< એઝરા 2 >

1 બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:
इस प्रदेश के लोग, जो बाबेल के राजा नबूकदनेज्ज़र द्वारा बंधुआई में ले जाए गए थे और जो बंधुआई से यहूदिया और येरूशलेम, अपने-अपने नगर को लौट आए थे, वे इस प्रकार है
2 ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ. ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.
ये वे हैं, जो ज़ेरुब्बाबेल के साथ आए थे: येशुआ, नेहेमियाह, सेराइयाह, रीलाइयाह, मोरदकय, बिलषान, मिसपार, बिगवाई, रेहुम और बाअनाह. इस्राएली प्रजा के पुरुषों की संख्या अपने-अपने कुलों के अनुसार निम्न लिखित है:
3 પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.
पारोश 2,172
4 શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.
शेपाथियाह 372
5 આરાહના વંશજો: સાતસો પંચોતેર.
आराह 775
6 યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.
पाहाथ-मोआब के वंशजों में से येशुआ एवं योआब के वंशज 2,812
7 એલામના વંશજો: એક હજાર બસો ચોપન.
एलाम 1,254
8 ઝાત્તૂના વંશજો: નવસો પિસ્તાળીસ.
ज़त्तू 945
9 ઝાકકાયના વંશજો: સાતસો સાઠ.
ज़क्काई 760
10 ૧૦ બાનીના વંશજો: છસો બેતાળીસ.
बानी 642
11 ૧૧ બેબાયના વંશજો: છસો ત્રેવીસ.
बेबाइ 623
12 ૧૨ આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.
अजगाद 1,222
13 ૧૩ અદોનિકામના વંશજો: છસો છાસઠ.
अदोनिकम 666
14 ૧૪ બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન.
बिगवाई 2,056
15 ૧૫ આદીનના વંશજો: ચારસો ચોપન.
आदिन 454
16 ૧૬ આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું.
हिज़किय्याह की ओर से अतेर के वंशज 98
17 ૧૭ બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ.
बेज़ाइ के वंशज 323
18 ૧૮ યોરાના વંશજો: એકસો બાર.
यारोह के वंशज 112
19 ૧૯ હાશુમના લોકો: બસો ત્રેવીસ
हाषूम 223
20 ૨૦ ગિબ્બારના લોકો: પંચાણું.
गिब्बर 95
21 ૨૧ બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ.
बेथलेहेम के निवासी 123
22 ૨૨ નટોફાના લોકો: છપ્પન.
नेतोपाह के निवासी 56
23 ૨૩ અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.
अनाथोथ के निवासी 128
24 ૨૪ આઝમાવેથના લોકો: બેતાળીસ.
अज़मावेथ के निवासी 42
25 ૨૫ કિર્યાથ-યારીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ.
किरयथ-यआरीम के कफीराह तथा बएरोथ के निवासी 743
26 ૨૬ રામા અને ગેબાના લોકો: છસો એકવીસ.
रामाह तथा गेबा के निवासी 621
27 ૨૭ મિખ્માશના લોકો: એકસો બાવીસ.
मिकमाश के निवासी 122
28 ૨૮ બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ.
बेथेल तथा अय के निवासी 223
29 ૨૯ નબોના લોકો: બાવન.
नेबो के निवासी 52
30 ૩૦ માગ્બીશના લોકો: એકસો છપ્પન.
मकबिष के निवासी 156
31 ૩૧ બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન.
उस अन्य एलाम के वंशज 1,254
32 ૩૨ હારીમના લોકો: ત્રણસો વીસ.
हारिम के वंशज 320
33 ૩૩ લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ.
लोद, हदिद तथा ओनो 725
34 ૩૪ યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ.
येरीख़ो के निवासी 345
35 ૩૫ સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ.
सेनाआह 3,630
36 ૩૬ યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.
पुरोहित: येशुआ के परिवार से येदाइयाह के वंशज 973
37 ૩૭ ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.
इम्मर 1,052
38 ૩૮ પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.
पशहूर 1,247
39 ૩૯ હારીમના વંશજો: એક હજાર સત્તર.
हारिम 1,017
40 ૪૦ લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.
लेवी: होदवियाह के वंशजों में से कदमिएल तथा येशुआ, होदवियाह के वंशज 74
41 ૪૧ ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.
गायक: आसफ के वंशज 128
42 ૪૨ ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.
द्वारपाल: शल्लूम, अतेर, तालमोन, अक्कूब, हतिता और शेबाई 139
43 ૪૩ ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,
मंदिर सेवक इनके वंशज थे: ज़ीहा, हासुफ़ा, तब्बओथ,
44 ૪૪ કેરોસ, સીહા, પાદોન,
केरोस, सियाहा, पदोन,
45 ૪૫ લબાના, હગાબા, આક્કુબ,
लेबानाह, हागाबाह, अक्कूब,
46 ૪૬ હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો.
हागाब, शामलाई, हनान,
47 ૪૭ ગિદ્દેલ, ગહાર, રાયા,
गिद्देल, गाहर, रेआइयाह,
48 ૪૮ રસીન, નકોદા, ગાઝ્ઝામ,
रेज़िन, नेकोदा, गज्ज़ाम,
49 ૪૯ ઉઝઝા, પાસેઆ, બેસાઈ,
उज्जा, पासेह, बेसाई,
50 ૫૦ આસના, મેઉનીમ, નફીસીમના વંશજો.
आसनाह, मिऊनी, नेफिसिम,
51 ૫૧ બાકબુક, હાકૂફા અને હાર્હૂર,
बकबुक, हकूफा, हरहूर,
52 ૫૨ બાસ્લુથ, મહિદા, હાર્શા,
बाज़लुथ, मेहिदा, हरषा,
53 ૫૩ બાર્કોસ, સીસરા, તેમા,
बारकोस, सीसरा, तेमाह,
54 ૫૪ નસીઆ અને હટીફાના વંશજો.
नेज़ीयाह, हातिफा.
55 ૫૫ સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,
शलोमोन के सेवकों के वंशज: हसोफेरेथ, पेरुदा, सोताई,
56 ૫૬ યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ,
याला, दारकोन, गिद्देल,
57 ૫૭ શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો.
शेपाथियाह, हत्तील, पोचेरेथ-हज्ज़ेबाइम, आमि.
58 ૫૮ ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.
मंदिर के सेवक और शलोमोन के सेवकों की कुल गिनती: 392
59 ૫૯ તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:
ये वे हैं, जो तेल-मेलाह, तेल-हरषा, करूब, अद्दान तथा इम्मर से आए, तथा इनके पास अपनी वंशावली के सबूत नहीं थे, कि वे इस्राएल के वंशज थे भी या नहीं:
60 ૬૦ દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન,
देलाइयाह के वंशज, तोबियाह के वंशज तथा नेकोदा के वंशज 652
61 ૬૧ યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો.
पुरोहितों में: होबाइयाह के वंशज, हक्कोज़ के वंशज तथा बारज़िल्लाई, जिसने गिलआदवासी बारज़िल्लाई की पुत्रियों में से एक के साथ विवाह किया था और उसने उन्हीं का नाम रख लिया.
62 ૬૨ તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી
इन्होंने अपने पुरखों के पंजीकरण की खोज की, किंतु इन्हें सच्चाई मालूम न हो सकी; तब इन्हें सांस्कृतिक रूप से अपवित्र माना गया तथा इन्हें पुरोहित जवाबदारी से दूर रखा गया.
63 ૬૩ સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ.
अधिपति ने उन्हें आदेश दिया कि वे उस समय तक अति पवित्र भोजन न खाएं, जब तक वहां कोई ऐसा पुरोहित न हो, जो उरीम तथा थुम्मिन से सलाह न ले लें.
64 ૬૪ સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી.
सारी सभा की पूरी संख्या हुई 42,360.
65 ૬૫ તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા બસો હતી.
इनके अलावा 7,337 दास-दासियां तथा 200 गायक-गायिकाएं भी थी.
66 ૬૬ તેઓનાં જાનવરોમાં, સાતસો છત્રીસ ઘોડા, બસો પિસ્તાળીસ ખચ્ચરો,
उनके 736 घोड़े, 245 खच्चर,
67 ૬૭ ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં.
435 ऊंट तथा 6,720 गधे थे.
68 ૬૮ જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.
कुलों के कुछ प्रधान जब येरूशलेम में याहवेह के भवन में पहुंचे, उन्होंने अपनी इच्छा के अनुसार परमेश्वर के भवन को उसी नींव पर दोबारा बनाने के लिए दान दिया.
69 ૬૯ તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં.
उन्होंने अपनी-अपनी क्षमता के अनुसार इस काम के लिए 61,000 सोने के सिक्‍के, 5,000 चांदी के सिक्‍के तथा 100 पुरोहित वस्त्र खजाने में जमा करा दिए.
70 ૭૦ યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.
इस समय पुरोहित, लेवी, द्वारपाल, गायक, कुछ सामान्य प्रजाजन, मंदिर के सेवक, जो सभी इस्राएल वंशज ही थे, अपने-अपने नगरों में रहने लगे. पूरा इस्राएल अपने-अपने नगर में बस चुका था.

< એઝરા 2 >