< એફેસીઓને પત્ર 2 >

1 વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા, ત્યારે તેમણે તમને સજીવન કર્યા;
புரா யூயம் அபராதை⁴​: பாபைஸ்²ச ம்ரு’தா​: ஸந்தஸ்தாந்யாசரந்த இஹலோகஸ்ய ஸம்’ஸாராநுஸாரேணாகாஸ²ராஜ்யஸ்யாதி⁴பதிம் (aiōn g165)
2 એ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે દુષ્ટાત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં કાર્ય કરે છે, તે પ્રમાણે અગાઉ ચાલતા હતા; (aiōn g165)
அர்த²த​: ஸாம்ப்ரதம் ஆஜ்ஞாலங்கி⁴வம்’ஸே²ஷு கர்ம்மகாரிணம் ஆத்மாநம் அந்வவ்ரஜத|
3 તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસનાઓ મુજબ પહેલાં ચાલતા હતા, અને શરીરની તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા. વળી પહેલાની સ્થિતિમાં બીજાઓના માફક ઈશ્વરના કોપને પાત્ર હતા.
தேஷாம்’ மத்⁴யே ஸர்வ்வே வயமபி பூர்வ்வம்’ ஸ²ரீரஸ்ய மநஸ்காமநாயாஞ்சேஹாம்’ ஸாத⁴யந்த​: ஸ்வஸ²ரீரஸ்யாபி⁴லாஷாந் ஆசராம ஸர்வ்வே(அ)ந்ய இவ ச ஸ்வபா⁴வத​: க்ரோத⁴ப⁴ஜநாந்யப⁴வாம|
4 પણ જે દયાથી ભરપૂર છે તે ઈશ્વરે, જે પ્રીતિ આપણા પર કરી, તે પોતાના અત્યંત પ્રેમને લીધે,
கிந்து கருணாநிதி⁴ரீஸ்²வரோ யேந மஹாப்ரேம்நாஸ்மாந் த³யிதவாந்
5 આપણે પાપમાં મરણ પામેલા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા, કૃપાથી તમે ઉદ્ધાર પામેલા છો;
தஸ்ய ஸ்வப்ரேம்நோ பா³ஹுல்யாத்³ அபராதை⁴ ர்ம்ரு’தாநப்யஸ்மாந் க்²ரீஷ்டேந ஸஹ ஜீவிதவாந் யதோ(அ)நுக்³ரஹாத்³ யூயம்’ பரித்ராணம்’ ப்ராப்தா​: |
6 અને તેમની સાથે ઉઠાડીને ખ્રિસ્ત ઈસુની મારફતે સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે આપણને બેસાડ્યા;
ஸ ச க்²ரீஷ்டேந யீஸு²நாஸ்மாந் தேந ஸார்த்³த⁴ம் உத்தா²பிதவாந் ஸ்வர்க³ உபவேஸி²தவாம்’ஸ்²ச|
7 એ સારુ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પર તેમની દયાથી તે આગામી કાળોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત બતાવે. (aiōn g165)
இத்த²ம்’ ஸ க்²ரீஷ்டேந யீஸு²நாஸ்மாந் ப்ரதி ஸ்வஹிதைஷிதயா பா⁴வியுகே³ஷு ஸ்வகீயாநுக்³ரஹஸ்யாநுபமம்’ நிதி⁴ம்’ ப்ரகாஸ²யிதும் இச்ச²தி| (aiōn g165)
8 કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા ઉદ્ધાર પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે;
யூயம் அநுக்³ரஹாத்³ விஸ்²வாஸேந பரித்ராணம்’ ப்ராப்தா​: , தச்ச யுஷ்மந்மூலகம்’ நஹி கிந்த்வீஸ்²வரஸ்யைவ தா³நம்’,
9 કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે;
தத் கர்ம்மணாம்’ ப²லம் அபி நஹி, அத​: கேநாபி ந ஸ்²லாகி⁴தவ்யம்’|
10 ૧૦ કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.
யதோ வயம்’ தஸ்ய கார்ய்யம்’ ப்ராக்³ ஈஸ்²வரேண நிரூபிதாபி⁴​: ஸத்க்ரியாபி⁴​: காலயாபநாய க்²ரீஷ்டே யீஸௌ² தேந ம்ரு’ஷ்டாஸ்²ச|
11 ૧૧ એ માટે યાદ રાખો કે, તમે પહેલા દેહ સંબંધી બિનયહૂદી હતા, અને શરીરનાં સંદર્ભે હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતાં હતા;
புரா ஜந்மநா பி⁴ந்நஜாதீயா ஹஸ்தக்ரு’தம்’ த்வக்சே²த³ம்’ ப்ராப்தை ர்லோகைஸ்²சாச்சி²ந்நத்வச இதிநாம்நா க்²யாதா யே யூயம்’ தை ர்யுஷ்மாபி⁴ரித³ம்’ ஸ்மர்த்தவ்யம்’
12 ૧૨ તે સમયે તમે આ જગતમાં ખ્રિસ્તરહિત, ઇઝરાયલની નાગરિકતાના હક વગરના, પ્રભુના આશાવચનના કરારોથી પારકા, આશારહિત તથા ઈશ્વર વગરના હતા.
யத் தஸ்மிந் ஸமயே யூயம்’ க்²ரீஷ்டாத்³ பி⁴ந்நா இஸ்ராயேலலோகாநாம்’ ஸஹவாஸாத்³ தூ³ரஸ்தா²​: ப்ரதிஜ்ஞாஸம்ப³லிதநியமாநாம்’ ப³ஹி​: ஸ்தி²தா​: ஸந்தோ நிராஸா² நிரீஸ்²வராஸ்²ச ஜக³த்யாத்⁴வம் இதி|
13 ૧૩ પણ પહેલાં તમે જેઓ દૂર હતા તેઓ ખ્રિસ્ત ઈસુ દ્વારા તેમના રક્તથી નજદીક આવ્યા છો.
கிந்த்வது⁴நா க்²ரீஷ்டே யீஸா²வாஸ்²ரயம்’ ப்ராப்ய புரா தூ³ரவர்த்திநோ யூயம்’ க்²ரீஷ்டஸ்ய ஸோ²ணிதேந நிகடவர்த்திநோ(அ)ப⁴வத|
14 ૧૪ કેમ કે તે ઈસુ આપણી શાંતિ સમાધાન છે, તેમણે બન્નેને એક કર્યા, અને આપણી વચ્ચેની આડી દીવાલ પાડી નાખી છે;
யத​: ஸ ஏவாஸ்மாகம்’ ஸந்தி⁴​: ஸ த்³வயம் ஏகீக்ரு’தவாந் ஸ²த்ருதாரூபிணீம்’ மத்⁴யவர்த்திநீம்’ ப்ரபே⁴த³கபி⁴த்திம்’ ப⁴க்³நவாந் த³ண்டா³ஜ்ஞாயுக்தம்’ விதி⁴ஸா²ஸ்த்ரம்’ ஸ்வஸ²ரீரேண லுப்தவாம்’ஸ்²ச|
15 ૧૫ સલાહ કરીને પોતાનામાં તે બન્નેનું એક નવું માણસ કરવાને,
யத​: ஸ ஸந்தி⁴ம்’ விதா⁴ய தௌ த்³வௌ ஸ்வஸ்மிந் ஏகம்’ நுதநம்’ மாநவம்’ கர்த்தும்’
16 ૧૬ અને વધસ્તંભ પર વૈરનો નાશ કરીને એ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્નેનું સમાધાન કરાવવાને, તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રરૂપી વૈરને નાબૂદ કર્યું.
ஸ்வகீயக்ருஸே² ஸ²த்ருதாம்’ நிஹத்ய தேநைவைகஸ்மிந் ஸ²ரீரே தயோ ர்த்³வயோரீஸ்²வரேண ஸந்தி⁴ம்’ காரயிதும்’ நிஸ்²சதவாந்|
17 ૧૭ અને તેમણે આવીને તમે જેઓ દૂર હતા તેઓને તથા જે પાસે હતા તેઓને શાંતિની સુવાર્તા પ્રગટ કરી;
ஸ சாக³த்ய தூ³ரவர்த்திநோ யுஷ்மாந் நிகடவர்த்திநோ (அ)ஸ்மாம்’ஸ்²ச ஸந்தே⁴ ர்மங்க³லவார்த்தாம்’ ஜ்ஞாபிதவாந்|
18 ૧૮ કેમ કે તેમના દ્વારા એક આત્મા વડે આપણે બન્ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.
யதஸ்தஸ்மாத்³ உப⁴யபக்ஷீயா வயம் ஏகேநாத்மநா பிது​: ஸமீபம்’ க³மநாய ஸாமர்த்²யம்’ ப்ராப்தவந்த​: |
19 ૧૯ એ માટે તમે હવે પારકા તથા બહારના નથી, પણ સંતોની સાથેના એક નગરના તથા ઈશ્વરના કુટુંબનાં છો.
அத இதா³நீம்’ யூயம் அஸம்பர்கீயா விதே³ஸி²நஸ்²ச ந திஷ்ட²நத​: பவித்ரலோகை​: ஸஹவாஸிந ஈஸ்²வரஸ்ய வேஸ்²மவாஸிநஸ்²சாத்⁴வே|
20 ૨૦ પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમને બાંધવામાં આવેલા છે; ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે;
அபரம்’ ப்ரேரிதா ப⁴விஷ்யத்³வாதி³நஸ்²ச யத்ர பி⁴த்திமூலஸ்வரூபாஸ்தத்ர யூயம்’ தஸ்மிந் மூலே நிசீயத்⁴வே தத்ர ச ஸ்வயம்’ யீஸு²​: க்²ரீஷ்ட​: ப்ரதா⁴ந​: கோணஸ்த²ப்ரஸ்தர​: |
21 ૨૧ તેમનાંમાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર ભક્તિસ્થાન બને છે;
தேந க்ரு’த்ஸ்நா நிர்ம்மிதி​: ஸம்’க்³ரத்²யமாநா ப்ரபோ⁴​: பவித்ரம்’ மந்தி³ரம்’ ப⁴விதும்’ வர்த்³த⁴தே|
22 ૨૨ તેમનાંમાં તમે પણ ઈશ્વરના નિવાસને સારુ આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.
யூயமபி தத்ர ஸம்’க்³ரத்²யமாநா ஆத்மநேஸ்²வரஸ்ய வாஸஸ்தா²நம்’ ப⁴வத²|

< એફેસીઓને પત્ર 2 >