< પ્રેરિતોનાં કૃત્યો 26 >

1 આગ્રીપાએ પાઉલને કહ્યું કે, તને તારી હકીકત જણાવવાની રજા છે; ત્યારે પાઉલે હાથ લંબાવીને પ્રત્યુત્તર આપ્યો કે
ଆଗ୍‌ରିପା ପାଉଲ୍‌କେ କଇଲା, “ତକେ ତର୍‌ ନିଜର୍‌ ବିସଇ ଜାଇଟା କଇବାର୍‌ ଆଚେ, ସେଟା କଇବାକେ ଅଦିକାର୍‌ ଦିଆଅଇଲା ।” ପାଉଲ୍‌ ଆତ୍‌ ଉଟାଇକରି ନିଜର୍‌ବାଟେଅନି କଇଲା,
2 ઓ આગ્રીપા રાજા, યહૂદીઓ જે સંબંધી મારા પર આરોપ મૂકે છે, તે બધી બાબતો વિષે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે તેથી હું પોતાને આશીર્વાદિત ગણું છું;
“ରାଜା ଆଗ୍‌ରିପା! ଜିଉଦିମନ୍‌ ମକେ ଜନ୍‌ ସବୁ ବିସଇ ନେଇ ଦସି କରିଆଚତ୍‌, ସେଟାର୍‌ ବିରଦେ ତମର୍‌ ମୁଆଟେ, ନିଜର୍‌ ବାଟେଅନି କଇବାକେ ବେଲା ପାଇଲାର୍‌ ପାଇ ମୁଇ କେଡେ କରମର୍‌ ଲକ୍‌ ବଲି ବାବ୍‌ଲିନି ।”
3 વિશેષે કરીને જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે તમે પરિચિત છો, માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.
କାଇକେବଇଲେ ଜିଉଦିମନର୍‌ ରିତିନିତି ବିସଇ ଆରି ସେମନର୍‌ ଲାଗାଜଡା ବିସଇ ତମେ ନିକସଙ୍ଗ୍‍ ଜାନାସ୍‌ । ମୁଇ ଗୁଆରି କଲିନି, ତମେ ବିଜାର୍‌ ନ ଅଇକରି ମର୍‌ ସବୁକାତା ସୁନା ।
4 બાળપણથી લઈને જે વર્તન મારા પોતાના લોકમાં તથા યરુશાલેમમાં હું કરતો આવ્યો છું, તે બધા યહૂદીઓ જાણે છે.
“ପିଲାବେଲେଅନି କେନ୍ତି ମୁଇ ଜିଇଲି ଆଚି, ସେଟା ଜିଉଦିମନ୍‌ ଜାନତ୍‌ । ପର୍‌ତୁମ୍‌ ମର୍‌ ନିଜର୍‌ ଦେସେ ଆରି ପଚେ ଜିରୁସାଲମେ ମୁଇ କେନ୍ତି ଜିବନ୍‌ କାଟ୍‌ଲି ଆଚି, ସେଟା ମିସା ସେମନ୍‌ ଜାନତ୍‌ ।
5 જો તેઓ સાક્ષી આપવા માગે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું ફરોશી હતો.
ଆଗେଅନି ମୁଇ ଜିଉଦି ନିୟମ୍‌ ସବୁ ମାନିକରି ପାରୁସିମନର୍‌ ପାରା ଚଲାଚଲ୍‌ତି କଲିଆଚି, ସେ ବିସଇ ସେମନ୍‌ ସାକି ଦେଇପାରତ୍‌ ।”
6 હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે (વચન) ની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું;
ପର୍‌ମେସର୍‌ ଆମର୍‌ ଆନିଦାଦିମନ୍‌କେ ଜନ୍‌ କାତା ଦେଇ ରଇଲା, ତେଇ ମର୍‌ ଆସା ରଇଲାର୍‌ପାଇ ଆଜି ମୁଇ ଇତି ବିଚାର୍‌ନା କରାଇଅଇବାକେ ଟିଆ ଅଇଲିଆଚି ।
7 અમારાં બારે કુળો પણ (ઈશ્વરની) સેવા આતુરતાથી રાત દિવસ કરતાં તે (વચન) ની પૂર્ણતાની આશા રાખે છે; અને હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે!
ମାତର୍‌ ଏ ରାଜା, ଏ ଆସା ଆମର୍‌ ବାର୍‌ଟା ଜିଉଦି ଜାତିର୍‌ ଲକ୍‌ ଦିନ୍‌ ରାତି ମାପ୍‌ରୁକେ ପାର୍‌ତନା କରି, ପାଇବାକେ ଆସାକଲାଇନି । ଆରି ଏ ଆସାର୍‌ ଲାଗି ଆମର୍‌ ଜିଉଦିମନ୍‌ ମକେ ଦସି କରିଆଚତ୍‌ ।
8 ઈશ્વર મરણ પામેલાઓને પાછાં ઉઠાડે, એ આપને કેમ અશક્ય લાગે છે?
ପର୍‌ମେସର୍‌ ମଲା ଲକ୍‌କେ ଉଟାଇସି, ବଲି କାଇକେ ବିସ୍‌ବାସ୍‌ କରିନାପାର୍‌ଲାସ୍‌ନି?
9 હું તો (પ્રથમ) મારા મનમાં એવું વિચારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ.
“ମୁଇ ମିସା ସେମନର୍‌ ପାରା ରଇଲି । ନାଜରିତିୟ ଜିସୁର୍‌ ବାଟେ ଜିବା ସବୁ ଲକ୍‌ମନର୍‌ ବିରୁଦେ ମର୍‌ ଜେତ୍‌କି ବପୁ ସଙ୍ଗ୍‍ ମିସା କାମ୍‌ କର୍‌ବାର୍‌ ଆଚେ ବଲି ଚିନ୍ତା କଲି ।
10 ૧૦ મેં યરુશાલેમમાં પણ તેમ જ કર્યું; મુખ્ય યાજકોથી અધિકાર પ્રાપ્ત કરીને સંતોમાંના ઘણાને મેં જેલમાં પુરાવ્યા, અને તેઓને મારી નખાતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધ મત આપ્યો.
୧୦ମୁଇ ଜିରୁସାଲାମେ ସେନ୍ତି କଲି । ମୁକିଅ ପୁଜାରିମନର୍‌ତେଇଅନି ଅଦିକାର୍‌ ଚିଟି ପାଇ, ପରମେସରର୍‌ ବେସି ଲକ୍‌ମନ୍‌କେ ବାନ୍ଦି କରି, ବନ୍ଦି ଗରେ ପୁରାଇଦେଲି । ଆରି ସେମନ୍‌କେ ମରନର୍‌ ଡଣ୍ଡ୍ ଦେବାକେ ବିଚାର୍‌ନା କଲାବେଲେ, ସେମନର୍‌ ବିରୁଦେ ଟିଆଅଇଲି ।
11 ૧૧ સર્વ સભાસ્થાનોમાં મેં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવા પ્રયત્ન કર્યા; તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરદેશી શહેરોમાં જઈને પણ તેઓને સતાવ્યા.
୧୧କେତେ କେତେ ତର୍‌ ପାର୍‌ତନା ଗର୍‌ମନ୍‌କେ ସେମନ୍‌ ବିସ୍‌ବାସ୍‌ ଚାଡତ୍‌ ବଲି ମାର୍‌ବାକେ ତିଆର୍‌ଲି, ସେମନର୍‌ ଉପ୍‌ରେ ଏତେ ରିସା ଅଇଜାଇରଇଲି ଜେ, ସେମନ୍‌କେ କସ୍‌ଟ ଦେବାକେ ବିଦେସେ, ରଇବା ଗଡ୍‌ମନ୍‌କେ ମିସା ଜାଇରଇଲି ।”
12 ૧૨ એ કામ માટે મુખ્ય યાજકો પાસેથી અધિકાર તથા પરવાનો મેળવીને હું દમસ્કસ જતો હતો.
୧୨“ଏଟା କର୍‍ବାକେ ମୁଇ ମୁକିଅ ପୁଜାରିମନର୍‌ତେଇଅନି ଅଦିକାର୍‌ ଚିଟି ଆରି ଆଦେସ୍‌ ନେଇ ଦାମାସ୍‌କସେ ଜାଇରଇଲି ।
13 ૧૩ ત્યારે, હે રાજા, બપોરના સમયે માર્ગમાં સૂર્યના તેજ કરતા વધારે પ્રકાશિત એવો પ્રકાશ આકાશથી મારી તથા મારી સાથે ચાલનારાંઓની આસપાસ ચમકતો મેં જોયો.
୧୩ଏ ରାଜା ଏଗ୍‌ରିପା, ଅଟାତ୍‌ ଦିନେକ୍‌ ମୁଣ୍ଡ୍‌ବେଲା ଲଗେ, ଜିବାବାଟେ ବେଲ୍‌ ତାରାସେଅନି ଅଦିକ୍‌ ଉଜଲ୍‌ ଦେକ୍‌ଲି । ସର୍‌ଗେଅନି ସେ ଉଜଲ୍‌ ଆସି ମକେ ଆରି ମର୍‌ ସଙ୍ଗ୍‍ ଜିବା ଲକର୍‌ ଚାରିବେଟ୍‌ତି ବିଚି ଅଇଲା ।”
14 ૧૪ ત્યારે અમે બધા જમીન પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રૂ ભાષામાં મને કહ્યું કે, ‘શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?’ આરને લાત મારવી તને કઠણ છે.
୧୪ଆମେ ସବୁ ଲକ୍‌ ତଲେ ଅଦ୍‌ରି ଡୁଲିଦେଲୁ ଆରି ଇବ୍‌ରୁ ବାସାଇ ମକେ କଇତେରଇବା ଏ କାତା ସୁନ୍‌ଲି, “ସାଉଲ୍‌, ସାଉଲ୍‌!” ତୁଇ ମକେ କାଇକେ କସ୍‌ଟ ଦେଲୁସ୍‌ନି? କସ୍‌ଲାବେଲେ କସ୍‌ବାଲକ୍‌ ବଲଦ୍‌କେ ତୁତାରିବୁସ୍‌ଲେ ବଲଦ୍‌ ଲାତ୍‌ମାର୍‌ବା ପାରା, ତୁଇ ନିଜେ କସ୍‌ଟ ପାଇଲୁସ୍‌ନି ।
15 ૧૫ ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તમે કોણ છો?’ અને પ્રભુએ કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે.’”
୧୫“ମୁଇ ପାଚାର୍‌ଲି, ‘ମାପ୍‌ରୁ ତମେ କେ?’ ସେ କଇଲା, ‘ମୁଇ ଜିସୁ, ମକେସେ ତୁଇ କସ୍‌ଟ ଦେଲୁସ୍‌ନି ।’
16 ૧૬ પણ ઊઠ, ઊભો થા, કેમ કે હું તને મારો સેવક ઠરાવું, અને મારા વિષે જે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને આપીશ, તે વિષે તને સાક્ષી ઠરાવું, એ હેતુથી મેં તને દર્શન આપ્યું છે.
୧୬ମାତର୍‌ ଉଟିକରି ଟିଆ ଅ । ତକେ ମର୍‌ ସେବାକାରିଆ କର୍‌ବାକେ, ଦର୍‌ସନ୍‌ ଦେଲିଆଚି । ଆଜି ତୁଇ ମର୍‌ ବିସଇ ଜାଇଟା ଦେକ୍‌ଲୁସ୍‌ ଆରି ପଚ୍‌କେ ମିସା ମୁଇ ଜାଇଟା ଦେକାଇବି, ସେ ବିସଇ ତୁଇ ବିନ୍‌ ଲକ୍‌ମନ୍‌କେ ସାକିଦେସ୍‌ ।
17 ૧૭ આ લોકો તથા બિનયહૂદીઓ કે જેઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ,
୧୭ଜନ୍‌ ଜିଉଦି ଆରି ଜିଉଦିନଇଲା ଲକ୍‌ମନର୍‌ତେଇ ତକେ ପାଟାଇବି, ସେମନର୍‌ତେଇ ଅନି ତାଡ୍‌ନା ପାଇଲେ, ମୁଇ ତକେ ରକିଆ କର୍‌ବି ।
18 ૧૮ કે તું તેઓની આંખો ખોલે, તેઓને અંધકારમાંથી અજવાળામાં તથા શેતાનના અધિકાર નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, એ સારું કે તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.’”
୧୮ତୁଇ ସେମନର୍‌ ଆଁକି ପିଟାଇଦେସ୍‌ ବଲି ମୁଇ ତକେ କଇଲିନି । ଜେନ୍ତିକି ସେମନ୍‌ ଆନ୍ଦାରେଅନି ଉଜଲେ ଆରି ସଇତାନର୍‌ ବାନ୍ଦନେଅନି ମାପ୍‌ରୁର୍‌ ବାଟେ ବାଅଡ୍‌ବାଇ । ଜେନ୍ତିକି ମକେ ବିସ୍‌ବାସ୍‌ କଲାର୍‌ ପାଇ, ସେମନର୍‌ ପାପ୍‌ କେମା ଅଇସି । ଆରି ମାପ୍‌ରୁ ବାଚ୍‌ଲା ଲକ୍‌ମନର୍‌ ସଙ୍ଗ୍‍ ସେମନ୍‌କେ ମିସା ଡାକିନେବାଇ ।”
19 ૧૯ તે માટે, ઓ આગ્રીપા રાજા, એ આકાશી દર્શનને હું આધીન થયો.
୧୯“ସେଟାର୍‌ପାଇ ଏ ରାଜା ଆଗ୍‌ରିପା ମୁଇ ସର୍‌ଗେଅନି ଜନ୍‌ ଦର୍‌ସନ୍‌ ପାଇଲିଆଚି, ସେଟା ପୁରାପୁରୁନ୍‌ ମାନ୍‌ଲି ।
20 ૨૦ પણ પહેલાં દમસ્કસના, યરુશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા બિનયહૂદીઓને પણ ઉપદેશ આપ્યો કે તમે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં સુકૃત્યો કરો.
୨୦ସେନ୍ତାରି ମୁଇ ପର୍‌ତମେ ଦାମାସ୍‌କସେ ଆରାମ୍‌କରି ତାର୍‌ପଚେ ଜିରୁସାଲାମେ, ପଚେ ଜିଉଦାର୍‌ ସବୁବାଟେ ଆରି ଜିଉଦିନଇଲା ଲକ୍‌ମନର୍‌ ବିତରେ ମାପ୍‌ରୁର୍‌ ବିସଇ ଜାନାଇଲି । ଜେନ୍ତି କି ସେମନ୍‌ କରିରଇବା ପାପ୍‌ ଏତାଇ, ଦୁକ୍‌କରି ମାପ୍‌ରୁର୍‌ବାଟେ ବାଅଡ୍‌ବାଇ । ଆରି ସେମନ୍‌ ଜନ୍‌ଟା ମାନିଆଇଲାଇ ଆଚତ୍‌, ସେଟା ତାକର୍‌ ଚଲାଚଲ୍‌ତିଅନି ଜାନିଅଇସି ।
21 ૨૧ એ કારણ માટે યહૂદીઓએ ભક્તિસ્થાનમાં મને પકડીને મારી નાખવાની કોશિશ કરી.
୨୧ଏଟାର୍‌ପାଇ ମୁଇ ମନ୍ଦିରେ ରଇଲାବେଲେ ଜିଉଦିମନ୍‌ ମକେ ଦାରି ମରାଇବାକେ ଚେସ୍‌ଟା କଲାଇ ।
22 ૨૨ પરંતુ ઈશ્વરના સામર્થ્યથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાના મોટાને સાક્ષી આપું છું, પ્રબોધકો તથા મૂસા જે જે બનવાની બીનાઓ વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી;
୨୨ମାତର୍‌ ପର୍‌ମେସର୍‌ ମକେ ଆଜିକେଜାକ ରକିଆ କଲାଆଚେ ଆରି ସେଟାର୍‌ପାଇ ଆଜି ସାନ୍‌ ବଡ୍‌ ସବୁ ଲକର୍‌ ଲଗେ ସମାନ୍‌ ଇସାବେ ମର୍‌ ସାକିଦେବାକେ ଟିଆକରାଇଆଚେ । ବବିସତ୍‌ବକ୍‌ତା ଆରି ମସା ଜାଇଟା ଗଟ୍‌ସି ବଲି କଇରଇଲାଇ, ଟିକ୍‌ ସେ କାତା ମୁଇ କଇଲିନି ।
23 ૨૩ એટલે કે ખ્રિસ્ત (મરણની) વેદના સહે અને તે પ્રથમ મરણમાંથી પાછા ઊઠ્યાંથી લોકોને તથા બિનયહૂદીઓને પ્રકાશ આપે.
୨୩ମସିଅ ଦୁକ୍‌ ପାଇସି ଆରି ମଲାଲକ୍‌ମନର୍‌ ବିତ୍‌ରେଅନି ସିଗ୍‌ ପର୍‌ତୁମେ ଉଟି, ଜିଉଦି ଆରି ଜିଉଦି ନଇଲା ଲକ୍‌ମନର୍‌ ଲଗେ ମୁକ୍‌ତିର୍‌ ଉଜଲ୍‌ ଦେକାଇସି ।”
24 ૨૪ પાઉલ આ પ્રમાણે પ્રત્યુત્તર આપતો હતો, ત્યારે ફેસ્તસે મોટે અવાજે કહ્યું કે, ‘પાઉલ તું પાગલ છે, પુષ્કળ ડહાપણને કારણે તુ પાગલ થઈ ગયો છે.’”
୨୪ପାଉଲ୍‌ ନିଜର୍‌ ବାଟେଅଇ କଇଲା ବେଲେ, ପେସ୍‌ଟସ୍‌ ତାକେ ଆଉଲିଅଇ କରି କଇଲା, “ପାଉଲ୍‌, ତୁଇ ବାୟା ଅଇଗାଲୁସ୍‌! ତୁଇ ପାଟ୍‍ପଡି ବେସି ପାଇରଇବା ଗିଆନ୍‌ ତକେ ବାୟା କଲାଆଚେ ।”
25 ૨૫ પણ પાઉલે કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેસ્તસ, હું પાગલ નથી, પણ સત્યની તથા જ્ઞાનની વાતો કહું છું.
୨୫ପାଉଲ୍‌ କଇଲା, “ଏ ମାପ୍‌ରୁ ପେସ୍‌ଟସ୍‌, ମୁଇ ବାୟା ଅଇନାଇ, ମୁଇ ଜାଇଟା କଇଲିନି ସେଟା ପୁରାପୁରୁନ୍‌ ସତ୍‌ । ଆରି ତବିର୍‌ ବୁଦିର୍‌ କାତା କଇଲିଆଚି ।
26 ૨૬ કેમ કે આ રાજા કે જેમની આગળ પણ હું મુક્ત રીતે બોલું છું તે એ વિષે જાણે છે, કેમ કે મને ખાતરી છે કે તેઓમાંની કોઈ વાત તેમનાથી ગુપ્ત નથી; કારણ કે એમાંનું કશું ખૂણામાં બન્યું નથી.
୨୬ଏ ରାଜା ଅଗ୍‍ରିପା! ତମେ ଏ ବିସଇ ଜାନିରଇଲାର୍‌ ପାଇ, ତମର୍‌ ମୁଆଟେ ଏ କାତା କଇବାକେ ସାଆସ୍‌ କଲିନି! ମୁଇ ଜାନାଇରଇବା ସବୁ ବିସଇର୍‌ କାଇ କାତା ମିସା, ସେ ନାଜାନେ, ବଲି ମୁଇ ବିସ୍‌ବାସ୍‌ କରିନାଇ! କାଇକେବଇଲେ ଏଟା ଲୁଚ୍‌ତେ କରାଅଏ ନାଇ ।
27 ૨૭ હે આગ્રીપા રાજા, ‘શું આપ પ્રબોધકો (ની વાતો) પર વિશ્વાસ કરો છો?’ હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.’”
୨୭ରାଜା ଆଗ୍‌ରିପା, ତମେ ବବିସତ୍‌ବକ୍‌ତାମନ୍‌କେ ବିସ୍‌ବାସ୍‌ କଲାସ୍‌ନି ତ? ମୁଇ ଜାନି ତମେ ବିସ୍‌ବାସ୍‌ କଲାସ୍‌ନି!”
28 ૨૮ ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું કે, ‘તું તો થોડા જ પ્રયાસથી તું મને ખ્રિસ્તી બનાવવા માગે છે.’”
୨୮ଆଗ୍‌ରିପା ପାଉଲ୍‌କେ କଇଲା, “ଏ ଅଲପ୍‌ ବେଲା ବିତ୍‌ରେ ତୁଇ କାଇ ମକେ ବିସ୍‌ବାସି କରିଦେବି ବଲି ବାବ୍‌ଲୁସ୍‌ନି କି?”
29 ૨૯ પાઉલે કહ્યું કે, ‘ઈશ્વર કરે કે ગમે તો થોડા પ્રયાસથી કે વધારેથી, એકલા આપ જ નહિ પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય, મારા જેવો થાય.’”
୨୯ପାଉଲ୍‌ କଇଲା, “ଚନେକ୍‌ ଅ କି ପରେକ୍‌ ଅ, ପର୍‌ମେସରର୍‌ ଲଗେ ମର୍‌ ଏତ୍‌କି ମାଙ୍ଗ୍‌ଲିନି । ଅବ୍‌କା ତମେସେ ନାଇ ରାଜା, ଆଜି ମର୍‌ କାତା ସୁନିରଇବା ସବୁ ଲକ୍‌ ମର୍‌ପାରା କିରିସ୍‌ଟର୍‌ ସିସ୍‌ ଉଆ । ମାତର୍‌ ମର୍‌ପାରା ଏନ୍ତି ସିକ୍‌ଲିସଙ୍ଗ୍‍ ବାନ୍ଦାଇ ଉଆ ବଲି ମୁଇ କଇନାଇ ।”
30 ૩૦ પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં;
୩୦ତାର୍‌ ପଚେ ରାଜା, ସାସନ୍‌କାରିଆ, ଆରି ବର୍‌ନିସ୍‌ ଆରି ବିନ୍‌ ଲକ୍‌ମନ୍‌ ଜିବାକେ ଉଟ୍‌ଲାଇ ।
31 ૩૧ તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે, ‘એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી.’”
୩୧ସେମନ୍‌ ବାରଇଲା ବେଲେ ତାକର୍‌ ତାକର୍‌ ବିତ୍‌ରେ କଇଲାଇ, “ଏ ଲକ୍‌ ଏନ୍ତି କାଇମିସା କାମ୍‌ କରେ ନାଇ, ଜନ୍‌ଟା କି ସେ ମରନର୍‌ ଡଣ୍ଡ୍ ପାଇବାକେ କି ବନ୍ଦି ଅଇବାକେ ।”
32 ૩૨ ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘જો એ માણસે કાઈસારની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દેવામાં આવત.’”
୩୨ଆଗ୍‌ରିପା ପେସ୍‌ଟସ୍‌କେ କଇଲା, “ଜଦି ଏ ଲକ୍‌ ବଡ୍‌ସାସନ୍‌କାରିଆଟାନେ ବିଚାର୍‌ ପାଇବି ବଲି ଗୁଆରି କରି ନ ରଇଲେ, ତେବେ ଆମେ ତାକେ ଚାଡି ଦେଇତୁ ।”

< પ્રેરિતોનાં કૃત્યો 26 >