< એઝરા 2 >
1 ૧ બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:
၁ပြည်နှင်ဒဏ်သင့်သူများသည်ယေရုရှလင်မြို့သို့လည်းကောင်း၊ ယုဒပြည်ဇာတိမြို့ရွာများသို့လည်းကောင်း ပြန်ရန်ဗာဗုလုန်ပြည်မှထွက်ခွာလာကြ၏။ သူတို့အိမ်ထောင်စုများသည်မိမိတို့အားသုံ့ပန်းများအဖြစ် နေဗုခဒ်နေဇာမင်းဖမ်းဆီးခေါ်ဆောင်လာစဉ်အခါမှအစပြု၍ ဗာဗုလုန်ပြည်တွင်နေထိုင်ခဲ့ကြ၏။-
2 ૨ ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ. ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.
၂သူတို့၏ခေါင်းဆောင်များမှာဇေရုဗဗေလ၊ ယောရှု၊ နေဟမိ၊ သရာယ၊ ရေလာယ၊ မော်ဒကဲ၊ ဗိလရှန်၊ မိဇပါ၊ ဗိဂဝဲ၊ ရေဟုံနှင့်ဗာနာတို့ဖြစ်ကြ၏။ ပြည်နှင်ဒဏ်သင့်ရာမှပြန်လာကြသူသားချင်းစုအလိုက် လူဦးရေစာရင်းမှာအောက်ပါအတိုင်းဖြစ်၏။
3 ૩ પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.
၃ပါရုတ်သားချင်းမှ ၂၁၇၂ ရှေဖတိသားချင်းစုမှ ၃၇၂ အာရာသားချင်းစုမှ ၇၇၅ ပါဟတ်မောဘသားချင်းစု (ယောရှုနှင့်ယွာဘတို့၏မြေးများ) ၂၈၁၂ ဧလံသားချင်းစုမှ ၁၂၅၄ ဇတ္တုသားချင်းစုမှ ၉၄၅ ဇက္ခဲသားချင်းစုမှ ၇၆၀ ဗာနိသားချင်းစုမှ ၆၄၂ ဗေဗဲသားချင်းစုမှ ၆၂၃ အာဇဂဒ်သားချင်းစုမှ ၁၂၂၂ အဒေါနိကံသားချင်းစုမှ ၆၆၆ ဗိဂဝဲသားချင်းစုမှ ၂၀၅၆ အာဒိန်သားချင်းစုမှ ၄၅၄ အာတာဟုလည်းကောင်းနာမည်တွင်သည့် ဟဇကိသားချင်းစုမှ ၉၈ ဗေဇဲသားချင်းစုမှ ၃၂၃ ယောရသားချင်းစုမှ ၁၁၂ ဟာရှုံသားချင်းစုမှ ၂၂၃ ဂိဗ္ဗာသားချင်းစုမှ ၉၅
4 ૪ શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.
၄
5 ૫ આરાહના વંશજો: સાતસો પંચોતેર.
၅
6 ૬ યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.
၆
7 ૭ એલામના વંશજો: એક હજાર બસો ચોપન.
၇
8 ૮ ઝાત્તૂના વંશજો: નવસો પિસ્તાળીસ.
၈
9 ૯ ઝાકકાયના વંશજો: સાતસો સાઠ.
၉
10 ૧૦ બાનીના વંશજો: છસો બેતાળીસ.
၁၀
11 ૧૧ બેબાયના વંશજો: છસો ત્રેવીસ.
၁၁
12 ૧૨ આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.
၁၂
13 ૧૩ અદોનિકામના વંશજો: છસો છાસઠ.
၁၃
14 ૧૪ બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન.
၁၄
15 ૧૫ આદીનના વંશજો: ચારસો ચોપન.
၁၅
16 ૧૬ આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું.
၁၆
17 ૧૭ બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ.
၁၇
18 ૧૮ યોરાના વંશજો: એકસો બાર.
၁၈
19 ૧૯ હાશુમના લોકો: બસો ત્રેવીસ
၁၉
20 ૨૦ ગિબ્બારના લોકો: પંચાણું.
၂၀
21 ૨૧ બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ.
၂၁အောက်ပါဖော်ပြပါမြို့တွင်နေထိုင်ခဲ့သူဘိုးဘေးတို့မှ ဆင်းသက်ပေါက်ပွားလာသူများသည်လည်း ယေရုရှလင်မြို့သို့ပြန်လာကြလေသည်။ ဗက်လင်မြို့မှ ၁၂၃ နေတောဖမြို့မှ ၅၆ အာနသုတ်မြို့မှ ၁၂၈ အာဇမာဝက်မြို့မှ ၄၂ ကိရယသာရိမ်မြို့ခေဖိရမြို့နှင့် ဗေရုတ်မြို့တို့မှ ၇၄၃ ရာမမြို့နှင့်ဂါဘမြို့မှ ၆၂၁ မိတ်မတ်မြို့မှ ၁၂၂ ဗေသလမြို့နှင့်အာဣမြို့မှ ၂၂၃ နေဗောမြို့မှ ၅၂ မာဂဗိတ်မြို့မှ ၁၅၆ အခြားဧလံမြို့မှ ၁၂၅၄ ဟာရိမ်မြို့မှ ၃၂၀ လောဒမြို့ဟာဒိဒ်မြို့နှင့် သြနောမြို့တို့မှ ၇၂၅ ယေရိခေါမြို့မှ ၃၄၅ သေနာမြို့မှ ၃၆၃၀
22 ૨૨ નટોફાના લોકો: છપ્પન.
၂၂
23 ૨૩ અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.
၂၃
24 ૨૪ આઝમાવેથના લોકો: બેતાળીસ.
၂၄
25 ૨૫ કિર્યાથ-યારીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ.
၂၅
26 ૨૬ રામા અને ગેબાના લોકો: છસો એકવીસ.
၂၆
27 ૨૭ મિખ્માશના લોકો: એકસો બાવીસ.
၂၇
28 ૨૮ બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ.
၂၈
30 ૩૦ માગ્બીશના લોકો: એકસો છપ્પન.
၃၀
31 ૩૧ બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન.
၃၁
32 ૩૨ હારીમના લોકો: ત્રણસો વીસ.
၃၂
33 ૩૩ લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ.
၃၃
34 ૩૪ યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ.
၃၄
35 ૩૫ સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ.
၃၅
36 ૩૬ યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.
၃၆ပြည်နှင်ဒဏ်သင့်ရာမှပြန်လာကြသော ယဇ်ပုရောဟိတ်သားချင်းစုစာရင်းမှာအောက်ပါအတိုင်းဖြစ်သည်။ ယေဒါယသားချင်းစု (ယောရှု၏ သားမြေးများ) ၉၇၃ ဣမေရသားချင်းစုမှ ၁၀၅၂ ပါရှုရသားချင်းစုမှ ၁၂၄၇ ဟာရိမ်သားချင်းစုမှ ၁၀၁၇
37 ૩૭ ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.
၃၇
38 ૩૮ પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.
၃၈
39 ૩૯ હારીમના વંશજો: એક હજાર સત્તર.
၃၉
40 ૪૦ લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.
၄၀ပြည်နှင်ဒဏ်သင့်ရာမှပြန်လာကြသောလေဝိအနွယ်ဝင်သားချင်းစုများမှာ အောက်ပါအတိုင်းဖြစ်သည်။ ယောရှုနှင့်ကာဒမေလသားချင်းစုမှ (ဟောဒဝိ၏သားမြေးများ) ၇၄
41 ૪૧ ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.
၄၁ဗိမာန်တော်ဂီတပညာသည် (အာသပ်၏သားမြေးများ) ၁၂၈
42 ૪૨ ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.
၄၂ဗိမာန်တော်အစောင့်တပ်သား (ရှလ္လုံ၊ အာတာ၊ တာလမုန်၊ အက္ကုပ်၊ ဟတိတနှင့်ရှောဗဲတို့၏သားမြေးများ) ၁၃၉
43 ૪૩ ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,
၄၃ပြည်နှင်ဒဏ်သင့်ရာမှပြန်လာသောဗိမာန်တော်အလုပ်သမားသားချင်းစုများမှာ၊ ဇိဟ၊ဟသုဖ၊တဗ္ဗောက်၊ ကေရုတ်၊သယာဟ၊ပါဒုန်၊ လေဗန၊ဟာဂဘ၊အက္ကုပ်၊ ဟာဂပ်၊ရှာလမဲ၊ဟာနန်၊ ဂိဒ္ဒေလ၊ဂါဟာ၊ရာယ၊ ရေဇိန်၊နေကောဒ၊ဂဇ္ဇမ်၊ သြဇ၊ပါသာ၊ဗေသဲ၊ အာသနာ၊မဟုနိမ်၊နဖုသိမ်၊ ဗာကဗုတ်၊ဟကုဖ၊ယာရဟုရ၊ ဗာဇလုတ်၊မဟိဒ၊ဟရရှ၊ ဗာကုတ်၊သိသရ၊သာမ နေဇိနှင့်ဟတိဖတို့ဖြစ်ကြ၏။
44 ૪૪ કેરોસ, સીહા, પાદોન,
၄၄
45 ૪૫ લબાના, હગાબા, આક્કુબ,
၄၅
46 ૪૬ હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો.
၄၆
47 ૪૭ ગિદ્દેલ, ગહાર, રાયા,
၄၇
48 ૪૮ રસીન, નકોદા, ગાઝ્ઝામ,
၄၈
49 ૪૯ ઉઝઝા, પાસેઆ, બેસાઈ,
၄၉
50 ૫૦ આસના, મેઉનીમ, નફીસીમના વંશજો.
၅၀
51 ૫૧ બાકબુક, હાકૂફા અને હાર્હૂર,
၅၁
52 ૫૨ બાસ્લુથ, મહિદા, હાર્શા,
၅၂
53 ૫૩ બાર્કોસ, સીસરા, તેમા,
၅၃
54 ૫૪ નસીઆ અને હટીફાના વંશજો.
၅၄
55 ૫૫ સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,
၅၅ပြည်နှင်ဒဏ်သင့်ရာမှပြန်လာကြသော ရှောလမုန်၏အစေခံသားချင်းစုများမှာ၊ သောတဲ၊သောဖရက်၊ပေရုဒ၊ ယာလ၊ဒါကုန်၊ဂိဒ္ဒေလ၊ ရှေဖတိ၊ဟတ္တိလ၊ပေါခရက်၊ဇေဗိမ်နှင့်အာမိတို့ဖြစ်သည်။
56 ૫૬ યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ,
၅၆
57 ૫૭ શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો.
၅၇
58 ૫૮ ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.
၅၈ပြည်နှင်ဒဏ်သင့်ရာမှပြန်လာကြသောရှောလမုန်၏အစေခံများနှင့် ဗိမာန်တော်အလုပ်သမားများ၏သားမြေးဦးရေစုစုပေါင်းမှာ သုံးရာကိုးဆယ့်နှစ်ယောက်ဖြစ်သတည်း။
59 ૫૯ તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:
၅၉တေလမေလမြို့၊ တေလဟာသမြို့၊ ခေရုပ်မြို့၊ အဒ္ဒန်မြို့နှင့်ဣမေရမြို့တို့မှထွက်ခွာလာသော၊-
60 ૬૦ દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન,
၆၀ဒေလာယ၊ တောဘိနှင့်နေကောဒသားချင်းစုအနွယ်ဝင်များမှာ ခြောက်ရာငါးဆယ့်နှစ်ယောက်ဖြစ်၏။ သို့ရာတွင်သူတို့သည်ဣသရေလအမျိုးမှ မိမိတို့ဆင်းသက်ပေါက်ပွားလာကြောင်းသက်သေခံအထောက်အထားမပြနိုင်ကြ။
61 ૬૧ યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો.
၆၁အောက်ပါယဇ်ပုရောဟိတ်သားချင်းစုများသည် မိမိတို့ဘိုးဘေးများကားမည်သူမည်ဝါဖြစ်သည်ကို သက်သေခံအထောက်အထားပြရန်မှတ်တမ်းတစ်စုံတစ်ရာရှာ၍မတွေ့နိုင်ကြ။ ဟဗာယသားချင်းစု၊ ဟက္ကုတ်သားချင်းစုနှင့်ဗာဇိလဲသားချင်းစု။ (ဗာဇိလဲယဇ်ပုရောဟိတ်သားချင်းစု၏ ဘိုးဘေးဖြစ်သူသည်ဂိလဒ်ပြည်သားဗာဇိလဲသားချင်းစုမှ အမျိုးသမီးတစ်ဦးနှင့်စုံဖက်ပြီးနောက် မိမိယောက္ခမ၏နာမည်ကိုခံယူခဲ့၏။) ထိုသူတို့သည်မိမိတို့ဘိုးဘေးများမှာမည်သူမည်ဝါဖြစ်သည်ကို သက်သေခံအထောက်အထားမပြနိုင်ကြသဖြင့် ယဇ်ပုရောဟိတ်များအဖြစ်အသိအမှတ်ပြုခြင်းကိုမခံကြရ။-
62 ૬૨ તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી
၆၂
63 ૬૩ સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ.
၆၃ယုဒဘုရင်ခံကသူတို့အားသင်တို့သည် ဥရိမ်နှင့်သုမိမ် ကိုအသုံးပြုနိုင်သောယဇ်ပုရောဟိတ်မပေါ်ထွန်းမီ၊ သန့်ရှင်းသောအစာများကိုမသုံးဆောင်ရဟုပြောကြားလိုက်သည်။
64 ૬૪ સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી.
၆၄ပြန်လာကြသောပြည်နှင်ဒဏ်သင့်သူစုစုပေါင်းဦးရေမှာ ၄၂၃၆၀ သူတို့၏အစေခံယောကျာ်း မိန်းမ ၇၃၃၇ အမျိုးသားအမျိုးသမီး ဂီတပညာသည်များ ၂၀၀ မြင်း ၇၃၆ ကောင် မြည်း ၂၄၅ ကောင် ကုလားအုတ် ၄၃၅ ကောင် လား ၆၇၂၀ ကောင်
65 ૬૫ તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા બસો હતી.
၆၅
66 ૬૬ તેઓનાં જાનવરોમાં, સાતસો છત્રીસ ઘોડા, બસો પિસ્તાળીસ ખચ્ચરો,
၆၆
67 ૬૭ ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં.
၆၇
68 ૬૮ જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.
၆၈ပြည်နှင်ဒဏ်သင့်သူတို့သည် ယေရုရှလင်မြို့ရှိထာဝရဘုရား၏ဗိမာန်တော်သို့ရောက်ရှိကြသောအခါ သားချင်းစုခေါင်းဆောင်အချို့တို့သည် နေရာဟောင်းတွင်ဗိမာန်တော်ပြန်လည်တည်ဆောက်ရန်အတွက် မိမိတို့စေတနာအလျောက်ပေးလှူကြလေသည်။-
69 ૬૯ તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં.
၆၉ဤတည်ဆောက်မှုဖြစ်မြောက်ရေးအတွက် သူတို့သည်တတ်နိုင်သမျှအတိုင်း ရွှေတစ်ထောင့်သုံးဆယ်ပေါင်၊ ငွေငါးထောင်ခုနစ်ရာလေးဆယ်ပေါင်နှင့်ယဇ်ပုရောဟိတ်များအတွက်ဝတ်စုံတစ်ရာတို့ကိုလှူကြ၏။
70 ૭૦ યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.
၇၀ယဇ်ပုရောဟိတ်များ၊ လေဝိအနွယ်ဝင်များနှင့်လူအချို့တို့သည် ယေရုရှလင်မြို့သို့မဟုတ်ထိုမြို့အနီးတွင်နေထိုင်ကြ၏။ ဂီတပညာသည်များ၊ ဗိမာန်တော်အစောင့်တပ်သားများနှင့်ဗိမာန်တော်အလုပ်သမားများသည် အနီးအနားရှိမြို့တို့တွင်နေထိုင်ကြလေသည်။ ကျန်ဣသရေလအမျိုးသားတို့သည် မိမိတို့ဘိုးဘေးနေထိုင်ခဲ့သောမြို့များသို့သွားရောက်နေထိုင်ကြသည်။