< એફેસીઓને પત્ર 2 >
1 ૧ વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા, ત્યારે તેમણે તમને સજીવન કર્યા;
ⲁ̅ⲁⲩⲱ ⲛⲧⲱⲧⲛ ⲉⲧⲉⲧⲛⲙⲟⲟⲩⲧ ϩⲛ ⲛⲉⲧⲛⲡⲁⲣⲁⲡⲧⲱⲙⲁ ⲙⲛ ⲛⲉⲧⲛⲛⲟⲃⲉ
2 ૨ એ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે દુષ્ટાત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં કાર્ય કરે છે, તે પ્રમાણે અગાઉ ચાલતા હતા; (aiōn )
ⲃ̅ⲛⲁⲓ ⲉⲛⲧⲁⲧⲉⲧⲛⲙⲟⲟϣⲉ ⲛϩⲏⲧⲟⲩ ⲙⲡⲓⲟⲩⲟⲉⲓϣ ⲕⲁⲧⲁ ⲡⲁⲓⲱⲛ ⲙⲡⲉⲉⲓⲕⲟⲥⲙⲟⲥ ⲕⲁⲧⲁ ⲡⲁⲣⲭⲱⲛ ⲛⲧⲉⲝⲟⲩⲥⲓⲁ ⲙⲡⲁⲏⲣ ⲙⲡⲉⲡⲛⲁ ⲡⲁⲓ ⲉⲧⲉⲛⲉⲣⲅⲓ ⲧⲉⲛⲟⲩ ϩⲛ ⲛϣⲏⲣⲉ ⲛⲧⲙⲛⲧⲁⲧⲛⲁϩⲧⲉ (aiōn )
3 ૩ તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસનાઓ મુજબ પહેલાં ચાલતા હતા, અને શરીરની તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા. વળી પહેલાની સ્થિતિમાં બીજાઓના માફક ઈશ્વરના કોપને પાત્ર હતા.
ⲅ̅ⲉⲁⲛⲙⲟⲟϣⲉ ϩⲱⲱⲛ ϩⲛ ⲛⲁⲓ ⲙⲡⲓⲟⲩⲟⲉⲓϣ ϩⲛ ⲛⲉⲡⲓⲑⲩⲙⲓⲁ ⲛⲧⲉⲛⲥⲁⲣⲝ ⲉⲛⲉⲓⲣⲉ ⲛⲛⲟⲩⲱϣ ⲛⲧⲥⲁⲣⲝ ⲙⲛ ⲛⲉⲛⲙⲉⲉⲩⲉ ⲁⲩⲱ ⲉⲛϣⲟⲟⲡ ⲫⲩⲥⲉⲓ ⲛϣⲏⲣⲉ ⲛⲧⲟⲣⲅⲏ ⲛⲑⲉ ⲙⲡⲕⲉⲥⲉⲉⲡⲉ ⲛⲛⲣⲱⲙⲉ
4 ૪ પણ જે દયાથી ભરપૂર છે તે ઈશ્વરે, જે પ્રીતિ આપણા પર કરી, તે પોતાના અત્યંત પ્રેમને લીધે,
ⲇ̅ⲡⲛⲟⲩⲧⲉ ⲇⲉ ⲉⲩⲣⲙⲙⲁⲟ ⲡⲉ ϩⲙ ⲡⲛⲁ ⲉⲧⲃⲉ ⲧⲉϥⲁⲅⲁⲡⲏ ⲉⲧⲛⲁϣⲱⲥ ⲉⲛⲧⲁϥⲙⲉⲣⲓⲧⲛ ⲛϩⲏⲧⲥ
5 ૫ આપણે પાપમાં મરણ પામેલા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા, કૃપાથી તમે ઉદ્ધાર પામેલા છો;
ⲉ̅ⲁⲩⲱ ⲉⲛⲙⲟⲟⲩⲧ ϩⲛ ⲛⲉⲛⲡⲁⲣⲁⲡⲧⲱⲙⲁ ⲁϥⲧⲁⲛϩⲟⲛ ϩⲙ ⲡⲉⲭⲥ ⲉⲧⲉⲧⲛⲧⲟⲩϫⲏⲩ ⲅⲁⲣ ϩⲛ ⲟⲩϩⲙⲟⲧ
6 ૬ અને તેમની સાથે ઉઠાડીને ખ્રિસ્ત ઈસુની મારફતે સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે આપણને બેસાડ્યા;
ⲋ̅ⲁⲩⲱ ⲁϥⲧⲟⲩⲛⲟⲥⲛ ⲛⲙⲙⲁϥ ⲁⲩⲑⲙⲥⲟⲛ ⲛⲙⲙⲁϥ ϩⲛ ⲙⲡⲏⲩⲉ ϩⲙ ⲡⲉⲭⲥ ⲓⲏⲥ
7 ૭ એ સારુ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પર તેમની દયાથી તે આગામી કાળોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત બતાવે. (aiōn )
ⲍ̅ϫⲉⲕⲁⲥ ⲉϥⲉⲟⲩⲱⲛϩ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲩⲟⲉⲓϣ ⲉⲧⲛⲏⲩ ⲙⲡⲉϩⲟⲩⲉ ⲙⲛⲧⲣⲙⲙⲁⲟ ⲛⲧⲉⲧⲉϥⲭⲁⲣⲓⲥ ϩⲛ ⲟⲩⲙⲛⲧⲭⲣⲏⲥⲧⲟⲥ ⲉϩⲣⲁⲓ ⲉϫⲱⲛ ϩⲙ ⲡⲉⲭⲥ ⲓⲏⲥ (aiōn )
8 ૮ કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા ઉદ્ધાર પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે;
ⲏ̅ⲛⲧⲁⲩⲧⲁⲛϩⲉⲧ ⲧⲏⲩⲧⲛ ⲅⲁⲣ ϩⲛ ⲧⲉϥⲭⲁⲣⲓⲥ ϩⲓⲧⲛ ⲧⲡⲓⲥⲧⲓⲥ ⲁⲩⲱ ⲡⲉⲉⲓⲕⲉ ⲛⲟⲩⲉⲃⲟⲗ ⲙⲙⲱⲧⲛ ⲁⲛ ⲡⲉ ⲡⲧⲁⲉⲓⲟ ⲡⲁ ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉ
9 ૯ કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે;
ⲑ̅ⲛⲟⲩⲉⲃⲟⲗ ϩⲛ ϩⲱⲃ ⲁⲛ ⲡⲉ ϫⲉ ⲛⲛⲉ ⲟⲩⲁ ϣⲟⲩϣⲟⲩ ⲙⲙⲟϥ
10 ૧૦ કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.
ⲓ̅ⲁⲛⲟⲛ ⲅⲁⲣ ⲁⲛⲟⲛ ⲡⲉϥⲧⲁⲙⲓⲟ ⲉⲁϥⲥⲟⲛⲧⲛ ϩⲙ ⲡⲉⲭⲥ ⲓⲏⲥ ⲉϫⲛ ϩⲉⲛϩⲃⲏⲩⲉ ⲉⲛⲁⲛⲟⲩⲟⲩ ⲛⲁⲓ ⲉⲛⲧⲁ ⲡⲛⲟⲩⲧⲉ ϣⲣⲡ ⲥⲃⲧⲱⲧⲟⲩ ϫⲉⲕⲁⲥ ⲉⲛⲉⲙⲟⲟϣⲉ ϩⲣⲁⲓ ⲛϩⲏⲧⲟⲩ
11 ૧૧ એ માટે યાદ રાખો કે, તમે પહેલા દેહ સંબંધી બિનયહૂદી હતા, અને શરીરનાં સંદર્ભે હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતાં હતા;
ⲓ̅ⲁ̅ⲉⲧⲃⲉ ⲡⲁⲓ ⲁⲣⲓⲡⲙⲉⲉⲩⲉ ϫⲉ ⲛⲧⲱⲧⲛ ⲙⲡⲓⲟⲩⲟⲉⲓϣ ⲛϩⲉⲑⲛⲟⲥ ⲛⲉⲧⲟⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟⲟⲩ ϫⲉ ⲧⲙⲛⲧⲁⲧⲥⲃⲃⲉ ϩⲛ ⲧⲥⲁⲣⲝ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲙ ⲡⲉϣⲁⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲡⲥⲃⲃⲉ ⲛϭⲓϫ ϩⲛ ⲧⲥⲁⲣⲝ
12 ૧૨ તે સમયે તમે આ જગતમાં ખ્રિસ્તરહિત, ઇઝરાયલની નાગરિકતાના હક વગરના, પ્રભુના આશાવચનના કરારોથી પારકા, આશારહિત તથા ઈશ્વર વગરના હતા.
ⲓ̅ⲃ̅ϫⲉ ⲛⲉⲧⲉⲧⲛϣⲟⲟⲡ ⲙⲡⲉⲩⲟⲉⲓϣ ⲉⲧⲙⲙⲁⲩ ⲁϫⲛ ⲡⲉⲭⲥ ⲉⲧⲉⲧⲛⲟ ⲛⲁⲗⲗⲟⲧⲣⲓⲟⲥ ⲉⲧⲡⲟⲗⲓⲧⲓⲁ ⲙⲡⲓⲥⲣⲁⲏⲗ ⲁⲩⲱ ⲛϣⲙⲙⲟ ⲉⲛⲇⲓⲁⲑⲏⲕⲏ ⲙⲡⲉⲣⲏⲧ ⲉⲙⲛⲧⲏⲧⲛ ϩⲉⲗⲡⲓⲥ ⲙⲙⲁⲩ ⲁⲩⲱ ⲉⲧⲉⲧⲛⲟ ⲛⲁⲧⲛⲟⲩⲧⲉ ϩⲙ ⲡⲕⲟⲥⲙⲟⲥ
13 ૧૩ પણ પહેલાં તમે જેઓ દૂર હતા તેઓ ખ્રિસ્ત ઈસુ દ્વારા તેમના રક્તથી નજદીક આવ્યા છો.
ⲓ̅ⲅ̅ⲧⲉⲛⲟⲩ ⲇⲉ ⲧⲉⲧⲛϩⲙ ⲡⲉⲭⲥ ⲓⲏⲥ ⲛⲧⲱⲧⲛ ⲙⲡⲓⲟⲩⲟⲉⲓϣ ⲉⲧⲙⲡⲟⲩⲉ ⲁⲧⲉⲧⲛϣⲱⲡⲉ ⲉⲧⲉⲧⲛϩⲏⲛ ⲉϩⲟⲩⲛ ϩⲙ ⲡⲉⲥⲛⲟϥ ⲙⲡⲉⲭⲥ
14 ૧૪ કેમ કે તે ઈસુ આપણી શાંતિ સમાધાન છે, તેમણે બન્નેને એક કર્યા, અને આપણી વચ્ચેની આડી દીવાલ પાડી નાખી છે;
ⲓ̅ⲇ̅ⲛⲧⲟϥ ⲅⲁⲣ ⲡⲉ ⲧⲉⲛⲉⲓⲣⲏⲛⲏ ⲡⲉⲛⲧⲁϥⲣⲡⲉⲥⲛⲁⲩ ⲛⲟⲩⲁ ⲉⲁϥⲃⲱⲗ ⲉⲃⲟⲗ ⲛⲧϫⲉ ⲛⲉⲧⲙⲏⲧⲉ ⲙⲡϫⲟⲗϫⲗ ⲧⲙⲛⲧϫⲁϫⲉ ϩⲛ ⲧⲉϥⲥⲁⲣⲝ
15 ૧૫ સલાહ કરીને પોતાનામાં તે બન્નેનું એક નવું માણસ કરવાને,
ⲓ̅ⲉ̅ⲉⲁϥⲟⲩⲱⲥϥ ⲙⲡⲛⲟⲙⲟⲥ ⲛⲛⲉⲛⲧⲟⲗⲏ ϩⲛ ⲛⲇⲟⲅⲙⲁ ϫⲉⲕⲁⲥ ⲉϥⲉⲥⲱⲛⲧ ⲙⲡⲉⲥⲛⲁⲩ ⲛϩⲏⲧϥ ⲉⲩⲣⲱⲙⲉ ⲛⲟⲩⲱⲧ ⲛⲃⲣⲣⲉ ⲉϥⲉⲓⲣⲉ ⲛⲟⲩⲉⲓⲣⲏⲛⲏ
16 ૧૬ અને વધસ્તંભ પર વૈરનો નાશ કરીને એ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્નેનું સમાધાન કરાવવાને, તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રરૂપી વૈરને નાબૂદ કર્યું.
ⲓ̅ⲋ̅ⲁⲩⲱ ⲛϥϩⲟⲧⲡⲟⲩ ⲙⲡⲉⲥⲛⲁⲩ ϩⲛ ⲟⲩⲥⲱⲙⲁ ⲛⲟⲩⲱⲧ ⲉⲡⲛⲟⲩⲧⲉ ϩⲓⲧⲙ ⲡⲉⲥⲧⲁⲩⲣⲟⲥ ⲉⲁϥⲙⲟⲩⲟⲩⲧ ⲛⲧⲙⲛⲧϫⲁϫⲉ ⲛϩⲏⲧϥ
17 ૧૭ અને તેમણે આવીને તમે જેઓ દૂર હતા તેઓને તથા જે પાસે હતા તેઓને શાંતિની સુવાર્તા પ્રગટ કરી;
ⲓ̅ⲍ̅ⲁϥⲉⲓ ⲁϥⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲍⲉ ⲛⲟⲩⲉⲓⲣⲏⲛⲏ ⲛⲏⲧⲛ ⲛⲉⲧⲙⲡⲟⲩⲉ ⲁⲩⲱ ⲟⲩⲉⲓⲣⲏⲛⲏ ⲛⲛⲉⲧϩⲏⲛ ⲉϩⲟⲩⲛ
18 ૧૮ કેમ કે તેમના દ્વારા એક આત્મા વડે આપણે બન્ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.
ⲓ̅ⲏ̅ϫⲉ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲟⲟⲧϥ ⲟⲩⲛⲧⲁⲛ ⲙⲙⲁⲩ ⲙⲡⲉⲥⲛⲁⲩ ⲙⲡϩⲱⲛ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲉⲓⲱⲧ ϩⲛ ⲟⲩⲡⲛⲁ ⲛⲟⲩⲱⲧ
19 ૧૯ એ માટે તમે હવે પારકા તથા બહારના નથી, પણ સંતોની સાથેના એક નગરના તથા ઈશ્વરના કુટુંબનાં છો.
ⲓ̅ⲑ̅ⲉⲓⲉ ⲛⲧⲉⲧⲛ ϩⲉⲛϣⲙⲙⲟ ⲁⲛ ϭⲉ ϩⲓⲣⲙ ⲛϭⲟⲓⲗⲉ ⲁⲗⲗⲁ ⲛⲧⲉⲧⲛ ⲛⲣⲙⲛϯⲙⲉ ⲛⲛⲉⲧⲟⲩⲁⲁⲃ ⲁⲩⲱ ⲛⲣⲙⲛⲏⲉⲓ ⲙⲡⲛⲟⲩⲧⲉ
20 ૨૦ પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમને બાંધવામાં આવેલા છે; ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે;
ⲕ̅ⲉⲁⲩⲕⲉⲧ ⲧⲏⲩⲧⲛ ⲉϩⲣⲁⲓ ⲉϫⲛ ⲧⲥⲛⲧⲉ ⲛⲛⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲙⲛ ⲛⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲉⲣⲉⲡⲉⲭⲥ ⲓⲏⲥ ⲟⲛⲱⲛⲉ ⲛⲕⲟⲟϩ
21 ૨૧ તેમનાંમાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર ભક્તિસ્થાન બને છે;
ⲕ̅ⲁ̅ⲡⲁⲓ ⲉⲧⲉⲣⲉⲡⲕⲱⲧ ⲧⲏⲣϥ ϣⲱⲛⲃ ⲛϩⲏⲧϥ ⲉϥⲁⲩⲝⲁⲛⲉ ⲉⲩⲣⲡⲉ ⲉϥⲟⲩⲁⲁⲃ ⲙⲡϫⲟⲉⲓⲥ
22 ૨૨ તેમનાંમાં તમે પણ ઈશ્વરના નિવાસને સારુ આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.
ⲕ̅ⲃ̅ⲡⲁⲓ ϩⲱⲧ ⲧⲏⲩⲧⲛ ⲉⲧⲟⲩⲕⲱⲧ ⲙⲙⲱⲧⲛ ⲛϩⲏⲧϥ ⲉⲩⲙⲁ ⲛⲟⲩⲱϩ ⲙⲡⲛⲟⲩⲧⲉ ϩⲙ ⲡⲉⲡⲛⲁ