< પ્રેરિતોનાં કૃત્યો 3 >

1 પ્રાર્થનાની વેળાએ, બપોરે ત્રણ વાગે, પિતર તથા યોહાન ભક્તિસ્થાનમાં જતા હતા.
ବଡିନ୍ନା ପାର୍ତନା ଇଙନ୍‌, ସାଲ୍ଲୁମନ୍‌ ୟାଗି ଗଣ୍ଟା ଇଙନ୍‌ ପିତ୍ରନ୍‌ ଡ ଜନନ୍‌ ସରେବାସିଙନ୍‌ ଇୟେଞ୍ଜି ।
2 જન્મથી પગે અપંગ એક માણસને, ઊંચકીને લવાતો અને ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડાતો કે જેથી ભક્તિસ્થાનમાં જનારાની પાસે તે ભીખ માંગી શકે.
ତିଆଡିଡ୍‌ ଅବୟ୍‌ ଆ ଗାଡ଼େମରନ୍‌ ମନ୍‌ରାଞ୍ଜି ବୋୟ୍‌ଲେ ପାଙେଞ୍ଜି; ତି ଆ ମନ୍‌ରା ଆୟୋଙନ୍‌ ଆ କିମ୍ପୋଙ୍‌ଲୋଙ୍‌ ସିଲଡ୍‌ ମା ଆ ଗାଡ଼େ ଜନମ୍ମୁ ଡେଏନ୍‌ । ତେତ୍ତେ ମନଙ୍‌ ଗାମ୍‌ଲେ ଅବୟ୍‌ ଗରନ୍ନେନ୍‌ ଆଞୁମ୍‌ ଡକୋଏନ୍‌, ସରେବାସିଙନ୍‌ ଆରିୟ୍‌ତାଞଞ୍ଜି ଆ ମନ୍‌ରାଞ୍ଜି ଆମଙ୍‌ ସିଲଡ୍‌ ବେବ୍ବେଡ୍‌ନେନ୍‌ ଆସନ୍‌ ମନ୍‌ରାଞ୍ଜି ଡିତାନ୍‌ ଆନିନ୍‌ଆଡଙ୍‌ ତେତ୍ତେ ଅମ୍‌ରେଙ୍‌ଲେ ଇୟ୍‌ଲାୟ୍‌ ଜିରେଜି ।
3 તેણે પિતરને તથા યોહાનને ભક્તિસ્થાનમાં જતા જોઈને ભીખ માગી.
ପିତ୍ରନ୍‌ ଡ ଜନନ୍‌ ସରେବାସିଙନ୍‌ ଆରିୟେଞ୍ଜି ଆଡିଡ୍‌ ତି ଗାଡ଼େମରନ୍‌ ଆନିଞ୍ଜିଆଡଙ୍‌ ବେଡେନ୍‌ ।
4 ત્યારે પિતર તથા યોહાને તેની સામે એકીટસે જોઈને કહ્યું કે, અમારી તરફ જો.
ପିତ୍ରନ୍‌ ଡ ଜନନ୍‌ ଆନିନ୍‌ଆଡଙ୍‌ ଆଙାଙ୍‌ଲେ ସେଡେଞ୍ଜି, ଆରି, ପିତ୍ରନ୍‌ ଗାମେନ୍‌, “ଅମଙ୍‌ଲେନ୍‌ ଆଙାଙାୟ୍‌ ।”
5 તેઓની પાસેથી કંઈક મળશે એવી આશાથી તેણે તેઓના પર ધ્યાન આપ્યું.
ତି ଗାଡ଼େମରନ୍‌ ଇନ୍ନିଙ୍‌ ଞାଙ୍‌ତାୟ୍‌ ଗାମ୍‌ଲେ ଆସାଡାଲନ୍‌ ଆମଙ୍‌ବାଞ୍ଜି ଆଙାଙ୍‌ଲେ ସେଡେନ୍‌ ।
6 પણ પિતરે કહ્યું કે, સોનુંચાંદી તો મારી પાસે નથી; પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. નાસરેથના ઈસુ ખ્રિસ્તનાં નામે ચાલતો થા.
ପିତ୍ରନ୍‌ ଆନିନ୍‌ଆଡଙ୍‌ ବରେନ୍‌, “ଅମଙ୍‌ଞେନ୍‌ ରୁପା ତଡ୍‌ କି ସୁନା ତଡ୍‌, ବନ୍‌ଡ ଅମଙ୍‌ଞେନ୍‌ ଇନି ଡକୋ ତିଆତେ ଞେନ୍‌ ଆମନ୍‌ ତିୟ୍‌ତମ୍‌; ନାଜରିତ ଜିସୁ କ୍ରିସ୍ଟନ୍‌ ଆଞୁମ୍‌ଲୋଙ୍‌ ତଙିୟ୍‌ନା ।”
7 પિતરે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. અને તરત જ તેના પગની ઘૂંટીમાં તાકાત આવી.
ଆରି ପିତ୍ରନ୍‌ ତି ଗାଡ଼େମରନ୍‌ ଆର୍ଜଡ଼ୋମ୍‌ସି ଞମ୍‌ଲେ ଅବ୍‌ଡୋଏନ୍‌ । ସିଲତ୍ତେ ଅବ୍‌ତାଡ଼ନ୍‌ ଆ ତାଲ୍‌ଜଙନ୍‌ ଡ ଆମେଡଡ଼ିଞ୍ଜି ରଡୋଏନ୍‌;
8 તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો; ચાલતાં અને કૂદતાં તથા ઈશ્વરની સ્તુતિ કરતાં તે તેઓની સાથે ભક્તિસ્થાનમાં ગયો.
ଆରି ଆନିନ୍‌ ତୋର୍‌ଞାମ୍‌ଡାଲେ ତନଙେନ୍‌, କି ତଙିୟ୍‌ଲନ୍‌, ସିଲଡ୍‌ଲ୍ଲନ୍‌ ଇଡ୍ଡୋୟ୍‌ ଇଡ୍ଡୋୟ୍‌ଲନ୍‌ ଇସ୍ୱରନ୍‌ଆଡଙ୍‌ ସେନ୍‌ଲେ ସେନ୍‌ଲେ ଆନିଞ୍ଜି ସରିନ୍‌ ସରେବାସିଙନ୍‌ ଗନ୍‌ଲନେ ।
9 સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો;
ସିଲତ୍ତେ ଆନିନ୍‌ ଆତ୍ରଙିୟ୍‌ଲନ୍‌ ଡ ଇସ୍ୱରନ୍‌ ଆସ୍ରେଙ୍କେନେନ୍‌ ଆଡିଡ୍‌ ଅଡ଼୍‌କୋ ମନ୍‌ରାନ୍‌ ଗିଜେଞ୍ଜି,
10 ૧૦ લોકોએ તેને ઓળખ્યો કે ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગવા બેસતો હતો તે એ જ છે; અને તેને જે થયું હતું તેથી લોકો બહુ આશ્ચર્ય પામ્યા.
ଆରି କେନ୍‌ ଆ ମନ୍‌ରା ସରେବାସିଙନ୍‌ ମନଙ୍‌ ଗାମ୍‌ଲେ ଅବୟ୍‌ ଗରନ୍ନେଲୋଙନ୍‌ ତଙ୍କୁମ୍‌ଲେ ବେବ୍ବେଡ୍‌ଲନ୍‌ ଗାମ୍‌ଲେ ଆନିଞ୍ଜି ଅମ୍ମଡେଞ୍ଜି, ଆନିନ୍‌ ଏଙ୍ଗାଲେ ମନଙେନ୍‌ ତିଆତେଜି ଗିୟ୍‌ଲେ ଆନିଞ୍ଜି ସାନ୍ନି ଡେଏଞ୍ଜି ।
11 ૧૧ તે સાજો કરાયેલો માણસ પિતર તથા યોહાનને પકડી રહ્યો હતો એટલામાં આશ્ચર્યસભર સઘળા લોક, સુલેમાન નામની પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા.
ଆନିନ୍‌ ପିତ୍ରନ୍‌ ଡ ଜନନ୍‌ ବୟନ୍‌ ମାୟ୍‌ଲନ୍‌ ସୋଲମନନ୍‌ ଆ ପିଣ୍ଡାଲୋଙ୍‌ ଆଡ୍ରକୋଲନ୍‌ ଆଡିଡ୍‌ ଅଡ଼୍‌କୋ ମନ୍‌ରାନ୍‌ ସାନ୍ନି ଡେଏଞ୍ଜି, ଆରି ଆମଙଞ୍ଜି ଇର୍ରାଜି କି ଇୟ୍‌ଲାୟ୍‌ ରୁକ୍କୁନେଜି ।
12 ૧૨ તે જોઈને પિતરે લોકોને ઉત્તર આપ્યો કે, ઇઝરાયલી માણસો, આ જોઈ તમે આશ્ચર્ય કેમ પામો છો? અને જાણે અમારા સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી અમે તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારીઘારીને જોઈ રહ્યા છો?
ପିତ୍ରନ୍‌ ଆନିଞ୍ଜିଆଡଙ୍‌ ଗିୟ୍‌ଲେ ବର୍ରନେ, “ଏ ଇସ୍ରାଏଲ୍‌ମର୍‌ଜି, ଆମ୍ୱେଞ୍ଜି ଇନିବା କେନ୍‌ ମନ୍‌ରାନ୍‌ ଆସନ୍‌ ସାନ୍ନି ଡେତବେନ୍‌? ଇନ୍‌ଲେନ୍‌ ବପ୍ପୁଲେନ୍‌ ବାତ୍ତେ ଅଡ଼େ ବୋର୍ସାଲେନ୍‌ ବାତ୍ତେ କେନ୍‌ ମନ୍‌ରାନ୍‌ ଏବ୍‌ତଙିୟ୍‌ନେଲାୟ୍‌ ଗାମ୍‌ଲେ ଅବ୍‌ଡିସୟ୍‌ଡାଲେ ଇନିବା ଇନ୍‌ଲେନ୍‌ଆଡଙ୍‌ ଆଙାଙ୍‌ଲେ ଏସେଡ୍‌ତଲେନ୍‌?
13 ૧૩ ઇબ્રાહિમનાં, ઇસહાકના તથા યાકૂબના ઈશ્વરે, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા, જેમને તમે પકડાવ્યા અને પિલાતે તેમને છોડી દેવાનું ઠરાવ્યું હતું ત્યારે તેની આગળ તમે તેમનો નકાર કર્યો હતો.
ଅବ୍ରାମନ୍‌, ଇସାକନ୍‌ ଡ ଜାକୁବନ୍‌ ଆ ଇସ୍ୱର, ପୁର୍ବା ଜୋଜୋଲେଞ୍ଜି ଆ ଇସ୍ୱର, ଆ କମ୍ୱାରିମରନ୍‌ ଜିସୁନ୍‌ଆଡଙ୍‌ ଆନିନ୍‌ ଅବ୍‌ଗୁଗୁଏନ୍‌ ଅବ୍‌ପେମେଙେନ୍‌; ତି ଆ ଜିସୁ ଆମ୍ୱେଞ୍ଜି ବନେରାମରଞ୍ଜି ଆସିଲୋଙ୍‌ ଏସୋରୋପ୍ପାୟେନ୍‌, ଆରି ପିଲାତନ୍‌ ଆନିନ୍‌ଆଡଙ୍‌ ଅମ୍‌ରେଙ୍‌ତାୟ୍‌ ଆଗ୍ରାମେନ୍‌, ତିଆଡିଡ୍‌ ପିଲାତନ୍‌ ଆତେମଡ୍‌ଲୋଙ୍‌ ଆମ୍ୱେଞ୍ଜି ଏଃଡ୍ଡର୍ରନେ ।
14 ૧૪ તમે તે પવિત્ર તથા ન્યાયીનો વિરોધ કર્યો, અને અમારે સારુ એક ખૂનીને છોડી દેવામાં આવે એવું માગીને,
ଆନିନ୍‌ ମଡ଼ିର୍‌ ଆରି ଏର୍‌ଡୋସାମର୍‌, ଆନିନ୍‌ଆଡଙ୍‌ ଆମ୍ୱେଞ୍ଜି ଏଃଜ୍ଜାଲୋ, ଆପାଲ୍‌ତେଙନ୍‌ ଆମ୍ୱେଞ୍ଜି ଆସନ୍‌ ଅବୟ୍‌ ସମ୍ୱବ୍‌ମରନ୍‌ ଅନମ୍‌ରେଙନ୍‌ ଆସନ୍‌ ପିଲାତନ୍‌ ଏବରେନ୍‌ ।
15 ૧૫ તમે જીવનનાં અધિકારી ઈસુને મારી નાખ્યા; તેમને ઈશ્વરે મૂએલાંઓમાંથી સજીવન કર્યા; અને અમે તેના સાક્ષી છીએ.
ବନ୍‌ଡ ଅନମେଙ୍‌ ତଙରନ୍‌ ଆରବ୍‌ତୁୟ୍‌ତେନ୍‌ ଆ ମନ୍‌ରା ଏରବ୍ବୁଏନ୍‌, ଆରବୁମରଞ୍ଜି ଆମଙ୍‌ ସିଲଡ୍‌ ଇସ୍ୱରନ୍‌ ଆନିନ୍‌ଆଡଙ୍‌ ଅବ୍‌ଡୋଏନ୍‌, ତିଆତେଜି ଇନ୍‌ଲେନ୍‌ ସାକିନ୍‌ ଏତିୟ୍‌ତାୟ୍‌ ।
16 ૧૬ આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને ઈસુના નામ પરના વિશ્વાસે શક્તિમાન કર્યો; હા, તમો સર્વની આગળ ઈસુ પરના વિશ્વાસે તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે.
ଆଞୁମ୍‌ଲୋଙନ୍‌ ଡକୋନ୍‌ ଆ ବୋର୍ସା ବାତ୍ତେ କେନ୍‌ ଆ ଗାଡ଼େମର୍‌ ମନଙେନ୍‌ । ନମିଞେନ୍‌ ଅଙ୍ଗାତେ ଆମ୍ୱେଞ୍ଜି ଗିୟ୍‌ଲେ ଆଜାଡ଼ିନ୍‌ ଗାମ୍‌ଲେ ଏଜନାଏନ୍‌; ତିଆତେ ଆଞୁମ୍‌ଲୋଙନ୍‌ ଡର୍ରନ୍‌ବୋ ଡେନ୍‌ ତୁମ୍‌ ଡେତେ; କେନ୍‌ ଆ ଗାଡ଼େମରନ୍‌ ଜିସୁନ୍‌ ଆମଙ୍‌ ଆଡର୍ରନେନ୍‌ ଆନିନ୍‌ ମନଙେନ୍‌, ତିଆତେ ଆମ୍ୱେଞ୍ଜି ଏଗିଜେନ୍‌ ।”
17 ૧૭ હવે ભાઈઓ, તમે તેમ જ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું.
“ଆରି ନମି, ଏ ବୋଞାଙ୍‌ଜି, ସୋଡ଼ାମରଞ୍ଜି ଏଙ୍ଗାଲେ ଏର୍‌ଜନନାନ୍‌ ବାତ୍ତେ ଏତ୍ତେଏଞ୍ଜି, ଆମ୍ୱେଞ୍ଜି ନିୟ୍‌ ଏତ୍ତେଲେ ଏର୍‌ଜନନାନ୍‌ ବାତ୍ତେ କେନ୍‌ଆତେ ଏଲୁମେନ୍‌ ଗାମ୍‌ଲେ ଞେନ୍‌ ଜନା ।
18 ૧૮ પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખદ્વારા અગાઉથી જે કહ્યું હતું કે, ‘તેમના ખ્રિસ્ત દુઃખ સહેશે’, તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું.
ଜିସୁ କ୍ରିସ୍ଟନ୍‌ ପରାନ୍‌ଡଣ୍ଡନ୍‌ ଆଡ୍ରେଏନ୍‌ ଆ ବର୍ନେଜି ଇସ୍ୱରନ୍‌ ପୁର୍ବାଃତେ ବର୍ନେମରଞ୍ଜି ଆ ତଅଡ୍‌ଗଡ୍‌ ଆମ୍ମୁଙ୍‌ ମା ବର୍ରନେ, ମସିଅନ୍‌ ପନବ୍‌ରଡନ୍‌ ଞାଙ୍‌ତେ; ତି ଆ ବର୍ନେଜି ଅନ୍ତମ୍‌ ଅଡ଼୍‌କୋନ୍‌ ଗବ୍‌ଡେଲେନ୍‌ ।
19 ૧૯ માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારાં પાપ માફ કરવામાં આવે; અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે;
ତିଆସନ୍‌, ଆବ୍‌ୟର୍‌ବୁଡ୍ଡିଲନ୍‌ ୟର୍ନାୟ୍‌ବା, ଏତ୍ତେଲ୍‌ଡେନ୍‌ ଆନିନ୍‌ ଇର୍ସେବେନ୍‌ କେମାତେ ।
20 ૨૦ અને ખ્રિસ્ત જેમને તમારે સારુ ઠરાવવામાં આવ્યા છે, તેમને એટલે ઈસુને, તેઓ મોકલે.
ଆରି ଇସ୍ୱରନ୍‌ ଆମଙ୍‌ ସିଲଡ୍‌ ମଡ଼ିର୍‌ ପୁରାଡ଼ାନ୍‌ ଆ ବୋର୍ସା ଏଞାଙ୍‌ତେ, ଆରି ଇସ୍ୱରନ୍‌ ଆମ୍ୱେଞ୍ଜି ଆସନ୍‌ ଆମ୍ମୁଙ୍‌ ମା ଆସ୍ରେଡାଏନ୍‌ ଆ ଜିସୁ କ୍ରିସ୍ଟ ଅମଙ୍‌ବେନ୍‌ ଆପ୍ପାୟ୍‌ତାୟ୍‌ ।
21 ૨૧ ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના થવાનાં સમયો સુધી ઈસુએ સ્વર્ગમાં રહેવું જોઈએ. (aiōn g165)
ଆମ୍ମୁଙ୍‌ ମା ମଡ଼ିର୍‌ ପୁର୍ବାଃତେ ବର୍ନେମରଞ୍ଜି ବାତ୍ତେ ଇସ୍ୱରନ୍‌ ଆରବ୍‌ଜନାଏନ୍‌ ଅନ୍ତମ୍‌ ଅଡ଼୍‌କୋନ୍‌ ଆ ବର୍ନେଜି ବାର୍‌ତନୁବନ୍‌ ଆଡ୍ରେତେନ୍‌ ଜାୟ୍‌ ଆନିନ୍‌ ରୁଆଙ୍‌ଲୋଙନ୍‌ ଡକୋତନ୍‌ । (aiōn g165)
22 ૨૨ મૂસાએ તો કહ્યું હતું કે, ‘પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિષે તમારે તેમનું સાંભળવું.
ମୋସାନ୍‌ ବର୍ରନେ, ‘ପ୍ରବୁ ଇସ୍ୱରନ୍‌ ବୋଞାଙ୍‌ବେଞ୍ଜି ଆମଙ୍‌ ସିଲଡ୍‌ ଆମ୍ୱେଞ୍ଜି ଆସନ୍‌ ଞେନ୍‌ ଅନ୍ତମ୍‌ ପୁର୍ବାଃତେ ବର୍ନେମରନ୍‌ ତବ୍‌ନଙ୍‌ତେ, ଆନିନ୍‌ ଅଙ୍ଗା ବର୍ନେଜି ଆମ୍ବେଞ୍ଜିଆଡଙ୍‌ ବର୍ତବେନ୍‌, ତିଆତେଜି ଅଡ଼୍‌କୋନ୍‌ ଆମ୍ୱେନ୍‌ ଅମ୍‌ଡଙ୍‌ବା ।
23 ૨૩ જે કોઈ માણસ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે’.
ଆରି କେନ୍‌ ଅନ୍ତମ୍‌ ଡେତେ, ଅଙ୍ଗା ମନ୍‌ରା ପୁର୍ବାଃତେ ବର୍ନେମରନ୍‌ ଆ ବର୍ନେ ଆଲ୍ଲେତେ, ଆନିନ୍‌ ଇସ୍ୱରନ୍‌ ଆ ମନ୍‌ରାଜି ଆମଙ୍‌ ସିଲଡ୍‌ ଅନାନ୍ନାନ୍‌ ଡେତେ, ଆରି ରବୁତେ ।’
24 ૨૪ વળી શમુએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલાં પ્રબોધકો બોલ્યા છે, તે સર્વએ પણ આ દિવસો વિષે કહ્યું છે.
ସାମୁଏଲ୍‌ ପୁର୍ବାଃତେ ବର୍ନେମରନ୍‌ ନିୟ୍‌ ତି ଆ ବର୍ନେ ବର୍ରନେ, ଆରି ତିକ୍କି ଆ ଡିନ୍ନାରେଙ୍‌ ଡିଅଙ୍ଗା ପୁର୍ବାଃତେ ବର୍ନେମରଞ୍ଜି ଇସ୍ୱରନ୍‌ ଆ ବର୍ନେ ବର୍ରଞ୍ଜି, ତି ଆନିଞ୍ଜି ନିୟ୍‌ କେନ୍‌ ଆ ବର୍ନେ ବର୍ରଞ୍ଜି ।
25 ૨૫ તમે પ્રબોધકોના સંતાન છો, અને ‘ઇબ્રાહિમનાં સંતાનો દ્વારા પૃથ્વી પરનાં સર્વ કુટુંબ આશીર્વાદિત થશે,’ એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેનાં સંતાન તમે છો.
ଆମ୍ୱେଞ୍ଜି ତି ଆ ପୁର୍ବାଃତେ ବର୍ନେମର୍‌ଜି ଆଅନ୍‌ଜି, ଆରି, ‘କୁତ୍ତମ୍ମାବେନ୍‌ ଅମ୍ମେଲେ ପୁର୍ତିଲୋଙନ୍‌ ଅଡ଼୍‌କୋନ୍‌ ଆ କେଜ୍ଜାମର୍‌ଜି ଆସିର୍ବାଦନ୍‌ ଞାଙ୍‌ତଜି’ ଗାମ୍‌ଲେ ଇସ୍ୱରନ୍‌ ପୁର୍ବା ଜୋଜୋବେନ୍‌ ଅବ୍ରାମନ୍‌ ଆମନ୍‌ ବାସାଲନ୍‌ ।
26 ૨૬ ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરી, તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તે તમને દરેકને તમારાં દુષ્કૃત્યોથી ફેરવીને આશીર્વાદ આપે.
ଆମ୍ୱେଞ୍ଜି ଡିଲେ ମନ୍‌ରାନ୍‌ ଆ ପେଲ୍ଲାଲୋଙନ୍‌ ସିଲଡ୍‌ ଆବ୍‌ଡିଡ୍‌ଲେ ଓରୋଙ୍‌ଡାଲେ ଆସିର୍ବାଦନ୍‌ ତନିୟନ୍‌ ଆସନ୍‌ ଇସ୍ୱରନ୍‌ ପର୍ତମ୍ମୁ ଆ କମ୍ୱାରିମରନ୍‌ଆଡଙ୍‌ ଗବ୍‌ଡେଲ୍‌ଡାଲେ ଆପ୍ପାୟ୍‌ଲାୟ୍‌ ।”

< પ્રેરિતોનાં કૃત્યો 3 >