< પ્રેરિતોનાં કૃત્યો 15 >

1 કેટલાકે યહૂદિયાથી આવીને ભાઈઓને એવું શીખવ્યું કે, જો મૂસાની રીત પ્રમાણે તમારી સુન્નત ન કરાય તો તમે ઉદ્ધાર પામી શકતા નથી.
ଜିଉଦା ପ୍ରଦେସ୍‌ବାନ୍‍ ଉଡ଼ିରୁଆ ରେମୁଆଁ ଆଣ୍ଟିଅକିଆନ୍ନିଆ ପାଙ୍ଗ୍‌ଚେ ମୋଶାନେ ନିୟମ୍‌ ଅନୁସାରେ ମେଇଂ ପବିତ୍ର‌ ଆଡିଙ୍ଗ୍‌ଲା ପରିତ୍ରାନ୍‍ ବା ଆୟାଆର୍‍ ଣ୍ଡୁ ଡାଗ୍‍ଚେ ବୟାଁଇଂକେ ସିକ୍ୟା ବିଆର୍‌କେ ।
2 અને પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર ને વાદવિવાદ થયા પછી ભાઈઓએ ઠરાવ્યું કે પાઉલ તથા બાર્નાબાસ અને તેમના બીજા કેટલાક આ વિવાદ સંબંધી સલાહ માટે યરુશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.
ଏନ୍‍ ବିସୟ୍‌ରେ ମେଇଂ ଏତେ ପାଉଲ୍‍ ଆରି ବର୍ଣ୍ଣବାକେ ଜବର୍‍ ଜୁକ୍ତାଜୁକ୍ତି ଡିଂଲା ଏନ୍‍ ଉପାୟ୍‍ ଡିଂଆର୍‍କେ ଜେ ପାଉଲ୍‍ ବର୍ଣ୍ଣବା ଆରି ଆଣ୍ଟିୟକିଆନେ ବାରି ଉଡ଼ିରୁଆ ଯିରୁସାଲାମ୍‌ନ୍ନିଆ ୱେଚେ ବେବ୍ନ ସିସ୍‌ଇଂ ଆରି ମଣ୍ଡଲିନେ ମ୍ନାରେଇଂ ଏତେ ଆକେନ୍‍ ବିସୟ୍‍ରେ ବୁଜା ସୁଜା ପେଡିଂଏ ।
3 એ માટે વિશ્વાસી સમુદાયે તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરુનમાં થઈને જતા વિદેશીઓના પ્રભુ તરફ ફર્યાના સમાચાર પ્રગટ કર્યા, અને સઘળાં ભાઈઓને ઘણો આનંદ થયો.
ମଣ୍ଡଲିଇଂ ଆମେଇଂକେ ଗାଲି ସାମୁଆଁରେ ବାଲିର୍‍ଚେ ବେବିକ୍ନେ ଇଡ଼ିଙ୍ଗ୍‌ ମେଇଂ ଫୈନିକୀୟା ଆରି ସମରିଆ ଗାଲି ୱେବେଲା ଅଣଜିଉଦିଇଂକେ ମନ୍‍ ବଦ୍‍ଲେଚେ ଇସ୍‍ପର୍‍ ଡାଗ୍ରା ପାଂଲେଆର୍କେ ଆତେନ୍‌‍ ବିସୟ୍‌ରେ ଆମ୍ୟାଃଆର୍କେ । ଆକେନ୍‍ କବର୍‍ ଅଁଚେ ବୟାଁଇଂ ଜାବର୍‌ ସାର୍‍ଦା ଡିଂଆର୍କେ ।
4 તેઓ યરુશાલેમ પહોંચ્યા ત્યારે વિશ્વાસી સમુદાયે, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આવકાર કર્યો, ઈશ્વરે જે અદભુત કર્યા તેઓની મારફતે કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેઓને કહી સંભળાવ્યું.
ଇଡ଼ିଙ୍ଗ୍‍ ମେଇଂ ଯିରୁସାଲାମ୍‌ନ୍ନିଆ ପିଙ୍ଗ୍‍ଚାଚେ ମଣ୍ଡଲି ବାରି ପ୍ରେରିତ୍‌ ସିସ୍‌ ଆରି ସେବକଇଂ ଆମେଇଂକେ ସାର୍ଲ ଆର୍କେ । ଇସ୍‍ପର୍‍ ମେଇଂନେବାନ୍‍ ଡିଂବକ୍ନେ କାମ୍ ବିସୟ୍‍ରେ ପାଉଲ୍‍ ଆରି ବର୍ଣ୍ଣବା ଆମେଇଂକେ ଆମ୍ୟାଃକେ ।
5 પણ ફરોશીપંથના કેટલાક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું કે, ‘તેઓની સુન્નત કરાવવી, તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.’
ମାତର୍‍ ଫାରୁଶୀ ଦଲ୍‍ନେ ଉଡ଼ିରୁଆ ବିସ୍‍ବାସି ତଡ଼ିଆଚେ ବାସଙ୍ଗ୍‍ଆର୍କେ “ଅଣଜିଉଦିଇଂକେ ପବିତ୍ର‌ ଡିଂନେ ଆରି ମୋଶାନେ ନିୟମ୍‌ ମାନେନ୍‌ସା ଆମେଇଂକେ ଆଦେସ୍‍ ବିନେ ଦର୍‍କାର୍‍ ।”
6 ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એકઠા થયા.
ଏନ୍‍ ବିସୟ୍‌ରେ ବାଲିର୍ ବାତାନ୍‍ସା ପ୍ରେରିତ୍‌ ସିସ୍‌ଇଂ ଆରି ସେବକଇଂ ମୁଇଂତୁଗ୍‍ ରିସିଂ ଆର୍କେ ।
7 અને ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું કે. ભાઈઓ તમે જાણો છો કે શરૂઆતથી જ ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને ઠરાવ્યું કે, મારા મુખથી બિનયહૂદીઓ સુવાર્તા સાંભળે અને વિશ્વાસ કરે.
ଜାବର୍‌ ପର୍‍ ବାଲିର୍‍ ବାତାକ୍ନେ ଇଡ଼ିଙ୍ଗ୍‌ ପିତର୍‍ ତୁଆଁଚେ ବାଲିର୍‍କେ “ବୟାଁ ଆରି ତନାଇଂ ପେ ମ୍ୟାଃ ପେଲେଃକେ ଜେ ଗୁଲେସି ଅଃସେ ଇସ୍‍ପର୍‍ ଅଣଜିଉଦିଇଂନେ ଡାଗ୍ରା ନିମାଣ୍ଡା ସାମୁଆଁ ପର୍‌ଚାର୍‍ ଡିଂଚେ ଆତ୍‍ବା ମେଇଂନେ ବିସ୍‍ବାସ୍‍ ଆଡିଂନେ ନ୍‍ସା ପେ ବିତ୍ରେବାନ୍‍ ଆନେଙ୍ଗ୍‍କେ ସ୍ରିବକେ ।
8 અંતઃકરણના જાણનાર ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓના વિષે સાક્ષી પૂરી,
ବାରି ସାପାରେନେ ମନ୍‍ ବିତ୍ରେନେ ଚିନ୍ତା ମ୍ୟାଡିଂକ୍ନେ ଅନ୍ତର୍ଯ୍ୟାମି ଇସ୍‍ପର୍‍ ଆନେକେ ଡିରକମ୍‍ ପବିତ୍ର ଆତ୍ମା ବିବକେ ଅଣଜିଉଦିଇଂକେ ଡିଗ୍‍ ଦେତ୍‍ରକମ୍‍ ଦାନ୍‌ବିଚେ ମେଇଂକେ ପାକା ସାକି ବିଃବକେ ।
9 અને વિશ્વાસથી તેઓનાં હૃદય પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નહિ.
ବାରି ମେଁ ନେଁଡାଗ୍ରା ବାରି ମେଇଂନେ ବିତ୍‌ରେ ମେଃଡିଗ୍‌ ଏତ୍‌ ବିଚାର୍‌ ମାବଚେ ବିସ୍‌ବାସ୍‌ ଏତେ ମେଇଂନେ ଜିବନ୍‌କେ ପବିତ୍ର ଆଃଡିଙ୍ଗ୍‌ବକେ ।
10 ૧૦ તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમ જ આપણે પણ સહી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો?
ତେଲା ଆଣ୍ଡିନେ ରିଗ୍‌ନ ଡୁଂନେସା ନେନେ ଅସେନେ ନ୍ତା ଞ୍ଜାଇଂ ଆରି ନେ ଡିଗ୍ ମାନେଃ ନେୟାକେ ପେ ତ ଏବେ ବିସ୍‌ବାସିଇଂନେ ପ୍ଲା ଗାଗ୍‍ଡ଼େନ୍ନିଆ ଆତେନ୍‌‍ ଲାଦେ ବିଚେ ମେଁସା ଇସ୍‍ପର୍‍କେ ପରିକ୍ୟା ଡିଂନେନ୍‍ସା ଚାଏଁପେଡିଂକେ?
11 ૧૧ પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામશે, તેમ આપણે પણ પામીશું, એવો વિશ્વાસ આપણે કરીએ છીએ.
ଣ୍ଡୁ ଏନ୍‍ ଟିକ୍‍ ଣ୍ଡୁ । ମେଇଂ ଆଣ୍ଡିନେ ବିସ୍‍ବାସ୍‍ ଡିଂଚେ ଉଦାର୍‍ ବାଲେଃଆର୍କେ, ନେ ଡିଗ୍‍ ଟିକ୍‍ ଦେତ୍‍ରକମ୍‍ ବିସ୍‍ବାସ୍‍ ଡିଂଚେ ମାପ୍‌ରୁ ଜିସୁନେ ଅନୁଗ୍ର‍ଅବାନ୍‍ ଉଦାର୍ ବାନେଲେଃକେ ।”
12 ૧૨ ત્યારે સઘળાં લોકો ચૂપ રહ્યા; અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો બિનયહૂદીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મુખથી સાંભળી.
ପାଉଲ୍‍ ଆରି ବର୍ଣ୍ଣବାନେବାନ୍‍ ଅଣଜିଉଦିଇଂନେ ବିତ୍‍ରେ ଇସ୍‍ପର୍‍ ଆଣ୍ଡିନେ ସାପା ଚିନ୍ ଆରି ଇରିଆତୁଗ୍‍ନେ ବିସୟ୍‍ ପୁରନ୍ ଡିଂବଗେ ମେଇଂନେବାନ୍‍ ମେଁନେ ସାମୁଆଁ ଅଁଚେ ଦଲ୍‍ନେ ସାପାରେ ବୁଙ୍ଗ୍‍ ଲେଃଆର୍ଗେ ।
13 ૧૩ તેઓ બોલી રહ્યા પછી યાકૂબે ઉત્તર આપતા કહ્યું કે. ભાઈઓ, મારું સાંભળો;
ମେଇଂ ବାଲିର୍‍ ଆଡାକ୍ନେ ଇଡ଼ିଙ୍ଗ୍‌ ଜାକୁବ୍‌ ବାଲିର୍‍କେ “ଅ ବୟାଁ ତନାଇଂ ନିଙ୍ଗ୍‍ ସାମୁଆଁ ଦ୍ରିଗ୍‍ପା!
14 ૧૪ પહેલાં ઈશ્વરે બિનયહૂદીઓમાંથી પોતાના નામને સારુ એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સિમોને કહી બતાવ્યું છે.
ଇସ୍‍ପର୍‍ ଡିରକମ୍‍ ଅନୁଗ୍ର‍ଅ ଆଡିଂଚେ ନିଜର୍ ମ୍ନିନ୍‌ସା ଅଣଜିଉଦିଇଂନେ ବିତ୍‍ରେ ଉଡ଼ିରୁଆକେ ମେଇଂନେସା ସ୍ରି ବକେ ଶିମୋନ ଆତେନ୍‌‍ ସାମୁଆଁ ଆବୁଜେ ବକେ ।
15 ૧૫ પ્રબોધકોની વાતો એની સાથે મળતી આવે છે, જેમ લખેલું છે કે,
ବାବବାଦିଇଂନେ ସାମୁଆଁ ଆକେନ୍‍ ପୁରାପୁରି ବାବ୍‍ରେ ମିସୁ ଡିଂକେ । ଡିରକମ୍‍ କି ସାସ୍ତର୍‌ନିଆ ଗ୍ନୁଆର୍‍ ଲେଃକେ;
16 ૧૬ “એ પછી હું પાછો આવીશ, અને દાઉદનો પડેલો મંડપ હું પાછો બાંધીશ; તેનાં ખંડિયેર હું સમારીશ, અને તેને પાછો ઊભો કરીશ;
‘ମାପ୍‌ରୁ ବାଲିର୍‍ ଡିଂକେ ଏନ୍‍ ଇଡ଼ିଙ୍ଗ୍‌ ନେଙ୍ଗ୍‍ ଆଣ୍ଡେ ମ୍ପାଙ୍ଗ୍‍ଏ ଆରି ଦାଉଦ୍‍ନେ ତିପଗ୍‌ ଲେଃକ୍ନେ କୁଡ଼ିଆ ବାରି ମୁଇଂତର୍‍ ଣ୍ଡ୍ରାରେଏ’ ଆରି ମେଁନେ ଦଂସ ଡିଂକ୍ନେ ଜାଗା ବାରି ମୁଇଂତର୍‍ ଆରେଚେ ଣ୍ଡ୍ରା ତୁଆଁଏ ।
17 ૧૭ એ માટે કે બાકી રહેલા લોક તથા સઘળાં બિનયહૂદીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;
ସାପା ରେମୁଆଁ ନେଙ୍ଗ୍‍ ଡାଗ୍ରା ପାଙ୍ଗ୍‍ଆର୍‍ଏ ଆଣ୍ଡିନେ ଅଣଜିଉଦିଇଂକେ ନେଙ୍ଗ୍‍ ଡାଗ୍ରା ଆମିସୁନ୍‍ସା ୱା ମ୍ୱକେ ମେଇଂ ସାପାରେ ମାପ୍‌ରୁନେ ଡାଗ୍‌ଚେ ବାସଙ୍ଗ୍‌ ଆର୍‍ଏ ।
18 ૧૮ પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.” (aiōn g165)
ମାପ୍‌ରୁ ଏନ୍‍ ସାମୁଆଁ ବାଲିର୍‍ବକେ ଜାଣ୍ଡେ କି ଅସେବାନ୍‍ ଆଃ ଆକେନ୍‍ ସାମୁଆଁ ମେଁ ବାଲିର୍‍ଚେ ଆଦ୍ରିଗ୍‍ବକେ ।” (aiōn g165)
19 ૧૯ માટે મારો અભિપ્રાય એવો છે કે બિનયહૂદીઓમાંથી ઈશ્વર તરફ જે ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ;
ଜାକୁବ୍‌ ବାରି ଡିଗ୍‍ ବାଲିର୍‍କେ “ନେଙ୍ଗ୍‍ ବିଚାର୍‌ରେ ଆକେନ୍‌ନେ ଅଣଜିଉଦି‍ଇଂ ଇସ୍‍ପର୍‍ ଡାଗ୍ରା ଆଣ୍ଡେ ପାଙ୍ଗ୍‍ ଲେଃଆର୍କେ ନେ ଆମେଇଂକେ ଆରି ଅଇରାନ୍ ନେରାଡିଂ ଣ୍ଡୁ ।
20 ૨૦ પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મારેલાથી, તથા લોહીથી દૂર રહેવું.
ମେଇଂ ଜେନ୍ତିକି ମୁର୍ତିକେ ମାନସିକ୍‍ ଡିଂବମ୍ୟାଃକ୍ନେ ମେଃଡିଗ୍‍ ଅପବିତ୍ର ଜିନିସ୍‌ ଆଚଙ୍ଗ୍‍ଆର୍ ଅଡ଼ାରେଗ୍‌‌ ପାପ୍‍ବାନ୍‍ ସ୍ଲ ଲେଃଆର୍‌ଏ ଲୁଗ ଆଲିଚେ ବାଗୁଏ ବଆର୍‍କ୍ନେ ପସୁନେ ଚିଲି ଆଚଙ୍ଗ୍‌ଆର୍, ଏନ୍‍ ସାପା ବିସୟ୍‌ରେ ବାଲିର୍‍ଚେ ମେଇଂନେ ଡାଗ୍ରା ମୁଇଂ ଚିଟି ଉଲିଆ ନେଗୁଆର୍‍ପା ।
21 ૨૧ કેમ કે મૂસાના નિયમશાસ્ત્રની વાત પ્રગટ કરવામાં આવે છે અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. તેને પ્રગટ કરનારા પ્રાચીનકાળથી દરેક શહેરમાં છે.
ଡାଗ୍ଲା ଅସେବାନ୍ ସାଚେ କାଲାଆଃ ସାନ୍ତା କାଲା ପାର୍‌ତନା ଡୁଆଇଂନ୍ନିଆ ମୋଶାନେ ନିୟମ୍‌ ଲଃଡିଂଆର୍କେ ଆରି ସାପା ସହର୍‍ନ୍ନିଆ ମେଁନେ ସାମୁଆଁ ପର୍‌ଚାର୍‍ ଡିଂଡିଂକେ ।”
22 ૨૨ ત્યારે વિશ્વાસી સમુદાય સહિત પ્રેરિતોને તથા વડીલોને એ સારુ લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવા.
ଇଡ଼ିଙ୍ଗ୍‌ ପ୍ରେରିତ୍‌ ସିସ୍‌ଇଂ ଆରି ମ୍ନାରେଇଂ ବାରି ମଣ୍ଡଲିନେ ସାପାରେ ଦଲ୍‍ନେ ଉଡ଼ିରୁଆକେ ସ୍ରିଚେ ପାଉଲ୍‍ ଆରି ବର୍ଣ୍ଣବା ଏତେ ଆମେଇଂକେ ଆଣ୍ଟିୟକନ୍ନିଆ ବେନ୍‌ସା ରାଜି ଡିଂଆର୍କେ । ବର୍ଶବା ମ୍ନିରେ ସ୍ନାମୁଆଃ ଜିଉଦା ଆରି ଶୀଲା ବିସ୍‍ବାସିଇଂନେ ବିତ୍‍ରେ ଜାବର୍‌ ସନ୍‍ମାନ୍‍ ବା ଡିଂଆର୍ଗେ ।
23 ૨૩ તેઓની મારફતે તેઓને લખી મોકલ્યું કે, અંત્યોખમાં, સિરિયામાં, કિલીકિયામાં તથા વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતો, વડીલો તથા ભાઈઓની કુશળતા.
ବିସ୍‍ବାସିଇଂ ଆତେନ୍‌‍ ଚିଟି ଉଲିଆ ଆତେନ୍‌‍ ମ୍ୱାୟାନେ ନ୍ତିନ୍ନିଆ ବେଆର୍କେ । “ଆଣ୍ଟିୟକ ସିରିଆ ଆରି ସିଲିଷୀଆନେ ଅଣଜିଉଦିଇଂନେ ବିତ୍ରେବାନ୍‍ ପାଙ୍ଗ୍‍ଲେଃଆର୍‍କ୍ନେ ବୟାଁଇଂକେ ପ୍ରେରିତ୍‌ ସିସ୍‌ଇଂ ଆରି ସେବକଇଂ ସାର୍ଲ ଡିଂ ଆର୍କେ ।
24 ૨૪ અમે એવું સાંભળ્યું છે કે અમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી ન હતી તેઓએ તમારી પાસે આવીને પોતાની વાતોથી તમારા મન ભમાવીને તમને ગૂંચવણમાં મૂક્યા છે.
ନେ ଅଁ ନେଲେଃକେ ଜେ ନେନେ ଦଲ୍‍ବାନ୍‍ ଉଡ଼ିରୁଆ ପେ ଡାଗ୍ରା ୱେଚେ ମେଃନେ ବାସଙ୍ଗ୍‍ବଆର୍କେ ଆତ୍‍ବା ମେଇଂ ଆପେକେ କସ୍ଟ ଆରି ମନ୍‌କେ ତେରେପେତେ ଆଡିଂବଆର୍କେ । ମାତର୍‍ ଏନ୍‍ ବିସୟ୍‍ରେ ନେ ଆମେଇଂକେ ମେଃଡିଗ୍‍ ଆଦେସ୍‍ ନେବିକେ ଣ୍ଡୁ ।
25 ૨૫ માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે, માણસોને પસંદ કરીને તેઓને આપણા વહાલા બાર્નાબાસ તથા પાઉલ.
ତେସା ନେ ସାପାରେ ମୁଇଂ ମନ୍‍ ଡିଂଚେ ଉଡ଼ିରୁଆ କବର୍‍ ବିଣ୍ଡ୍ରେକେ ସ୍ରିଚେ ପେ ଡାଗ୍ରା ବେନ୍‌ସା ରାଜି ଡିଂନେଲେଃକେ । ମେଇଂ ନେନେ ନିଜର୍ କୁଟୁମ୍‍ ବର୍ଣ୍ଣବା ଆରି ପାଉଲ୍ ଏତେ ୱେଆର୍‍ଏ ।
26 ૨૬ કે જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામને સારુ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા.
ଏନ୍‍ କୁଟୁମ୍‍ଇଂ ମାପ୍‌ରୁ ଜିସୁ କିସ୍‌ଟନେ ସେବାରେ ନିଜେନେ ଜିବନ୍‍କେ ବିଃ ଜଗ୍‌ତ୍ଲାଗ୍‍ ବ‍ଆର୍କେ ।
27 ૨૭ માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે, ને તેઓ પોતે પણ તમને રૂબરૂ એ જ વાતો કહેશે.
ନେ ଜିଉଦା ବାରି ଶୀଲାକେ ପେ ଡାଗ୍ରା ବେଡିଂକେ । ନେ ମେଃନେ ଗୁଆର୍‍ ନେବକେ ମେଇଂ ନିଜେ ନିଜେ ଆତେନ୍‌‍ ଆପେକେ ବାଲିର୍‍ଆର୍‍ଏ ।
28 ૨૮ કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારુ લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ.
ଉଡ଼ିକ୍ଲିଗ୍‍ ଦର୍‍କାର୍‍ ପଡ଼େନେ ନିୟମ୍‍ ଆନ୍ତାର୍‍ଚେ ପେ ଆଡ଼ାତ୍ରା ବାରି ମେଃଡିଗ୍‍ ଲିଗିଙ୍ଗ୍‍ ମାଲାଦେ ନ୍‍ସା ନେ ପବିତ୍ର ଆତ୍ମାନେବାନ୍ ଆଦେସ୍‍ ବାନେଲେଃକେ ।
29 ૨૯ એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.
ଆତେନ୍‌‍ ଉଡ଼ିକ୍ଲିଗ୍‍ ନିୟମ୍‍ ଡିଂଗେ; ମୁର୍ତ୍ତିଇଂନେ ଉଦେସ୍‍ରେ ବିବକ୍ନେ ମେଃଡିଗ୍‍ ଜିନିସ୍ ପେଚଙ୍ଗ୍‍ ଣ୍ଡୁ, ମିଆଁ ପେଉଗ୍‍ ଣ୍ଡୁ, ଲୁଗକେ ଆଲିଃଚେ ବାଗୁଏଃବକ୍ନେ ମେଃଡିଗ୍‍ ଜିବ୍‍ନେ ଚିଲି ପେଚଙ୍ଗ୍‍ ଣ୍ଡୁ ଆରି ଦଦ୍ୟା‌ ପାପ୍‌ବାନ୍‍ ସ୍ଲ ଲାଲାପା । ଏନ୍‍ ସାପା କାମ୍ ମାଡିଂଲା ପେନେ ମଙ୍ଗଲ୍‍ ଡିଂଏ । ନେନେ ସାର୍‌ଲ ସାପା ଗ୍ର‍ଅନ୍‌ ଡିଂପା ।”
30 ૩૦ પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.
ଆଣ୍ଡିନେ କବର୍‍ ବେଣ୍ଡ୍ରେଇଂ ବେବଆର୍‍କେ ମେଇଂ ଆଣ୍ଟିୟକନ୍ନିଆ ୱେଚେ ବିସ୍‍ବାସିଇଂନେ ସାପା ଦଲ୍‍କେ ମୁଇଂନୁଗ୍‍ ରାସିଂଚେ ଏନ୍‍ ଉଲିଆ ବିଆର୍‌କେ ।
31 ૩૧ તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.
ଆତ୍‍ ଅରିଆନେ ବିସ୍‍ବାସିଇଂ ଉଲିଆ ଡାଗ୍ରା ଗୁଆର୍‍ବକ୍ନେ ମ୍ଲେଡ଼ିଆ ସାମୁଆଁ ପଡ଼େଚେ ଆମ୍ଲେଡ଼ିଆ ଡିଂଆର୍‍କେ ।
32 ૩૨ યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.
ଜିଉଦା ବାରି ଶୀଲା ମେଇଂ ନିଜେ ବାବବାଦି ଲେଆର୍ଗେ ଆରି ମେଇଂ ଆଣ୍ଟିୟକନେ ବିସ୍‌ବାସି‍ଇଂକେ ଗୁଲେ ପର୍‍ ଜାକ ସାମୁଆଁ ବିଚେ ବୟାଁଇଂକେ ଆମ୍ଲେଡ଼ିଆଚେ ଡାଟ୍‍ ଆଡିଂଆର୍କେ ।
33 ૩૩ તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.
ଆତ୍‍ଅରିଆ ଉଡ଼ି ପର୍‍ ଜାକ ଲେଃକ୍ନେ ଇଡ଼ିଙ୍ଗ୍‍ ଜାଣ୍ଡେ ଆମେଇଂକେ ବେବଆର୍ଗେ ମେଇଂ ଡାଗ୍ରା ଆଣ୍ଡେ ୱିଗ୍‍ନେସା ବୟାଁଇଂନେବାନ୍‍ ସାନ୍ତିରେ ୱିଗ୍‌କେ ।
34 ૩૪ પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું
ମାତର୍‍ ଶିଲା ଆତ୍‍ଅରିଆ ଲେଃନ୍‍ସା ମନ୍‍ ଡିଂକେ ।
35 ૩૫ પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા, અને બીજા ઘણાંઓની સાથે પ્રભુના વચનોનું શિક્ષણ તથા ઉપદેશ આપતા રહ્યા.
ପାଉଲ୍‍ ଆରି ବର୍ଣ୍ଣବା ଆଣ୍ଟିୟକନ୍ନିଆ ଉଡ଼ି ମୁଆଁ ଲେଃଚେ ଗୁଲେରୁଆ ଏତେ କୁଡ଼େଃମାଡ଼େଃଚେ ମାପ୍‌ରୁ ସାମୁଆଁ ବାସଙ୍ଗ୍‌‌ ଡିଂଆର୍କେ ଆରି ସିକ୍ୟା ବିଆର୍‌କେ ।
36 ૩૬ કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું કે, ‘ચાલો, હવે આપણે પાછા વળીએ, અને જે જે શહેરમાં આપણે પ્રભુનું વચન પ્રગટ કર્યું હતું, ત્યાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે.’
ଉଡ଼ିସି ଇଡ଼ିଙ୍ଗ୍‍ ପାଉଲ୍‍ ବର୍ଣ୍ଣବାକେ ବାଲିର୍‍କେ “ଦୁବା ନେ ଆଣ୍ଡେ ନେୱିଗ୍‍ ସାପା ସଅର୍‍ନ୍ନିଆ ମୁଡ଼ି ବୟାଁଇଂକେ ମାପ୍‌ରୁନେ ସାମୁଆଁ ଆଦ୍ରିଗ୍‍ ନେଡିଂଗେ ଆମେଇଂକେ ନେଅବା ଆରି ମେଇଂ ଡିରକମ୍‍ ଲେଃଆର୍କେ ନେବୁଜେ ।”
37 ૩૭ યોહાન જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાનું બાર્નાબાસનું મન હતું.
ବର୍ଣ୍ଣବା ମେଇଂ ଏତେ ଜହନ୍‌ ମାର୍‌କ ମ୍ନିକ୍ନେ ସ୍ନାମୁଆଁ ରେମୁଆଁକେ ଡୁଙ୍ଗ୍‍ ୱେନ୍‍ସା ରାଜି ଡିଂଲେଃଆର୍ଗେ
38 ૩૮ પણ પાઉલે એવું વિચાર્યું કે જે આપણને પામ્ફૂલિયામાં મૂકીને જતો રહ્યો, આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે લઈ જવો તે યોગ્ય નથી.
ମାତର୍‍ ପାଉଲ୍‍ ଆମେକେ ଡୁଂୱେନ୍‍ସା ରାଜି ଆଡିଂକେ ଣ୍ଡୁ; ମାତର୍‍ ମେଁ ସିସେବାନ୍‍ ପଂପୁଲିୟାନ୍ନିଆ ମେଇଂ ଏତେ ଏନ୍‍ କାମ୍‍ନ୍ନିଆ ମିସୁ ମାଲେଃଚେ ମେଇଂକେ ଆନ୍ତାର୍‍ଚେ ପାଙ୍ଗ୍‍ ଲେଃଆର୍ଗେ ।
39 ૩૯ ત્યારે એવો વાદવિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા, બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.
ତେନ୍‍ସା ଏନ୍‍ ବିସୟ୍‌ରେ ଜାବର୍‌ ଅଡ଼୍‌କା ଅଡ଼୍‌କି ଡିଂଚେ ମେଇଂ ମ୍ୱାୟା ଅଲ୍‍ଗା ଡିଂ ୱେଆର୍ଗେ । ବର୍ଣ୍ଣବା ମାର୍‌କକେ ସାଚେ ସାଇପ୍ରସ୍ ପାକା ଣ୍ଡିଆ ଗାଲି ବିଚେ ୱେଆର୍କେ ।
40 ૪૦ પણ પાઉલે સિલાસને પસંદ કર્યો, અને ભાઈઓએ તેને ઈશ્વરની કૃપાને સોંપ્યો. પછી તેઓ ચાલી નીકળ્યા.
ମାତର୍‍ ପାଉଲ୍‍ ଶୀଲାକେ ସ୍ରିଚେ ଆରି ବୟାଁଇଂନେବାନ୍‍ ମାପ୍‌ରୁନେ ଅନୁଗ୍ର‍ଅରେ ସମର୍ପିତ ଡିଂଚେ ୱିଗ୍‍ଆର୍କେ ।
41 ૪૧ સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને તેઓએ વિશ્વાસી સમુદાયને દૃઢ કર્યો.
ମେଁ ମଣ୍ଡଲିଇଂକେ ଡାଟ୍‍ ଆଡିଂଚେ ସିରିଆ ଆରି କିଲିକିଆ ବିଚେ ୱିଗ୍‌ଆର୍କେ ।

< પ્રેરિતોનાં કૃત્યો 15 >