲉⲩⲡⲱⲧ ⲙ̅ⲙⲁⲧⲉ ⲛ̅ⲥⲱⲟⲩ ϩⲙ̅ⲡⲉⲥ̅xⲟ̅ⲥ̅ ⲙ̅ⲡⲉⲭ̅ⲥ̅.
13 ૧૩ કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમશાસ્ત્રને પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્નત થાય એવો આગ્રહ રાખે છે.
ⲓ̅ⲅ̅ⲛⲉⲧⲥⲃ̅ⲃⲏⲩⲧ ⲅⲁⲣ ⲁⲛ ⲛⲉⲧⲉⲓⲣⲉ ⲙ̅ⲡⲛⲟⲙⲟⲥ. ⲁⲗⲗⲁ ⲉⲩⲟⲩⲱϣ ⲉⲧⲣⲉⲧⲛ̅ⲥⲃ̅ⲃⲉⲧⲏⲩⲧⲛ̅ ϫⲉ ⲉⲩⲉϣⲟⲩϣⲟⲩ ⲙ̅ⲙⲟⲟⲩ ϩⲛ̅ⲧⲉⲧⲛ̅ⲥⲁⲣⲝ̅.
14 ૧૪ પણ એવું ન થાઓ કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભ વગર હું બીજા કશામાં અભિમાન કરું, જેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત માટે હું.
ⲓ̅ⲇ̅ⲛ̅ⲛⲉⲥϣⲱⲡⲉ ⲇⲉ ⲁⲛⲟⲕ ⲉⲧⲣⲁϣⲟⲩϣⲟⲩ ⲙ̅ⲙⲟⲓ̈. ⲉⲓⲙⲏⲧⲉⲓ ϩⲙ̅ⲡⲉⲥ̅xⲟ̅ⲥ̅ ⲙ̅ⲡⲉⲛϫⲟⲉⲓⲥ ⲓ̅ⲥ̅ ⲡⲉⲭ̅ⲥ̅. ⲡⲁⲓ̈ ⲉⲛⲧⲁⲩⲥ̅xⲟ̅ⲩ̅ ⲛⲁⲓ̈ ⲙ̅ⲡⲕⲟⲥⲙⲟⲥ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲟⲟⲧϥ̅. ⲁⲩⲱ ⲁⲛⲟⲕ ϩⲱⲱⲧ ⲟⲛ ⲙ̅ⲡⲕⲟⲥⲙⲟⲥ.
15 ૧૫ કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે.
ⲓ̅ⲉ̅ⲙⲛ̅ⲥⲃ̅ⲃⲉ ⲅⲁⲣ ϣⲟⲟⲡ ⲟⲩⲇⲉ ⲙⲛ̅ⲧⲁⲧⲥⲃ̅ⲃⲉ. ⲁⲗⲗⲁ ⲟⲩⲥⲱⲛⲧ̅ ⲛ̅ⲃⲣ̅ⲣⲉ ⲡⲉ.
16 ૧૬ જેટલાં આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો.
ⲓ̅ⲋ̅ⲁⲩⲱ ⲛⲉⲧⲛⲁⲁϩⲉ ⲉⲡⲉⲉⲓⲕⲁⲛⲱⲛ ϯⲣⲏⲛⲏ ⲉϫⲱⲟⲩ ⲙⲛ̅ⲡⲛⲁ. ⲁⲩⲱ ⲉϫⲙ̅ⲡⲓⲥⲣⲁⲏⲗ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ.
17 ૧૭ હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુનાં ચિહ્ન મારા શરીરમાં અપનાવેલાં છે.
ⲓ̅ⲍ̅ⲙⲛ̅ⲛ̅ⲥⲱⲥ ϭⲉ ⲙ̅ⲡⲣ̅ⲧⲣⲉⲗⲁⲁⲩ ⲟⲩⲉϩϩⲓⲥⲉ ⲉⲣⲟⲓ̈. ⲁⲛⲟⲕ ⲅⲁⲣ ⲙ̅ⲙⲁⲉⲓⲛ ⲙ̅ⲡϫⲟⲉⲓⲥ ⲓ̅ⲥ̅ ⲡⲉⲭ̅ⲥ̅ ϩⲙ̅ⲡⲁⲥⲱⲙⲁ ϯϥⲓ ϩⲁⲣⲟⲟⲩ.
18 ૧૮ ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.
ⲓ̅ⲏ̅ⲧⲉⲭⲁⲣⲓⲥ ⲙ̅ⲡⲉⲛϫⲟⲉⲓⲥ ⲓ̅ⲥ̅ ⲡⲉⲭ̅ⲥ̅ ⲙⲛ̅ⲡⲉⲧⲛ̅ⲡ̅ⲛ̅ⲁ̅· ·ⲧⲉⲡⲣⲟⲥ· ⲅⲁⲗⲁⲧⲁⲥ·

< ગલાતીઓને પત્ર 6 >